1.9.15



Whatsapp

:Grup:Blessing_foru > 09998386083


50% lebar free Holmark Gold 916

hiteshbhai soni

Mahuva bandar


d.Bhavangar

mo:9998386083 

 ગુજરાતનું કાશ્મીર. Mahuva is a small town on the outskirts of Bhavnagar District in the State of Gujarat, India. Mahuva is known for its mild weather and green, lush surroundings, including many coconut tree plantations. Its verdancy in the region of Saurashtra, which is generally semi-arid has earned it the sobriquet Kashmir of Saurashtra. [1] Mahuva has a very beautiful sea and beach located near the historical Bhavani Temple.

28.8.15

FAIL WIN Compilation of JULY 2015 || TNL

Uma Yog And Naturopathy Medical College ,Ghaziabad.(UP) ,India: Naturopathy

Uma Yog And Naturopathy Medical College ,Ghaziabad.(UP) ,India: Naturopathy: Diet Therapy - According to this therapy, the food must be taken in natural form. Fresh seasonal fruits, fresh green leafy vegeta...

4.7.14

MAHUVA: नीम के फायदे (Benefits Of Neem):-

MAHUVA: नीम के फायदे (Benefits Of Neem):-: नीम के फायदे (Benefits Of Neem):- 1. नीम के पत्तों को दही में पीसकर लगाने से दाद ठीक हो जाते हैं। 2. गठिया रोग से परेशान लोगों को...

25.6.14

શિવપુરાણ પ્રમાણે શરીર અને સ્વાસ્થ માટે સારા નથી આ 4 કામ...........!

These 4 Tasks Are Harmful For Body And Health According Shivpuran

શિવપુરાણ પ્રમાણે શરીર અને સ્વાસ્થ માટે સારા નથી આ 4 કામ...........!


હિન્દુ ધર્મગ્રંથ ગીતાનું સૂત્ર છે- 'योगः कर्मसु कौशलम्' અર્થાત્ જે પણ કામ કરો તેને પૂરી દક્ષતા, કુશળતા અને સુંદરતા સાથે કરો. પરંતુ આજના દોરમાં અનેક લોકો આ વાતને યોગ્ય રીતે સમજી શકતા નથી. તેથી જ શિવપુરાણની આજે એવી ચાર વાતો અમે બતાવી રહ્યા છે જેને આજના સફળ થવા માગતા યુવાનો માટે ખૂબ જ જરૂરી છે.

પહેલુ સુખ નિરોગી કાયા કે જાન છે તો જહાન છે, આ જીવન સૂત્ર બધા જાણે, સાંભળે અને સમજે પણ છે. પરંતુ તેની સાથે જોડાયેલ સંદેશને અપનાવીને ઓછા જ લોકો સ્વસ્થ અને સુખી જીવન ગુજારી શકે છે. ખાસ કરીને આજના ભાગદોડવાળા જીવનમાં તો સ્વાસ્થ્ય નજરઅંદાજ થાય છે, જે પ્રાણ અર્થાત્ જાન માટે ખૂબ જ મહત્વનું છે.

વાસ્તવમાં, જીવન માત્ર ખાન-પાન ઉપર જ નિર્ભર નહીં, પણ ધ્યાન, યોગ, વિચાર, અધ્યયન, ચિંતન પણ તેને ઊર્જા આપે છે. પરંતુ બાહ્ય રીતે શરીર જ તે સાધન છે, જે બધી ક્રિયાઓને અંજામ આપે છે. એટલા માટે શાસ્ત્રોમાં સાંસારિક દ્રષ્ટિએ સુખની પ્રાપ્તિ માટે શારીરિક પરિશ્રમ અને પુરુષાર્થને જ વધુ મહત્વ બતાવવામાં આવ્યું છે. જેની માટે માત્ર આળસથી જ દૂર રહેવું, પણ એવા શારીરિક કામોથી પણ દૂર રહેવાની નસીહત આપવામાં આવી છે, જે જીવનની સાથે જ માન-પ્રતિષ્ઠા માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે.

હિન્દુ ધર્મગ્રંથ શિવ પુરાણમાં ખાસ કરીને એવા ચાર કામથી શરીરને દૂર રાખવાની શીખ આપવામાં આવી છે. આ શારીરિક પાપ કર્મ પણ માનવામાં આવે છે. જેને અપનાવીને જ ભક્તિ કરવામાં આવે તો શુભ અને સાર્થક સાબિત થશે.

આગળ જાણો કયા છે આ ચાર ખરાબ કામ.....

ન ખાવા યોગ્ય આહારઃ-

-એવું માનવામાં આવે છે કે શુદ્ધ આહારથી વિચાર અને વ્યવહાર પણ પવિત્ર બને છે. એટલા માટે સંકેત છે કે યથાસંભવ સાદુ, શાકાહારી અને તાજુ ભોજન ગ્રહણ કરવાથી સારા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ રહે છે. તેનાથી વિપરિત દૂષિત કે અપવિત્ર ભોજન ગ્રહણ કરવાથી સ્વાસ્થ્ય અને જીવન માટે ઘાતક સાબિત થાય છે.

પ્રાણીઓની હિંસાઃ-

-ધર્મશાસ્ત્રોમાં અહિંસાને સુખી જીવન જીવવાનો આધાર માનવામાં આવે છે, જે સંવેદના, દયા અને ભાવનાઓને બરકરાર રાખી પ્રાણીઓને એકબીજા સાથે જોડે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ સુખી જીવન માટે પ્રકૃતિ અને પ્રાણીઓનો ગાઢ સંબંધ જરૂરી છે. પરંતુ માનવીય જીવનના હિત પૂર્તિ માટે પ્રાણીઓને મારવા પ્રાકૃતિક અસંતુલન પેદા કરી માનવ જીવન માટે મોટુ સંકટ બનાવે છે.

બેકારના કામોમાં ભાગ લેવોઃ-

-આસળ, સમય પસાર કરવા કે અકર્મણ્યતાની સ્થિતિમાં નિરર્થક, ખરાબ અને સુખદ પરિણામો ન આપનાર કાર્ય કરવાથી સમય અને ઊર્જાને નષ્ટ કરે છે. જેનાથી જીવનમાં દુઃખ, અસફળતા અને નિરાશામાંથી જ પસાર થવું પડે છે.

બીજાનું ધન હડપવું-

-લોભ, લાલચ, સ્વાર્થ કે દ્વેષતાને લીધે બીજાના ધન ઉપર કબજો કરવો કે કોઈ પણ રૂપમાં ધનહાની અનંત, ઊંડા દુઃખ, અપયશ ત્યાં સુધી કે તેનાથી પેદાથી દુશ્મની ચાલતા જીવન માટે ખતરો સાબિત થઈ શકે છે.

વૈદિકકાળના 10 મહાન ઋષિઓની મહાનતા કંઈક આવી હતી...................!

Dharm Top 10 Vedic Rishi Muni Vishvamitra, Angira, Vashishtha, Jamdagni, Kashyap, Nar Narayan, Parashar............................


વૈદિકકાળના 10 મહાન ઋષિઓની મહાનતા કંઈક આવી હતી...................!


આ ઋષિમુનીઓએ આપણા આધુનિક વિજ્ઞાનને પાછળ રાખી દે તેવી શોધો કરી હતી જેમાં ચિકિત્સાશાસ્ત્ર અને વિમાન સંચાલન પણ મુખ્ય હતા

આપણે ઋષિમુનીઓની મહાતનાની વાતો તો સાંભળીએ છીએ પરંતુ તેમને શું-શું કર્યું, શા માટે તેઓ મહાન કહેવાયા તેના વિશે લોકો ઓછું જાણે છે. ઊંડું ધાર્મિક જ્ઞાન ન ધરાવતા લોકો ઋષિઓની મહાનતા જાણી નથી શકતા કારણ કે ઋષિઓ વિશેની સંપૂર્ણ માહિતી સંસ્કૃત ભાષામાં જ કહેવામાં આવી છે. આજે અમે તમને ઋષિ-મુનીઓ કેમ આટલા મહાન બન્યા તે વિશે ટુંકમાં માહિતી આપવા પ્રયાસ કરીશું.

ભાગવતગીતામાં કહેવામાં આવ્યું છે કે જેનું મન દુઃખથી ઘબરાતું નથી, જે સુખની ઈચ્છા નથી કરતા અને જે રાગ, ભય અને ક્રોધ રહિત છે, એવા નિશ્ચલ બુદ્ધિવાળા લોકો ઋષિ કહેવાય છે. રાગ, દ્વેષ-રહિત સંતો, સાધુઓ અને ઋષિઓને મુની કહેવાય છે. મુનીઓને યતિ, તપસ્વી, ભિક્ષુ અને શ્રમણ પણ કહેવાય છે. વૈદિકકાળમાં કેટલાક એવા ઋષિ થયા છે જે કોઈને કોઈ પ્રકારે પ્રસિદ્ધ રહ્યા છે તેમાંથી જ કેટલાક ઋષિઓ વિશે મહત્વપૂર્ણ જાણકારી કંઈક આ પ્રકારે છે.

આગળ વાંચો ઋષિઓની મહાનતા વિશે....

અંગિરાઃ- ઋગ્વેદના પ્રસિદ્ધ ઋષિ અંગિરા બ્રાહ્માના પુત્ર હતા. તેમના પુત્ર બૃહસ્પતિ દેવતાઓના ગુરુ હતા. ઋગ્વેદ પ્રમાણે ઋષિ અંગિરાએ સર્વપ્રથમ અગ્નિ ઉત્પન્ન કરી હતી.

વિશ્વામિત્રઃ- ગાયત્રી મંત્રનું જ્ઞાન આપનાર વિશ્વામિત્ર વેદમંત્રોના સર્વપ્રથમ દ્રષ્ટા માનવામાં આવે છે. આયુર્વેદાચાર્ય સુશ્રુત તેમના પુત્ર હતા. વિશ્વામિત્રની પરંપરા ઉપર ચાલતા ઋષિઓએ તેમના નામને ધારણ કર્યું. આ પરંપરા અન્ય ઋષિઓની સાથે પણ ચાલતી રહી.

વશિષ્ટઃ- ઋગ્વેદના મંત્રદ્રષ્ટા અને ગાયત્રીના મહાન સાધક વશિષ્ટ સપ્તઋષિઓમાંથી એક છે. તેમની પત્ની અરુંધતી વૈદિક કર્મોમાં તેમની સહભાગી હતી.


કશ્યપઃ- મારીચ ઋષિના પુત્ર અને આર્ય નરેશ દક્ષની 13 કન્યાઓના પુત્ર હતા. સ્કંદ પુરાણના કેદારખંડ પ્રમાણે તેમનાથી દેવ, અસુર અને નાગોની ઉત્પત્તિ થઈ સ

જમદગ્નિઃ- ભૃગુપુત્ર જમદગ્નિના ગોવંશની રક્ષા ઉપર ઋગ્વેદના 16 મંત્રોની રચના કરી છે. કેદારખંડ પ્રમાણે તેઓ આયુર્વેદ અને ચિકિત્સાશાસ્ત્રના પણ વિદ્વાન હતા.

અત્રિઃ- સપ્તર્ષિઓમાં એક ઋષિ અત્રિ ઋગ્વેદના પાંચમા મંડળના મોટાભાગના સૂત્રોના ઋષિ હતા. તેઓ ચંદ્રવંશના પ્રવર્તક હતા. મહર્ષિ અત્રિ આયુર્વેદના આચાર્ય પણ હતા.

આગળ વાંચો અન્ય ઋષિઓ વિશે....

નર અને નારાયણઃ- ઋગ્વેદના મંત્ર દ્રષ્ટા આ ઋષિ ધર્મ અને માતામૂર્તિ દેવીના પુત્ર હાત. નર અને નારાયણ બંને ભાગવત ધર્મ તથા નારાયણ ધર્મના મૂળ પ્રવર્તક હતા.

પરાશરઃ- ઋષિ વશિષ્ઠના પુત્ર પરાશર કહેવાય, જે પિતાની સાથે હિમાલયમાં વેદમંત્રોના દ્રષ્ટા બન્યા. તેઓ મહર્ષિ વ્યાસના પુત્ર હતા.

ભારદ્વાજઃ- બૃહસ્પતિના પુત્ર ભારદ્વાજને યંત્ર સર્વસ્વ નામના ગ્રંથની રચના કરી હતી, જેમાં વિમાનનું નિર્માણ, પ્રયોગ તથા સંચાલનના સંબંધમાં વિસ્તારપૂર્વક વર્ણન છે. તેઓ આયુર્વેદના ઋષિ હતા તથા ધન્વંતરી તેમના શિષ્ય હતા.

24.6.14

તમારો મોબાઈલ નંબર ક્યાંક તમને નુકસાન તો નથી પહોંચાડી રહ્યો......................?

Your Mobile Number Can Change Your Life Make Lucky Number Your Life


તમારો મોબાઈલ નંબર ક્યાંક તમને નુકસાન તો નથી પહોંચાડી રહ્યો......................?


રાજકીય ક્ષેત્રે ઝંપલાવવું હોય તો 3, 4 અને 8 અંકવાળો મોબાઈલ નંબરને સામેલ કરો
-રમત-ગમતમાં મેડલ જીતવા હોય તો 2, 6 અને 7 અંકોને પોતાના નંબરમાં સામેલ કરો
-રચનાત્મક કામોમાં આગળ વધવું હોય તો 1, 3 અને 9 નંબરને મોબાઈલ નંબરમાં સામેલ કરો

શું તમને ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમારો મોબાઈલ નંબર પણ તમારી કિસ્મતને પ્રભાવિત કરી શકે છે? જો અત્યાર સુધી તેની ઉપર તમે વિચાર ન કર્યો હોય તો હવે એકવાર જરૂર આ વિશે વિચારી જો જો કારણ કે જે પ્રકારે ગ્રહ નક્ષત્રોનો પ્રભાવ આપણી ઉપર પડે છે એ જ રીતે અંક પણ આપણા વ્યક્તિત્વ અને ભાગ્યને પ્રભાવિત કરે છે.

1 થી 9 નંબર સુધી જે અંક તમારી જન્મદિનની તારીખનો હોય તેને તમે પોતાના મોબાઈલ નંબરનો ભાગ બનાવીને અંકોની સાથે સંતુલિત કરો. એ અંક જે તમારી જન્મ-કુંડળીમાં એકથી વધુ વાર આવે છે, તમે મોબાઈલ નંબર પસંદ કરતી વખતે તેનાથી બચવું જોઈએ. આથી જો જન્મ-દિવસની તારીખ 2 એપ્રિલ 1987 છે(સરવાળો આવે 31, 3+1=4), તેનો અર્થ એ છે કે તમારા મોબાઈલ નંબરનો સરવાળો અંક 4 બેવાર નહીં આવવો જોઈએ.

આગળ આપેલ વાંચો કેવી રીતે અસર કરે છે તમારો મોબાઈલ નંબર....

અંક-1- એક વ્યક્તિ જેના મોબાઈલ નંબરના સરવાળામાં અંક 1 આવતો હોય તો તે વધુ વાતોડિયો બનશે, એ હદ સુધી કે તે પોતાના બોસની સાથે પોતાના સંબંધો બગાડીને પોતાની નોકરી ખોઈ શકે છે.

અંક-2- અંક-2 વાળા વ્યક્તિ પોતાના સંબંધો તરફથી વધુ અપેક્ષાઓ રાખે છે, જેના લીધે તેઓ નુકસાન પહોંચાડતા અનેક વ્યક્તિઓ સામે નબળા પડી જાય છે. ડિમાન્ડ વધુ ન કરો જેથી વધુ દુઃખી ન થવું પડે.

અંક-3- તમારા મોબાઈલ નંબરમાં 3 વધુ પ્રમાણમાં આવતો હોય તો તે તમારી રચનાત્મકતા એટલી વધી જશે કે તમે પોતાના પરિવાર પ્રત્યે લાપરવાહ બની જશો.

અંક-4- અંક 4 વધુ પ્રમાણમાં આવતો હોય તો તમને આ નંબર વધુ અતિ વિશ્લેષણાત્મક વ્યક્તિ બનાવી દેશે.

અંક-5- જો તમારા મોબાઈલ નંબરનો સરવાળામાં અંક 5 વધુ પ્રમાણમાં હોય તો તમે પોતાના વ્યવસાય માટે જે પણ ક્ષેત્ર પસંદ કરશો તેમાં સંતુલન બનાવી રાખવામાં તમે નિષ્ફળ રહી શકો છો.

અંક-6- અંક-6 શુક્રનો અંક છે, એટલા માટે અંક 6 તમારા માટે ઘણી નવી તકો લાવશે પરંતુ તમે તેનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહેશો.

અંક-7-તમારા નંબરમાં સાત નંબરનો અતિરેક વારંવાર હોય તો તમારા રુમાની(રોમાન્ટિક) સંબંધોને અસ્થિર બનાવે છે.

અંક-8- અંક-8નો અતિરેક તમને અતિશય આચોલક બનાવી દે છે.

અંક-9-અંક-9નો અતિરેક તમને માત્ર સકારાત્મક પરિણામ સારું ફળ અંક 9માં જ મળશે તે તમને પરોપકારી બનાવે છે. પરંતુ તેની કિમત બદલામાં ચુકવવી પડે છે.

તમારે કયો નંબર પસંદ કરવો જોઈએઃ-

મોબાઈલ નંબરનું યોગ્ય સંયોજન પસંદ કરી તમે પસંદ કરેલ કેરિયરને સફળ બનાવો. જો તમે એકેડેમિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવા માગતા હો તો 4, 9 અંકને તમારા મોબાઈલમાં વધુ સામેલ કરો. જો તમે પોતાના રચનાત્મક સર્જનને વધારવા માગતા હો તો અંક 1, 3 અને 9ને અંકને જરૂર સામેલ કરો.

જો તમે રાજકીય ક્ષેત્રે ઝંપલાવવા માગતા હો તો ખાસ કરીને 3, 4 અને 8 અંકોને સામેલ કરો. જે ખેલાડીઓ રમત-ગમત ક્ષેત્રે મેડલ જીતવા માગતા હોય તેમને 2, 6 અને 7 અંકોને પોતાના અંકમાં જોડવો જોઈએ.

16.12.13

હરસ-મસાની અસહ્ય પીડાને ઓપરેશન વિના જ દૂર કરશે આ 'દેશી દવા'....

Know The Ayurveda Upchar For Piles Problem

હરસ-મસાની અસહ્ય પીડાને ઓપરેશન વિના જ દૂર કરશે આ 'દેશી દવા'...........


કેટલીક સમસ્યાઓ અને રોગો એવા હોય છે જે કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં અને આ સમસ્યાઓ અને રોગો આજકાલની જીવનશૈલી અને ખાનપાનની દેન છે. આપણી બેદરકારીભરી લાઈફસ્ટાઈલ જ અનેક રોગોને નોતરે છે.

આવા જ કેટલાક રોગોમાં સમાવેશ થાય છે હરસ-મસાનું. આ સમસ્યા મોટાભાગે પેટની રગબડ, અપચો, કબજિયાતને કારણે ઉદભવતી હોય છે. જેનું યોગ્ય સમયે નિદાન ન કરવામાં આવે તો તે ગંભીર સમસ્યા બની જતું હોય છે અને ઓપરેશન વડે તેની સારવાર કરાવી પડે છે. જેથી આજે અને આયુંર્વેદના ખજાનામાંથી તમારા માટે હરસ-મસાની સમસ્યાને કાયમ માટે દૂર કરતાં રામબાણ દેશી ઈલાજ લઈને આવ્યા છે.

આગળ જાણો હરસ-મસાને નાબૂદ કરતાં સચોટ ઉપચાર વિશે..........

ધાણાને રાત્રે પલાળી રાખી સવારે ખુબ મસળીને તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાં પડતું લોહી બંધ થઈ જાય છે અને રાહત મળે છે.

- જીરાને વાટી તેની લુગદી કરી બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલા અને ખુબ દુઃખતા મસા અંદર જતા રહે છે અને પીડા દૂર થાય છે.

- જો તમે હરસ-મસાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો સુંઠનું ચુર્ણ છાશમાં નાંખીને પીવાથી હરસ-મસા જડથી દૂર થાય છે.

- સવારે નરણે કોઠે એક મુઠી જેટલાં કાળા તલ અને થોડી સાકર સાથે ખુબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થઈ જાય છે.

કોથમીરને વાટી ગરમ કરી પોટલી બાંધી મસાની જગ્યાએ શેક કરવાથી મસાની પીડા દૂર થાય છે અને લટકતા મસા પણ બેસી જાય છે.

- આ સિવાય ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને પીડા દૂર થાય છે.

ગરમ દૂધ સાથે 1-2 ચમચી દીવેલ પીવાથી હરસની પીડા મટે છે અને ગુદા પર થતા ચીરા પણ દૂર થાય છે.
કોકમની ચટણી દહીંની મલાઈ સાથે ખાવાથી હરસ મટે છે.

- સૂકા હરસ થયા હોય તો છાસમાં ગોળ નાંખીને અને લોહી પડતા મસા હોય તો છાસમાં ઈન્દ્રજવ નાંખીને પીવાથી સમસ્યામાં તરત ફાયદો થાય છે.

કોકમના ફુલનું ચુર્ણ દહીંની મલાઈ સાથે મિક્ષ કરી થોડુંક ગરમ કરી દિવસમાં ત્રણવાર ખાવાથી મસામાં પડતું લોહી બંધ થાય છે.

- સુંઠ, જીરૂં અને સિંધવનું ચુર્ણ દહીંના મઠામાં મેળવી જમ્યા પછી લેવાથી હરસ-મસાની સમસ્યા દૂર થાય છે.

એક ચમચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ-મસામાં તરત આરામ મળે છે. ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થઈ જાય છે.

- જીરાને શેકીને તેમાં સરખેભાગે કાળા મરી તથા સિંધવ મેળવીને ચુર્ણ બનાવી જમ્યા પછી છાશ સાથે લેવાથી મસા મટે છે.

મીઠા લીમડાના પાનને પાણી સાથે લેવાથી હરસ-મસાની તકલીફ દૂર થઈ જાય છે. કળથીના લોટની પાતળી રાખ પીવાથી હરસ-મસા દૂર થાય છે.

- હળદરનો ગાંઠિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સુકવી ગાયના ઘીમાં પીસી હરસ-મસા પર લેપ લગાડવાથી હરસ-મસા નરમ પડી જાય છે અને દુખાવો તરત જ દૂર થઈ જાય છે.

नीम के फायदे (Benefits Of Neem):-

नीम के फायदे (Benefits Of

Neem):-

1. नीम के पत्तों को दही में पीसकर लगाने से दाद
ठीक हो जाते हैं।
2. गठिया रोग से परेशान लोगों को नीम के तेल
को गर्म करके मालिश करने से जोड़ों के दर्द में आराम
मिलता है।
3. नीम एक बेहतरीन हेयर कंडीशनर भी होता है , नीम
की पत्तियों को पानी में उबालने के बाद
इसे पीस कर पेस्ट बना लें। अब इस नीम के पेस्ट में शहद
मिलाकर इस पेस्ट को बालों में लगाने से
रूसी की समस्या खत्म होती है और बाल बहुत
ही मुलायम और चमकीले भी हो जाते हैं।
4. यदि आप फोड़े और फुंसियों की समस्या से
बचना चाहते है तो नीम के पत्ते, छाल और नीम के
फलो (निबौलियों) को बराबर मात्रा में लेकर पीस
लें, अब इस पेस्ट को त्वचा पर लगाने से फोड़े
−फुसियां तथा घाव जल्दी ठीक हो जाते हैं।
5. नीम की दातुन का इस्तेमाल दांतों को साफ़ करने
के लिए करते हैं, जो दाँतों को स्वस्थ और मजबूत रखने में
बहुत मदद करती है।
6. नीम की छाल के काढ़े में धनिया और सौंठ
का पाउडर मिलाकर पीने से मलेरिया में
फायदा होता है।
7. नीम की पत्तियां चबाने से खून साफ होता है और
त्वचा सम्बंधी बीमारियाँ दूर हो जाती है।
8. महाराष्ट्र में भारतीय नव वर्ष यानी गुड़ी पड़वा के
दिन नीम के सेवन का विशेष महत्व है।
ऐसा कहा जाता है कि गुडी पड़वा के दिन नीम
की पत्तियाँ खाने से साल भर के लिए सभी प्रकार
रोग दूर हो जाते हैं।
9. नीम की सूखी पत्तियों को जलाकर रात को धुआं
करने से मच्छर मर जाते हैं और
मलेरिया जैसी बीमारी का कोई
खतरा नही रहता है।
10. खुजली व त्वचा रोगों में नीम
काफी फायदा पहुंचाता है। नीम
की पत्तियों को पानी में उबालकर फिर
पानी को ठंडा करके नहाने से खुजली व त्वचा के
रोगों मे लाभ मिलता है।

मुंह के छालों को जल्दी से खत्म कर देते हैं ये घरेलू नुस्खे -----

मुंह के छालों को जल्दी से खत्म कर देते हैं ये घरेलू नुस्खे -----

___________________________________________________

मुंह के छाले एक ऐसी समस्या है जो बढ़ जाए तो खाना-पीना सब मुश्किल हो जाता है।मुंह के छाले गालों के अंदर और जीभ पर होते हैं। इनमें बहुत तेज दर्द होता है। असंतुलित आहार, पेट में दिक्कत, पान-मसालों का सेवन छाले का प्रमुख कारण है। इस समस्या में दवा से जल्दी असर घरेलू नुस्खे करते हैं।

-जीभ पर छाले होने पर दो केले दही के साथ सुबह सेवन करें।

- शहतूत का शर्बत एक चम्मच एक कप पानी में मिलाकर गरारे करने से लाभ होता है।

- तुलसी और चमेली के पत्ते चबाने से छाले ठीक हो जाते हैं।

- मुंह में छाले होने पर करेले के रस से कुल्ला करना चाहिए।

- मुंह में जहां छाले हों, चमेली के पत्तें को चबाकर रखें, दो मिनट बाद थूक दें।

- एक चम्मच पिसी हुई हरड़ रोज रात को गर्म दूध या गर्म पानी से फांक लें। शहद में पिसी हुई बारीक हरड़ मिलाकर छालों पर लगाएं।

- नींबू को गर्म पानी में निचोड़कर कुल्ले करें। छालों को ठीक करने हेतु अत्यधिक मात्रा में नींबू का सेवन करें।

- तुमरु के बीज जीभ पर रखने से ठंडक लगती है। थोड़ी देर सनसनाहट होती है फिर लार निकलती है और दर्द बंद हो जाता है। इन बीजों को बारीक पीस कर छालों पर डालें। थोड़ी देर बाद थूक दें। ऐसा तीन बार रोज करें।

11 Miraculous Things That Attract Money, 1 Place In The House પૈસાને આકર્ષે છે આ 11 ચમત્કારી વસ્તુઓ, કોઈપણ 1 ઘરમાં રાખો...

11 Miraculous Things That Attract Money, 1 Place In The House

પૈસાને આકર્ષે છે આ 11 ચમત્કારી વસ્તુઓ, કોઈપણ 1 ઘરમાં રાખો..........


ધન પ્રાપ્તિની કામના દરેક વ્યક્તિને હોય છે. પરંતુ એવા બહુ ઓછા લોકો હોય છે જેમની આ કામના પૂર્ણ થાય છે. તંત્રશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છેજેને ઘરમાં રાખવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે વસ્તુઓ ધનને પોતાની તરફ આકર્ષે છે. જેથી આજે અમે તમને એવી જ કેટલીક તંત્ર વસ્તુઓ વિશે જણાવવાના છે જેને ઘરમાં રાખવાથી થશે છપ્પર ફાડ ધનવર્ષા અને ચમકી જશે તમારું કિસ્મત.

આ તંત્ર વસ્તુઓ વિશે જાણવા આગલ ...........

કુબરે પ્રતિમા- ભગવાન કુબેર યશ અને ગંધર્વોના સ્વામી છે. આ જ સમસ્ત સંસારમાં ધનની રક્ષા કરે છે. આની પ્રતિમા ઘરની ઉત્તર દિશામાં રાખવી જોઈએ. આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે જ્યાં તેમની પ્રતિમા મૂકી ત્યાં યોગ્ય સફાઈ રાખવી. માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓએ પ્રતિમાને હાથ ન લગાવવું.

લઘુ નારિયેળ- આ સામાન્ય નારિયેળ કરતાં થોડું નાનું હોય છે. તંત્ર-મંત્રમાં તેનું ખાસ મહત્વ છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. અર્થાત્ દેવી લક્ષ્મીનું ફળ. આની વિધિસર પૂજા કરી લાલ કપડાં બાંધીને એવા સ્થાન પર મૂકવલું જોઈએ જ્યાં કોઈની નજર ન પડે. આ ઉપાય કરવાથી મા લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે.

પારાની લક્ષ્મી મૂર્તિ- પારાથી નિર્મિત મૂર્તિને વિશેષ માનવામાં આવે છે. ઘરમાં પારાથી બનેલી લક્ષ્મી મૂર્તિ રાખવાથી લાભ થાય છે. આ મૂર્તિની સ્થાપના ઘરના પૂજા સ્થાન પર કરીને રોજ તેની પૂજા કરવી જોઈએ

કોડી- આ સમુદ્રમાંથી મળે છે આ બહુ સાધારણ હોય છે પરંતુ તે પ્રભાવશાળી હોય છે. લક્ષ્મીજી સમુદ્રમાંથી પેદા થયા છે અને આ પણ સમુદ્રમાંથી મળે છે. કોડીમાં ધનને આકર્ષિત કરવાનો પ્રાકૃતિક ગુણ હોય છે. આને ધન સ્થાન પર રાખવું બહુ શુભ માનવામાં આવે છે.

મોતી શંખ- મોતી શંખ એક દુર્લભ પ્રજાતિનો શંખ છે. તંત્રશાસ્ત્ર મુજબ આ શંખ બહુ ચમત્કારી માનવામાં આવે છે. આ દેખાવમાં બહુ સુંદર હોય છે. આને ઘરમાં રાખવાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે અને પરિવાર વચ્ચે પ્રેમ બન્યો રહે છે.

ચાંદીની લક્ષ્મી-ગણેશ મૂર્તિ- ચાંદીની લક્ષ્મી-ગણેશ મૂર્તિ ઘરમાં પૂજા સ્થાને રાખી દરરોજ તેની પૂજા કરવાથી ધનમાં ક્યારેય કમી નથી આવતી અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

શ્રીયંત્ર- યંત્રશાસ્ત્રમાં શ્રીયંત્રની વિશેષ મહિમા જણાવવામાં આવી છે. આને યંત્રરાજની ઉપાધિ આપવામાં આવી છે. આ યંત્રથી ધન વૃદ્ધિ, ધન પ્રાપ્તિ, દેવા સંબંધી ધન પ્રાપ્ત કરવા, લોન, લોટરી, સટ્ટો વગેરે દ્વારા ધન પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આની સ્થાપના ઘરના પૂજા ઘરમાં કરવી જોઈએ.

લક્ષ્મીજીની ચરણ પાદુકાઓ- મા લક્ષ્મીની ચાંદીમાં બનેલી ચરણ પાદુકાઓ ધન સ્થાન પર એ રીતે રાખવી કે જેની દિશા ધન સ્થાન તરફ રહે. જેથી લક્ષ્મી હમેશા તમારા ધન સ્થાન પર નિવાસ કરશે અને ઘરમાં હમેશા ધન સુખ રહેશે.

કમળ કાકડી- કમળ કાકળી કમળમાંથી નિકળનારું એક બી છે. મા લક્ષ્મી કમળ પર બેસે છે. જેથી આ બીયાને બહુ ચમત્કારી માનવામાં આવે છે. આને પૂજા સ્થળ પર રાખવાથી મા લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે અને ધન સંબંધી પરેશાનીઓ દૂર થાય છે.

દક્ષિણાવર્તી શંખ- તંત્ર-મંત્રમાં દક્ષિણાવર્તી શંખનો વિશેષ મહત્વ છે. આને ઘરમાં પૂજા સ્થળ અને તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજી સ્વયં તેનીથી આકર્ષાય છે અને રંક પણ રાજા બની જાય છે. આ બહુ ચમત્કારી ઉપાય છે

એકાક્ષી નારિયેળ- આ નારિયેળનો એક પ્રકાર છે. આની ઉપર આંખ જેવો એક નિશાન હોય છે. જેથી તેને એકાક્ષી નારિયેળ કહેવામાં આવે છે. લક્ષ્મી પૂજામાં એકાક્ષી નારિયેળ અથવા સમુદ્રી નારિયેળની પૂજા કરી અને તિજોરીમાં તેને રાખવાથી નુકસાન નહીં થાય અને સમૃદ્ધિ આવશે.

1 મહાચમત્કારી મંત્રઃ મૃત્યુને આપે છે માત,ગરીબ પણ થાય છે માલામાલ

Astrology Solution Mantra Mahamrutunjay Shiv Mantra

1 મહાચમત્કારી મંત્રઃ મૃત્યુને આપે છે માત,ગરીબ પણ થાય છે માલામાલ


આપણા જીવનની કોઈ પણ સમસ્યા હોય, ગમે તેવી બીમારી હોય, ગમે તેવું કાર્ય હોય, શાસ્ત્રોમાં બધા માટે ચમત્કારી ઉપાય જણાવાયા છે. અહીં જાણો એવો જ મહાચમત્કારી ઉપાય, જેનાથી મૃત્યુ પણ ભાગે છે ઊભી પૂંછડીયે, ભયંકર બીમારીથી પણ છૂટકારો મેળવી શકાય છે, કોઈ દરિદ્ર પણ માલામાલ થઈ શકે છે...

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવની ઈચ્છા માત્રથી જ આ સૃષ્ટિની રચના થઈ છે. શિવપુરાણમાં મહાદેવનો એક એવો ચમત્કારી મંત્ર જણાવાયો છે, જેને જપવાથી જ મૃત્યુની ક્ષણે પહોંચનારો વ્યક્તિ પણ ફરીથી સ્વસ્થ થઈ શકે છે.

આ મંત્રથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. તેના જપ માટેના બધા નિયમો અને વિધિ-વિધાનનું પાલન કરવું જરૂરી હોય છે.

આગળ જાણો આ મંત્ર કયો છે અને તેના જાપ કરવાના વિધિ-વિધાન શું છે...

મંત્ર -

- શિવપુરાણમાં જણાવાયું છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર આ મંત્રના માત્ર જપથી જ બધી બીમારીઓ અને કષ્ટોનું નિવારણ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુની ક્ષણો પહોંચી ગયો હોય અને તેના નામે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે તો તે ફરીથી સ્વસ્થ થઈ શકે છે.
महामृत्युंजय मंत्र: ऊँ त्र्यम्बकं यहामहे सुगन्धिं पुष्टिवद्र्धनम्।
उर्वारुकमिव बन्धनान्मुत्योर्मुक्षीय माऽमृतात्।

કેવી સમસ્યાનો ઉકેલ આપે છે આ મંત્ર, આગળ વાંચો....

કેવી સમસ્યાનો ઉકેલ આપે છે -

- જો કોઈ વ્યક્તિ ભવિષ્યમાં આવનારી આપત્તિથી બચવા માંગે છે, કોઈ જ્યોતિષીય દોષનો ઉપચાર કરવા ઈચ્છે છે, પૈસાની તંગીનું નિવારણ કરવા ઈચ્છે છે, લાંબું આયુષ્ય જીવવા ઈચ્છે છે તો તેને મહામૃત્યુંજય મંત્રનો જપ કરવો જોઈએ કે કોઈ બ્રાહ્મણથી મંત્ર જપ કરવું જોઈએ.

- શાસ્ત્રો અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે દેવતા અને દાનવોની વચ્ચે યુદ્ધ થયું હતું. આ અસુરોના ગુરુ શુક્રાચાર્યએ મરી ગયેલા બધા દૈત્યને આ મંત્રના પ્રભાવથી પુનર્જિવિત કર્યા હતા. આથી આ મંત્રમાં એટલો પ્રભાવ છે કે તે મૃત્યુને પણ ટાળી શકે છે.

તમારી સમસ્યાના ઉકેલને સિદ્ધ કરવા મંત્રની જપ વિધિ જાણો આગળ...

મંત્રની જપ વિધિ -

- મહામૃત્યુંજય મંત્રનો જપ વિધિ પૂર્વક કરવો જોઈએ. તેના માટે કોઈ બ્રાહ્મણ સાથે પરામર્શ કરી શકાય છે. આ મંત્રનો જપ કોઈ અન્ય વ્યક્તિ માટે પણ કરી શકાય છે અને કોઈ બીજા વ્યક્તિ આપણા માટે મંત્ર જપ કરી શકે છે. આ મંત્રના જાપની સંખ્યા ઓછામાં ઓછા 108 જરૂર હોવી જોઈએ.

- મંત્ર જપના સમયે કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. મંત્ર જપ કરવા માટે સ્વચ્છ તથા સફેદ રંગના કપડા પહેરશો તો આ શ્રેષ્ઠ રહેશે. આ ઉપરાંત કુશનું આસન હોવું જોઈએ. મંત્ર જપની સંખ્યા ધ્યાન રાખવા માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવી જોઈએ. મંત્રનો જપ કોઈ શાંત અને પવિત્ર સ્થાન પર કરવું શ્રેષ્ઠ ફળ આપનાર રહે છે.

સંકલ્પ વિધિ જાણો આગળ....

સંકલ્પ વિધિ -

ऊँ हौं जूं स: भूर्भव: स्व: ऊँ त्र्यम्बकं यहामहे सुगन्धिं पुष्टिवद्र्धनम्।
उर्वारुकमिव बन्धनान्मुत्योर्मुक्षीय माऽमृतात्। ऊँ भूर्भव: स्व स: जूं हौं ऊँ।।

- આ પ્રકારે આ મંત્ર અને વધારે પ્રભાવશાળી થઈ જાય છે.

- મહામૃત્યુંજય મંત્ર જપ પ્રારંભ કરવાથી પૂર્વ સંકલ્પ લેવી જોઈએ. તેના માટે સર્વપ્રથમ મહાદેવનું ધ્યાન કરો તેના પછી સંકલ્પ લો કે હું (જપ કરનાર વ્યક્તિ આપનું નામ બોલો) મહામૃત્યુંજય મંત્રનો જાપ (પોતાના માટે કે કોઈ બીજા વ્યક્તિ માટે કરી રહ્યા હોય તો તેનું નામ લો.) કે બીમારી વ્યક્તિની બીમારી દૂર કરવા કે કોઈ સમસ્યા દૂર કરવા માટે આ જપ કરી રહ્યો છું. હે મહાદેવ મારી પ્રાર્થનાનો સ્વીકાર કરી મનોકામના પૂર્ણ કરો.

આગળ વાંચો શિવજીને પ્રસન્ન કરવાની પૂજા વિધિ.....
શિવજીને પ્રસન્ન કરવાની પૂજા વિધિ -

- બ્રાહ્મમુહૂર્તમાં ઊઠો, બધા નિત્ય કર્મોથી પવિત્ર થઈ સફેદ આરામદાયક વસ્ત્ર ધારણ કરો.

- મંત્ર જપ માટે કોઈ સ્વચ્છ અને પવિત્ર સ્થાનની પસંદગી કરો. કોઈ મંદિરમાં પણ આ મંત્ર જપ કરી શકાય છે. જો ઘરમાં મંત્ર જપ કરી રહ્યા છે તો તમારી સામે શિવલિંગ કે શિવજીની મૂર્તિ કે ચિત્ર જરૂર રાખો.

- શિવજીનું વિધિ-વિધાનથી પૂજન કરો, સંકલ્પ કરો અને મનને ખોટી વાતોમાં ભટકવા ન દો, મહાદેવ તરફ ધ્યાન લગાવો.

- જ્યાં સુધી મંત્ર જપ ચાલવાનું છે, ત્યાં સુધી દીપ-ધૂપ અને અગરબત્તી પણ ચાલું રાખવું જોઈ. આ વાતનું વિશેષ ધ્યાન રાખો.

- જપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ રહે છે.

- તેની સાથે જ પૂજનમાં રાખી જાણનારી સમસ્ત સામાન્ય સાવધાનીઓનું ધ્યાન રાખો.

23.11.13

સપ્તાહમાં એકવાર જરૂર જાઓ સાંઈ મંદિર, થઈ જશો માલામાલ.......

Parampara Shirdi Ke Sai Baba

સપ્તાહમાં એકવાર જરૂર જાઓ સાંઈ મંદિર, થઈ જશો માલામાલ................


સાંઈબાબાની આરાધના માટે ગુરૂવારનું વિશેષ મહત્વ રહેલું છે. ગુરૂવારના દિવસે સાંઈ મંદિરમાં ભક્તોનો મેળાવડો લાગે છે. શાસ્ત્રો મુજબ ગુરૂવાર ગુરૂની પૂજા કરવાનો દિવસ છે અને એટલે જ લોકો સાંઈબાબાને પોતાનો ગુરૂ અને ઈષ્ટદેવ માને છે. આ લોકો માટે ગુરૂવાર બહુ મહત્વપૂર્ણ દિવસ હોય છે. 

આગળ આપેલી તસ્વીરોમાં જાણો સાંઈબાબાની પૂજાથી જોડાયેલી કેટલીક ખાસ વાતો અને સ્વસ્થ જીવન માટે વિશેષ ઉપાય...

વિશેષ- આગળ જુઓ સાંઈ બાબાની કેટલીક દુર્લભ તસ્વીર , એવું માનવામાં આવે છે કે આ સાંઈબાબાની અસલી તસ્વીર છે...

જે લોકો સાંઈબાબા પ્રત્યે ઊંડી આસ્થા રાખે છે તેવા લોકોએ બાબાનું વિશેષ પૂજન કરવું જોઈએ. આ સાથે સાંઈને ફળ પણ અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ મંદિરમાં જ ફળના પ્રસાદ અન્ય ભક્તોને આપવું. એવું માનવામાં આવે છે કે આ ફળ આપવાથી ભક્ત સ્વસ્થ અને નિરોગી રહે છે. તેની બધી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. જે લોકો નિયમિત રીતે ફળ પ્રસાદ અન્યોને આપે છે તે સદાય સ્વસ્થ રહે છે.

સાંઈ બાબાનું સંપૂર્ણ જીવન બધાની પરેશાનીઓ દૂર કરવા અને બધાની મનોકામના પૂર્ણ કરવામાં જ વિત્યું છે. એવું માનવામાં આવે છે કે બાબા આજે પણ પોતાના ભક્તોને બધી સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે અને બધાની ઈચ્છાઓને પુરી કરે છે. સબકા માલિક એક, આ સૂત્રને કારણે બધા ધર્મના લોકો સાંઈબાબામાં અટૂટ આસ્થા રાખે છે.

શિરડીના સાંઈબાબાના ભક્ત દુનિયાભરમાં ફેલાયેલા છે. બાબાના ચમત્કારની કેટલીક કથાઓ પ્રચલિત છે. જેથી મોટાભાગના ભક્ત પોતાના ઘરમાં સાંઈબાબાની મૂર્તિ અથવા ફોટો રાખે છે.
બાબાના જન્મથી સંબંધમાં કોઈ સટીક અને સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. સાંઈના બધાં ચમત્કારોનો રહસ્ય તેમના સિદ્ધાંતોમાં મળે છે. તેમણે કેટલાક એવા સૂત્ર આપ્યા છે જેને જીવનમાં અનુસરીને જીવન સફળ બનાવી શકાય છે. આપણે તે સૂત્રોને માત્ર ઊંડાણથી સમજવાની જરૂર છે.

સાંઈ બાબા પોતે પણ શક્તિ સંપન્ન હોવા છતાં તેમણે ક્યારેય પોતાના અગંત સ્વાર્થ માટે તેનો ઉપયોગ કર્યો નથી. બધા સુખ પામવાની ક્ષમતા હોવા છતાં તેમણે હમેશાં સાદું જીવન જીવતા રહ્યા અને લોકોને પણ આવું જીવન જીવવાની પ્રેરણા આપી.સાંઈ બાબા શિરડીમાં એક સામાન્ય વ્યક્તિની જેમ જ રહેતા હતા.

બિલીપત્રના આ અચૂક ચમત્કારી ઉપાય વધારે છે રૂપિયા અને પુણ્ય

Easy Steps With Using Bilvapatra Increase Wealth And Alms-Deed

બિલીપત્રના આ અચૂક ચમત્કારી ઉપાય વધારે છે રૂપિયા અને પુણ્ય


સનાતન ધર્મમાં સૌથી પ્રાચીન ધર્મગ્રંથ વેદોમાં ભગાવન શિવનું સ્વરૂપ પણ બતાવ્યું છે. વેદ, પ્રકૃતિ રૂપ ઈશ્વરની અપાર મહિમા અને શક્તિઓને ઊજાગર કરે છે. એ રીતે એવું માનવામાં આવે છે કે પ્રકૃતિના કણ-કણમાં શિવ રૂપ જ છે. આ કડીમાં ખાસ કરીને બિલીપત્ર સાક્ષાત શિવ જ રૂપમાં પૂજનીય છે.

શિવપુરાણમાં તો બિલીપત્રની જડમાં બધા તીર્થ સ્થાન માનવામાં આવ્યા છે. બિલીપત્રની પૂજા શિવ ઉપાસના માનીને અનેક દેવતાઓન પૂજાનું પુષ્ય પણ આપનારી છે. ખાસ કરીને હિન્દુ ધર્મ પરંપરાઓમાં સોમવારે ભગવાન શિવની ઉપાસનાની શુભ ઘડીમાં બિલીવૃક્ષની પૂજાના અચૂક ઉપાય સાંસારિક જીવનની અનેક ઈચ્છાઓ પૂરી કરનારા છે.

આગળ જાણો શિવપુરાણમાં બતાવેલ બિલીવૃક્ષ પૂજાના આ ખાસ ઉપાય ધન અને પુણ્ય વધારવાની સાથે જ કંઈ કંઈ મુરાદોનો પૂરી કરે છે.....

શિવવૃક્ષની નીચે શિવલિંગ પૂજા થી બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે.

-બિલીની જડમાંથી જળ પોતાના માથા પર લગાવવાથી બધા તીર્થોની યાત્રાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

ગંધ, ફૂલ, ધતૂરાથી બિલિપત્રની જડની પૂજા કરે છે, તેને સંતાન અને બધા સુખ મળે છે.

-બિલીવૃક્ષના પત્રોથી પૂજા કરવાથી બધા પાપોથી મુક્તિ મળી જાય છે.

બિલીના થડની પાસે કોઈ શિવ ભક્ત ઘી સહિત અન્ન કે ખીર દાન કરે છે, તે ક્યારેય પણ ધનહીન કે દરિદ્ર નથી થતો. કારણ કે શ્રીવૃક્ષના રૂપમાં બીલી ગણવામાંઆવે છે. અર્થાત્ દેવી લક્ષમીનો વાસ હોય છે. એટલા માટે બિલીપત્ર વૃક્ષની પૂજા શિવનું સ્મરણ ધનકુબેર પણ બનાવવા માટે મંગળકારી ઉપાય માનવામાં આવે છે.

પૂજામાં આ 11 વાતો ધ્યાન ન રાખી, તો નહીં મળે પૂજાનું ફળ!

Religion Knowledge: The Worship Is Important For All Involved To Know These 11 Thingsપૂજામાં આ 11 વાતો ધ્યાન ન રાખી, તો નહીં મળે પૂજાનું ફળ!

દેવી-દેવતાઓની પૂજા હિન્દુ ઘર્મનું અભિન્ન અંગ છે. પૂજાના અભાવમાં હિન્દુ ધર્મની કલ્પના પણ નથી કરી શકાતી. હિન્દુ ઘર્મમાં માનનાર દરેક વ્યક્તિ દરરોજ કોઈને કોઈ રૂપમાં ભગવાનનું સ્મરણ ચોક્કસ કરે છે. હિન્દુ ધર્મમાં પૂજા સંબંધિત અનેક વાતો કહેવામાં આવી છે પરંતુ જાણકારીના અભાવમાં ઘણા લોકો એ નથી જાણતા. આજે અમે તમને દેવી-દેવતાઓની પૂજા સાથે જોડાયેલી કેટલીક વાતો બતાવી રહ્યા છીએ તે તમે કદાચ ન જાણતા હોવ...

પૂજા સાથે સંબંધિત ખાસ વાતો જાણવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો....

પૂજા સાથે સંબંધિત ખાસ વાતો જાણવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો....
સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે. સુખની ઈચ્છા રાખનારા દરેક મનુષ્યએ દરરોજ આ પાંચ દેવોની પૂજા ચોક્કસ કરવી જોઈએ. કોઈપણ શુભ કાર્ય પહેલા તેની પૂજા ચોક્કસ કરવી અનિવાર્ય છે. 
શિવજીની પૂજામાં ક્યારેય પણ કેતકીના ફૂલોનો ઉપયોગ ન કરવો જોઈએ. સૂર્યદેવની પૂજામાં અગસ્ત્યના ફૂલ વર્જિત છે. ભગવાન શ્રીગણેશની પૂજામાં તુલસીના પાન ન ચઢાવવા જોઈએ.
સવારે સ્નાન કર્યા પછી જે મનુષ્ય દેવતાઓ માટે ફૂલ તોડી દેવતાઓને અર્પિતકરે છે, તેને દેવગણ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરે છે. વાયુપુરાણ પ્રમામે પણ જે વ્યક્તિ વગર સ્નાન કર્યે તુલસીના પાન તોડે છે અને તે દેવતાઓને અર્પિત કરે છે, એવી પૂજાને દેવતાઓ ગ્રહણ નથી કરતા.
દેવતાઓની પૂજામાં અનામિકા અંગળીથી ગંધ લગાવવાનું વિધાન આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. દેવતાઓનીપૂજા માટે ઘીનો દીવો પોતાની ડાબી તરફ અને તેલનો દીવો પોતાની જમણી તરફ રાખવો જોઈએ.
તંત્ર શાસ્ત્ર પ્રમાણે પૂજામાં દેવતાઓને ધૂપ, દીવો ચોક્કસ પ્રગટાવવો જોઈએ તથા નૈવધ(ભોગ) પણ જરૂર લગાવવો જોઈએ. દેવતાઓ માટે પ્રગટાવવામાં આવેલ દીવાનો પોતે ક્યારેય બુઝાવવો ન જોઈએ.
પૂજામાં વાસી ફૂલ, વાસી જળ અને પત્તાનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ શાસ્ત્રો પ્રમામે ગંગાજળ, તુલસીપત્ર, બિલીપત્ર અ કમળ કોઈપણ અવસ્થામાં વાસી નથી થતા.
લિંગાર્ચન ચંદ્રિકા પ્રમાણે ભગવાન સૂર્યની સાત, શ્રીગણેશની ત્રણ અને વિષ્ણુની ચાર અને શિવની ત્રણ પરિક્રમા કરવી જોઈએ. કેટલાક ગ્રંથો પ્રમાણે ભગવાન શિવની અડધી પરિક્રામ કરવાનો નિર્દેશ પણ છે.
-વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગના રેશમી વસ્ત્ર અર્પિત કરવા જોઈએ તથા શક્તિ અને સૂર્ય તથા ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગના વસ્ત્રો અર્પિત કરવા જોઈએ. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પિત કરવાનું વિધાન છે.
ભગવાન શિવને હળદર ન ચઢાવવા જોઈએ અને શંખથી શિવલિંગ ઉપર જળ ન ચઢાવવું જોઈએ. શાસ્ત્રો પ્રમામે આ બંને કર્મ શિવપૂજામાં નિષેધ છે. પૂજામાં એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે પૂજા સ્થળની સફાઈ દરરોજ કરો. પૂજાના સ્થળ ઉપર કચરો વગેરે જમા ન થવા દો.
પૂજા સ્થળ ઉપર કોઈ પસ્તી કે કોઈ વજનવાળી વસ્તુઓ ન રાખવી. સ્થળ ઉપર કાયમ પવિત્રતાનું ધ્યાન રાખવું- જેમ કે ચપ્પલ પહેરીને કોઈ સ્થાપના સ્થળ સુધી ન જાય, ચામડાનો બેલ્ટ કે પર્સ રાખીને કોઈ પૂજા ન કરે વગેરે
-શિવ મહાપુરાણ પ્રમાણે શ્રીગણેશને જે દૂર્વા ચઢાવવામાં આવે છે તે જડરહિત, બાર આંગળ લાંબી અને ત્રણ ગાઠોમાં બનેલી હોવી જોઈએ. એવી 101 કે 121 દૂર્વાથી ગણેશની પૂજા કરવો જોઈએ.
પૂજા સાથે સંબંધિત ખાસ વાતો જાણવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો....
સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે. સુખની ઈચ્છા રાખનારા દરેક મનુષ્યએ દરરોજ આ પાંચ દેવોની પૂજા ચોક્કસ કરવી જોઈએ. કોઈપણ શુભ કાર્ય પહેલા તેની પૂજા ચોક્કસ કરવી અનિવાર્ય છે. 
શિવજીની પૂજામાં ક્યારેય પણ કેતકીના ફૂલોનો ઉપયોગ ન કરવો જોઈએ. સૂર્યદેવની પૂજામાં અગસ્ત્યના ફૂલ વર્જિત છે. ભગવાન શ્રીગણેશની પૂજામાં તુલસીના પાન ન ચઢાવવા જોઈએ.
સવારે સ્નાન કર્યા પછી જે મનુષ્ય દેવતાઓ માટે ફૂલ તોડી દેવતાઓને અર્પિતકરે છે, તેને દેવગણ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરે છે. વાયુપુરાણ પ્રમામે પણ જે વ્યક્તિ વગર સ્નાન કર્યે તુલસીના પાન તોડે છે અને તે દેવતાઓને અર્પિત કરે છે, એવી પૂજાને દેવતાઓ ગ્રહણ નથી કરતા.
દેવતાઓની પૂજામાં અનામિકા અંગળીથી ગંધ લગાવવાનું વિધાન આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. દેવતાઓનીપૂજા માટે ઘીનો દીવો પોતાની ડાબી તરફ અને તેલનો દીવો પોતાની જમણી તરફ રાખવો જોઈએ.
તંત્ર શાસ્ત્ર પ્રમાણે પૂજામાં દેવતાઓને ધૂપ, દીવો ચોક્કસ પ્રગટાવવો જોઈએ તથા નૈવધ(ભોગ) પણ જરૂર લગાવવો જોઈએ. દેવતાઓ માટે પ્રગટાવવામાં આવેલ દીવાનો પોતે ક્યારેય બુઝાવવો ન જોઈએ.
પૂજામાં વાસી ફૂલ, વાસી જળ અને પત્તાનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ શાસ્ત્રો પ્રમામે ગંગાજળ, તુલસીપત્ર, બિલીપત્ર અ કમળ કોઈપણ અવસ્થામાં વાસી નથી થતા.
લિંગાર્ચન ચંદ્રિકા પ્રમાણે ભગવાન સૂર્યની સાત, શ્રીગણેશની ત્રણ અને વિષ્ણુની ચાર અને શિવની ત્રણ પરિક્રમા કરવી જોઈએ. કેટલાક ગ્રંથો પ્રમાણે ભગવાન શિવની અડધી પરિક્રામ કરવાનો નિર્દેશ પણ છે.
-વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગના રેશમી વસ્ત્ર અર્પિત કરવા જોઈએ તથા શક્તિ અને સૂર્ય તથા ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગના વસ્ત્રો અર્પિત કરવા જોઈએ. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પિત કરવાનું વિધાન છે.
ભગવાન શિવને હળદર ન ચઢાવવા જોઈએ અને શંખથી શિવલિંગ ઉપર જળ ન ચઢાવવું જોઈએ. શાસ્ત્રો પ્રમામે આ બંને કર્મ શિવપૂજામાં નિષેધ છે. પૂજામાં એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે પૂજા સ્થળની સફાઈ દરરોજ કરો. પૂજાના સ્થળ ઉપર કચરો વગેરે જમા ન થવા દો.
પૂજા સ્થળ ઉપર કોઈ પસ્તી કે કોઈ વજનવાળી વસ્તુઓ ન રાખવી. સ્થળ ઉપર કાયમ પવિત્રતાનું ધ્યાન રાખવું- જેમ કે ચપ્પલ પહેરીને કોઈ સ્થાપના સ્થળ સુધી ન જાય, ચામડાનો બેલ્ટ કે પર્સ રાખીને કોઈ પૂજા ન કરે વગેરે
-શિવ મહાપુરાણ પ્રમાણે શ્રીગણેશને જે દૂર્વા ચઢાવવામાં આવે છે તે જડરહિત, બાર આંગળ લાંબી અને ત્રણ ગાઠોમાં બનેલી હોવી જોઈએ. એવી 101 કે 121 દૂર્વાથી ગણેશની પૂજા કરવો જોઈએ.


પૂજામાં આ 11 વાતો ધ્યાન ન રાખી, તો નહીં મળે પૂજાનું ફળ!

Religion Knowledge: The Worship Is Important For All Involved To Know These 11 Things

પૂજામાં આ 11 વાતો ધ્યાન ન રાખી, તો નહીં મળે પૂજાનું ફળ!

દેવી-દેવતાઓની પૂજા હિન્દુ ઘર્મનું અભિન્ન અંગ છે. પૂજાના અભાવમાં હિન્દુ ધર્મની કલ્પના પણ નથી કરી શકાતી. હિન્દુ ઘર્મમાં માનનાર દરેક વ્યક્તિ દરરોજ કોઈને કોઈ રૂપમાં ભગવાનનું સ્મરણ ચોક્કસ કરે છે. હિન્દુ ધર્મમાં પૂજા સંબંધિત અનેક વાતો કહેવામાં આવી છે પરંતુ જાણકારીના અભાવમાં ઘણા લોકો એ નથી જાણતા. આજે અમે તમને દેવી-દેવતાઓની પૂજા સાથે જોડાયેલી કેટલીક વાતો બતાવી રહ્યા છીએ તે તમે કદાચ ન જાણતા હોવ...

પૂજા સાથે સંબંધિત ખાસ વાતો જાણવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો....

સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે. સુખની ઈચ્છા રાખનારા દરેક મનુષ્યએ દરરોજ આ પાંચ દેવોની પૂજા ચોક્કસ કરવી જોઈએ. કોઈપણ શુભ કાર્ય પહેલા તેની પૂજા ચોક્કસ કરવી અનિવાર્ય છે. 

શિવજીની પૂજામાં ક્યારેય પણ કેતકીના ફૂલોનો ઉપયોગ ન કરવો જોઈએ. સૂર્યદેવની પૂજામાં અગસ્ત્યના ફૂલ વર્જિત છે. ભગવાન શ્રીગણેશની પૂજામાં તુલસીના પાન ન ચઢાવવા જોઈએ.

સવારે સ્નાન કર્યા પછી જે મનુષ્ય દેવતાઓ માટે ફૂલ તોડી દેવતાઓને અર્પિતકરે છે, તેને દેવગણ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરે છે. વાયુપુરાણ પ્રમામે પણ જે વ્યક્તિ વગર સ્નાન કર્યે તુલસીના પાન તોડે છે અને તે દેવતાઓને અર્પિત કરે છે, એવી પૂજાને દેવતાઓ ગ્રહણ નથી કરતા.

દેવતાઓની પૂજામાં અનામિકા અંગળીથી ગંધ લગાવવાનું વિધાન આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. દેવતાઓનીપૂજા માટે ઘીનો દીવો પોતાની ડાબી તરફ અને તેલનો દીવો પોતાની જમણી તરફ રાખવો જોઈએ.

તંત્ર શાસ્ત્ર પ્રમાણે પૂજામાં દેવતાઓને ધૂપ, દીવો ચોક્કસ પ્રગટાવવો જોઈએ તથા નૈવધ(ભોગ) પણ જરૂર લગાવવો જોઈએ. દેવતાઓ માટે પ્રગટાવવામાં આવેલ દીવાનો પોતે ક્યારેય બુઝાવવો ન જોઈએ.

પૂજામાં વાસી ફૂલ, વાસી જળ અને પત્તાનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ શાસ્ત્રો પ્રમામે ગંગાજળ, તુલસીપત્ર, બિલીપત્ર અ કમળ કોઈપણ અવસ્થામાં વાસી નથી થતા.

લિંગાર્ચન ચંદ્રિકા પ્રમાણે ભગવાન સૂર્યની સાત, શ્રીગણેશની ત્રણ અને વિષ્ણુની ચાર અને શિવની ત્રણ પરિક્રમા કરવી જોઈએ. કેટલાક ગ્રંથો પ્રમાણે ભગવાન શિવની અડધી પરિક્રામ કરવાનો નિર્દેશ પણ છે.

-વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગના રેશમી વસ્ત્ર અર્પિત કરવા જોઈએ તથા શક્તિ અને સૂર્ય તથા ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગના વસ્ત્રો અર્પિત કરવા જોઈએ. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પિત કરવાનું વિધાન છે.

ભગવાન શિવને હળદર ન ચઢાવવા જોઈએ અને શંખથી શિવલિંગ ઉપર જળ ન ચઢાવવું જોઈએ. શાસ્ત્રો પ્રમામે આ બંને કર્મ શિવપૂજામાં નિષેધ છે. પૂજામાં એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે પૂજા સ્થળની સફાઈ દરરોજ કરો. પૂજાના સ્થળ ઉપર કચરો વગેરે જમા ન થવા દો.

પૂજા સ્થળ ઉપર કોઈ પસ્તી કે કોઈ વજનવાળી વસ્તુઓ ન રાખવી. સ્થળ ઉપર કાયમ પવિત્રતાનું ધ્યાન રાખવું- જેમ કે ચપ્પલ પહેરીને કોઈ સ્થાપના સ્થળ સુધી ન જાય, ચામડાનો બેલ્ટ કે પર્સ રાખીને કોઈ પૂજા ન કરે વગેરે

-શિવ મહાપુરાણ પ્રમાણે શ્રીગણેશને જે દૂર્વા ચઢાવવામાં આવે છે તે જડરહિત, બાર આંગળ લાંબી અને ત્રણ ગાઠોમાં બનેલી હોવી જોઈએ. એવી 101 કે 121 દૂર્વાથી ગણેશની પૂજા કરવો જોઈએ.

લગ્ન પહેલા રાશિ જોઈ કરજો નિવારણ, નહીં તો જીવન થશે દોષિત.........

Marriage Kundali Marriage 2013-2014 Bhakut Dosha In Kundali Gujarati

લગ્ન પહેલા રાશિ જોઈ કરજો નિવારણ, નહીં તો જીવન થશે દોષિત......................

કોઈપણ સફળ લગ્ન માટે તેનું શુભ હોવું ખૂબ જ જરૂરી છે. લગ્નના સમયે જો કુંડળીમાં ભકૂટ દોષ હોય તો ભાવી દંપતીના ગુણ મેળાપક માન્ય નથી થતો, તેનું મુખ્ય કારણ એ છે કે 36 ગુણોમાંથી ભકૂટ માટે 7 ગુણ નિર્ધારિત હોય છે. ભકૂટ દોષ દામપત્ય જીવનની જીવનશૈલી, સામાજિકતા, સુખ-સમૃદ્ધિ, પ્રેમ-વ્યવહાર, વંશ-વૃદ્ધિ વગેરેને પ્રભાવિત કરે છે. પરંતુ તેનું પરિહાર(કાટ) જો વર-વધુની કુંડળીમાં ઉપલબ્ધ હોય તો દોષનું નિવારણ થઈ જાય છે.

ભકૂટ દોષનો પ્રભાવઃ-

ભકૂટ દોષનો નિર્ણય ધીણવટથી કરવો જોઈએ. શાસ્ત્રોમાં ભકૂટ દોષ નિવારણના અનેક ઉદાહરણો ઉપલબ્ધ છે. પરિહાર મળે તો લગ્નનો નિર્ણય લેવો શાસ્ત્ર સંમત છે. દ્વિર્દ્ધાદશ ભકૂટમાં લગ્ન કરવાનું ફળ નિર્ધનતા હોય છે. નવ-પંચમ ભકૂટમાં લગ્ન કરવાથી સંતાનને કષ્ટ થાય છે. ષડાષ્ટક ભકૂટદોષના કારણે વિવિધ પ્રકારના કષ્ટોની સાથે શારીરિક કષ્ટની સંભાવના રહે છે. ભકૂટ દોષ શાસ્ત્ર સંમત પરિહાર ઉપલબ્ધ હોય તો દોષ સમાપ્ત થઈ જાય છે અને લગ્ન જીવન સુખદ રીતે વિતે છે.

આગળ વાંચો આ દોષ વિશેની સંપૂર્ણ જાણકારી તથા તમારી રાશિમાં કંઈ રાશિ સાથે ભકૂટદોષ પેદા થઈ શકે છે ક્લિક કરો....

ભકૂટના આધારે લગ્નની શુભાશુભ અસરોઃ-

-શુદ્ધ ભકૂટ અને નાડીદોષ રહિત 18થી વધુ ગુણ હોય તો લગ્ન શુભ માન્ય હોય છે.

-અશુદ્ધ ભકૂટ(દ્વિર્દ્વાદશ, નવપંચમ, ષડાષ્ટક) હોય તો પણ જો મિત્ર ભકૂટની શ્રેણીમાં હોય તો 20થી વધુ ગુણ હોય તો લગ્ન શ્રેષ્ઠ રહે છે.

-શત્રુ ષડાષ્ટક(6-8)ભકૂટ દોષ હોય તો લગ્ન ન કરવા. દામપત્ય જીવનમાં અનિષ્ઠ થવાની સંભાવના રહે છે.

-મિત્ર ષડાષ્ટક ભકૂટ દોષમાં પણ પતિ-પત્નીમાં કલેશ રહેતી હોય છે. આથી ષડાષ્ટક દોષમાં લગ્ન કરવાથી બચવું જોઈએ.

-નાડીદોષની સાથે જો ષડાષ્ટક ભકૂટ દોષ(પછી મિત્ર ષડાષ્ટક હોય અથવા બંને રાશિઓના સ્વામી એક જ ગ્રહ હોય) હોય તો પણ લગ્ન ક્યારેય ન કરવા જોઈએ.

-શુદ્ધ ભકૂટથી ગણદોષનો પરિહાર આપમેળે જ થઈ જાય છે.

ભકૂટ દોષ પરિહારઃ-

વર-કન્યાની રાશિ દ્વારા એકબીજા સાથે ગણતરી કર્યા પછી દ્વિર્દ્વાદશ(2-12) કે એકબીજાની રાશિ આગળ વર-કન્યાના રાશિસ્વામી એક જ ગ્રહ હોય, રાશિ સ્વામીઓમાં પરસ્પર મિત્રતા હોય, પરસ્પર તારા શુદ્ધિ હોય, રાશિ સબળતા હોય, નવમાંશ પતિઓમાં મિત્રતા હોય તો આ પાંચ પ્રકારના પરિહાર પણ દુષ્ટ ભૂકુટ દોષ નિવારક છે. પરંતુ તેમાં પરસ્પર નાડી શુદ્ધી હોવી જોઈએ.હોય(5-9) કે ષડાષ્ટક(6-8) રાશિ ગણનામાં હોય તો ભકૂટ દોષ હોય છે. આ ત્રણ સ્થિતિઓમાં જો બંને રાશિ સ્વામીઓમાં દુશ્મની હોય તો ભકૂટ દોષના કારણ 7માંથી શૂન્ય અંક મળશે. પરંતુ બંનેની રાશિઓના સ્વામી એક જ ગ્રહ હોય અથવા રાશિ સ્વામીઓમાં મિત્રતા હોય ત્યારે લગ્નની અનુમતી આપી શકાય છે. તેમના શાસ્ત્ર સમ્મત પરિહાર આ છે-

ભકૂટ દોષ હોય તો પણ જો વર-કન્યાના રાશિ સ્વામી એક જ હોય કે રાશિ સ્વામીઓમાં મિત્રતા હોય તો ગણદોષ તથા દુષ્ટ ભકૂટ દોષ નગણ્ય થઈ જાય છે.

મેષ રાશિઃ- આ રાશિના જાતકોને વૃષભ, મીન રાશિ સાથે દ્વિર્દ્વાદશ ભકૂટ,

સિંહ, ધન સાથે નવ-પંચમ અને

કન્યા, વૃશ્ચિક રાશિઓ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

વૃષભ રાશિઃ- આ રાશિના જાતકોને મિથુન, મેષ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

કન્યા, મકરથી નવ-પંચમ અને

તુલા, ધનરાશિ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

મિથુન રાશિઃ- આ રાશિને કર્ક, વૃષભ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

તુલા, કંભુ સાથે નવ-પંચમ અને

વૃશ્ચિક, મકર રાશિની સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

કર્ક રાશિઃ- આ રાશિના જાતકોએ સિંહ,

મિથુન રાશિ સાથે દ્વિર્દ્વાદશ, વૃશ્ચિક, મીન સાથે નવ-પંચમ અને

ધન, કુંભ રાશિની સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

સિંહ રાશિઃ- આ રાશિને કન્યા, કર્ક રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

ધન, મેષ સાથે નવ-પંચમ અને

મકર, મીન રાશિના જાતકો સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

કન્યા રાશિઃ-આ રાશિના જાતકોને તુલા, સિંહ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મકર, વૃષભ સાથે નવ-પંચમ અને

કુંભ, મેષ રાશિ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

તુલા રાશિઃ- આરાશિના જાતકોને વૃશ્ચિક, કન્યા રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

કુંભ, મિથુન સાથે નવ-પંચમ અને

મીન, વૃશ્ચિક રાશિના જાતકો સાથે ષડાષ્ટક ભકૂટ દોષ માન્ય રહેશે.

વૃશ્ચિક રાશિઃ-

આ રાશિના જાતકોને ધન, તુલા રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મીન, કર્ક સાથે નવ-પંચમ અને

મેષ અને મિથુન રાશિ સાથે ષડાષ્ટક ભૂકૂટ દોષ લાગશે.

ધન રાશિઃ- આ રાશિના જાતકોને મકર, વૃશ્ચિક રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મેષ, સિંહ સાથે નવપંચમ અને

વૃષભ અને કર્ક રાશિવાળા સાથે ષડાષ્ટક ભકૂટ દોષ માન્ય રહેશે.

મકર રાશિઃ- આ રાશિના જાતકોને કુંભ, ધન રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

વૃષભ, કન્યા સાથે નવ-પંચમ અને

મિથુન અને સિંહ રાશિની સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

કુંભ રાશિઃ- આ રાશિના જાતકોને મીન, મકર રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મિથુન, તુલા સાથે નવ-પંચમ અને

કર્ક અને કન્યા રાશિના જાતકો સાથે ષડાષ્ટક ભકૂટ દોષ માન્ય રહેશે.

મીન રાશિઃ- આ રાશિના જાતકોને મેષ, કુંભ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

કર્ક, વૃશ્ચિક સાથે નવ-પંચમ અને

સિંહ અને તુલા રાશિ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

ઉક્ત વર્ણિત રાશિગત ભકૂટ દોષના પરિહાર સ્વરૂપ જો વર-કન્યા બંનેની રાશિના સ્વામી એક હોય કે બંનેના રાશિ સ્વામીઓમાં મૈત્રી ભાવ હોય તો ભકૂટ દોષ સમાપ્ત થઈ જશે અને તેમનું મિલન શાસ્ત્ર સંમત શુભ હોય છે.

25 નવે.કાલાષ્ટમી વિશેષ: કરો આ ચમત્કારી ઉપાય, થશે લાભ જ લાભ

Kalabhairava Can Brighten Your Luck, These 15 Measures

25 નવે.કાલાષ્ટમી વિશેષ: કરો આ ચમત્કારી ઉપાય, થશે લાભ જ લાભ


માગશર (અગ્રહાયણ) મહિનાની કૃષ્ણ પક્ષની આઠમને કાળભૈરવાષ્ટમી કહેવાય છે. આ દિવસ ભગવાન કાળભૈરવની પૂજા કરવામાં આવે છે. આ વખતે કાળભૈરવાષ્ટમીનું પર્વ 25 નવેમ્બર, સોમવારે છે. ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન કાળભૈરવનું અવતરણ થયું હતું.

તંત્રશાસ્ત્ર મુજબ જો આ દિવસે ભૈરવદેવને પ્રસન્ન કરવા કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો તમારી બધી મનોકામના પૂર્ણ થઈ શકે છે. જોકે ભૈરવદેવ ભગવાન શિવનો અવતાર હોવાથી આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ફણ આ ઉપાય કરી શકો છો.

ભૈરવદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરવા કેટલાક તાંત્રિક ઉપાય જાણવા આગળ

1- કાળભૈરવાષ્ટમીના એક દિવસ પહેલા (24 નવે, રવિવારે) સવા-સવા કિલો કાળા ચણાં અલગ-અલગ ત્રણ વાસણોમાં પલાળી દેવા. ત્યારબાદ કાળભૈરવાષ્ટમીના દિવસે સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરીને કાળભૈરવની પૂજા કરવી અને ચણામાં સરસિયાના તેલનો વઘાર કરી તેનો ભોગ લગાવવો અને તમારી સમસ્યાઓને દૂર કરવા માટે પ્રાર્થના કરવી.

ત્યારબાદ પ્રથમ સવા કિલો ચણા બળદને ખવડાવી દેવા. બીજા સવા કિલો ચણા કોઢના રોગીએને વહેંચી દેવા અને ત્રીજા સવા કિલો ચણા પોતાની ઉપરથી ઉતારી કોઈ એકાંત સ્થળે મૂકી આવવું. આ અચૂક ટોટકાને કરવાથી કાળભૈરવ અવશ્ય પ્રસન્ન થશે.

2- કાળભૈરવાષ્ટમી દિવસે સવારે ભગવાન કાળભૈરવની ઉપાસના કરવી અને સાંજના સમયે કડવલા તેલનો દીવો પ્રગટાવી તમારી તકલીફોને દૂર કરવા માટે પ્રાર્થના કરવી.

3- કાળભૈરવાષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને કુશ ઘાસના આસન પર બેસી જવું. સામે કાળભૈરવની ફોટો સ્થાપિત કરવી અને તેની પંચોપચાર વિધિસર પૂજા કરવી. ત્યારબાદ રૂદ્રાક્ષની માળાથી નીચે લખેલા કોઈ એક મંત્રથી પાંચ માળા જાપ કરવી અને ભૈરવ મહારાજથી સુખ-સંપત્તિ માટે પ્રાર્થના કરવી.

મંત્ર- 'ऊँ हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नम:

4- કાળભૈરવાષ્મીના દિવસે 21 બિલ્વીપત્રો પર ચંદનથી ऊँ नम: शिवाय લખીને શિવલિંગ પર ચઢાવવું. સાથે જ એકમુખી રૂદ્રાક્ષ પણ અર્પણ કરવું. આવું કરવાથી તમારી બધી મનોકામનવાઓ પૂર્ણ થશે.

5- કાળભૈરવાષ્મીના દિવસે એક રોટલી લઈ તેની પર તર્જની અને મધ્ય આંગળીને તેલમાં પલાળી લાઈન ખેંચો. ત્યારબાદ આ રોટલી કોઈપણ બે રંગવાળા કૂતરાને ખાવા આપો. આવું સપ્તાહમાં ત્રણ દિવસ (રવિવાર, બુધવાર અને ગુરૂવારે) કરવું. આ ત્રણ દિવસ ભૈરવનાથના માનવામાં આવે છે.

6- જો તમે દેવાદાર છો તો કાળભૈરવાષ્મીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ભગવાન શિવની પૂજા કરવી. તેમને બિલીપત્ર અર્પણ કરવા. ભગવાન શિવની સામે આસન લગાવી રૂદ્રાક્ષની માળી લઈ આ મંત્ર જાપ કરવું.

ऊँ ऋणमुक्तेश्वराय नम:

7- કાળભૈરવાષ્મીના એક દિવસ પહેલા અડદની દાળના ભજીયા સરસિયાના તેલમાં બનાવવા અને આખી રાત તેને ઢાંકીને મૂકી દેવા. સવારે 6થી 7 વાગ્યાની વચ્ચે ઉઠીને કોઈને કશું પણ કીધા વિના ઘરેથી નિકળી આ ભજીયા કૂતરાને ખવડાવી દેવા. બધા કાર્યો સફલ થશે.

8- કાળભૈરવાષ્ટમીના દિવસે શહેરના કોઈપણ એવા મંદિરમાં જવું જ્યાં લોકોએ પૂજા કરવાનું બંદ કરી દીધુ હોય. તે મંદિરમાં સિંદૂર, તેલ, નારિયેળ, પૌઆ અને જલેબી લઈને જવું. પૂજા કરવી. ત્યારબાદ 5થી 7 વર્ષના બાળકોને ચણા અને ચારોળીનો પ્રસાદ આપવો. નારિયેળ, પૌઆ અને જલેબી પણ આપવા. આવું કરવાથી ભૈરવનાથ વિશેષ પ્રસન્ન થશે.

9- કાળભૈરવાષ્ટમીના દિવસે કૂતરાને ગોળ ખવડાવું. સવા કિલો જલેબી ભૈરવનાથને અર્પણ કરવી અને કૂતરાને ખવડાવી. પાંચ લીંબૂ ભૈરવજીને ચઢાવવા. કોઈ કોઢી, ભિખારીને દારૂની બોટલ દાન કરવી.

10- કાળભૈરવાષ્ટમીના દિવસે કડવા તલમાં પાપડ, ભજીયા, પૌઆ જેવી વિવિધ વાનગી તળીને ગરીબ વસવાટમાં જઈને વહેંચી દેવું. ઘરની પાસે કોઈ કાળભૈરબ મંદિર જઈને ગુલાબ, ગૂગલ અને ચંદનની અગરબત્તી સળગાવી.

11- સવા સૌ ગ્રામ કાળા તલ, સવા સૌ ગ્રામ અડદ, સવા 11 રૂપિયા, સવા મીટર કપડામાં પોટલી બાંધી કાળભૈરવાષ્ટમીના દિવસે કાળભૈરવ મંદિરમાં ચઢાવવું.

12- કાળભૈરવાષ્ટમીના દિવસે ભગવાન કાળભૈરવની વિધિસર પૂજા કરીને નીચે લખેલા મંત્રની 11 માળા જાપ કરવી.

- ऊँ कालभैरवाय नम:।
- ऊँ भयहरणं च भैरव:।
- ऊँ ह्रीं बटुकाय आपदुद्धारणाय कुरूकुरू बटुकाय ह्रीं।
- ऊँ भ्रां कालभैरवाय फट्

13- કાળભૈરવાષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન કાળભૈરવના મંદિરે જઈને ઈમરતીનો ભોગ લગાવવો ત્યારબાદ ઈમરતી દાન કરી દેવી. આવું કરવાથી ભગવાન કાળભૈરવ પ્રસન્ન થઈ જશે.

14- કાળભૈરવાષ્ટમીના દિવસે શિવ મંદર જઈને શિવજીને જળથી અભિષેક કરવું અને તેમને કાળા તલ અર્પણ કરવા. ત્યારબાદ મંદિરમાં બેસીને મનમાં ऊँ नम: शिवाय મંત્રનું જાપ કરવું.

15- કાળભૈરવાષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને નજીકના કાળભૈરવ મંદિર જઈને કાળભૈરવ સ્ત્રોતનું વિધિસર જાપ કરવું.

લક્ષ્મી કૃપા માટે કરો આ ઉપાય.......

ASTROLOGY::::Know The Measure For Banking Work

જ્યારે પણ જાઓ BANK કે ATM, લક્ષ્મી કૃપા માટે કરો આ ઉપાય..................


આજના સમયમાં મોટાભાગના લોકો એવા છે જેમને બેંક સંબંધી કાર્ય જેમ કે પૈસા જમા કરાવવા અથવા પૈસાની જરૂર પડવાથી પૈસા બેંકમાંથી કાઢવા જેવા કામ કરવા પડતાં હોય છે. જે લોકો બેંકના આવા કાર્યો કરે છે તેમના માટે આજે અમે ખાસ ઉપાય લઈને આવ્યા છે. આ ઉપાય બેંકમાં પૈસા જમા કરાવતી વખતે અથવા પૈસા નિકાળતી વખતે કરવું જોઈએ. આ ઉપાય કરવાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

આગળની જાણો ખાસ ચમત્કારી ઉપાય..............

બધી સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે સૌથી જરૂરી કંઈ છે તો તે છે ધન. કેટલાક લોકોને ઓછા મહેનતમાં વધુ ધન પ્રાપ્ત થઈ જાય છે. તો કેટલાક લોકોને સખત મહેનત કર્યા બાદ પણ ધનની પ્રાપ્તિ થતી નથી.

જેથી શાસ્ત્રોમાં કેટલાક એવા નિયમ બતાવવામાં આવ્યા છે જે અનુસરવાથી ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. જે લોકો બેંકમાં અહિં જણાવેલા ઉપાય કરે છે તેમને મહાલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કર્યા બાદ જ વ્યક્તિ ધન પ્રાપ્ત કરી શકે છે. મહાદેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે નિયમિત રૂપથી તેમની આરાધના કરવી જોઈએ. જ્યારે પણ આપણે ધન સંબંધી કાર્યો કરીએ છીએ ત્યારે પણ લક્ષ્મીજીનું ધ્યાન કરવું અત્યંત જરૂરી છે.

જ્યારે પણ બેંકમાં પૈસા જમા કરાવવા અથવા નિકાળવા જાઓ તો અહિં જણાવેલા લક્ષ્મી મંત્રનું જાપ કરો..

મહાલક્ષ્મીના મંત્ર જેમ કે ऊँ महालक्ष्म्यै नम:, ऊँ ह्रीं श्रीं महालक्ष्म्यै नम:, ऊँ श्रीं ह्रीं क्लीं ह्रीं श्रीं महालक्ष्म्यै नम: વગેરે મંત્રોનું જાપ કરવું.

આ ઉપાય કરવાથી બેંકમાં રહેલા તમારા પૈસા સુરક્ષિત રહેશે અને તેમાં બરકત આવશે. મહાલક્ષ્મી મંત્રોના જાપથી લક્ષ્મી કૃપા પણ પ્રાપ્ત થશે અને ધન સંબંધી કાર્યોમાં પણ સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે ભગવાન વિષ્ણુના મંત્રોનું જાપ પણ લાભકારક સિદ્ધ થઈ શકે છે.

શાસ્ત્રો મુજબ દરરોજ શિવલિંગ પર ચોખા અર્પણ કરવાથી પણ સ્થાયી લક્ષ્મીની પ્રા4પ્તિ થાય છે. આ ઉપાયની સાથે મહાલક્ષ્મી મંત્ર અથવા શિવ મંત્રનું જાપ કરવું.

Mangal Marsh Change Rashi Your Horoscope Sing Effect Of Marsh Rashi Parivartan

Mangal Marsh Change Rashi Your Horoscope Sing Effect Of Marsh Rashi Parivartan

કન્યા રાશિમાં મંગળનું ભ્રમણ, કંઈ રાશિને થશે લાભ ને નુકસાન..........?
બ્રહ્માંડનો સેનાપતિ અને સ્વભાવે અતિ ઉગ્ર મંગળ ૨૬ નવેમ્બર ૨૦૧૩ના રોજ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે

- કોઈપણ ગ્રહ રાશિ પરિવર્તિત કરે છે ત્યારે બાર રાશિઓના જાતકો પર તેની કેવી અસરો થાય છે

સિંહ રાશિમાં ભ્રમણ બાદ મંગળ હવે કન્યા રાશિમાં પધરામણી કરશે. મંગળ એક રાશિમાં ૪૫ દિવસ રહે છે. જ્યોતિષશાસ્ત્રના મતે મંગળ એટલે અતિ શુભ અને કલ્યાણકારી ગ્રહ છે. બ્રહ્માંડનો સેનાપતિ અને સ્વભાવે અતિ ઉગ્ર મંગળ ૨૬ નવેમ્બર ૨૦૧૩ના રોજ સાંજે ૧૯.૩૨ કલાકે સિંહ રાશિમાંથી બુધની કન્યા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે બારે બાર રાશિઓના જાતકો પર તેની કેવી અસરો હશે તે નક્કી છે.

આગળ વાંચો તમારી રાશિ ઉપર આ ગ્રહના રાશિ પરિવર્તનથી કેવી અસર

મેષઃ-
-મેષ રાશિના જાતકો માટે કન્યા રાશિના આ મંગળનું ભ્રમણ તેમના છઠ્ઠા સ્થાનમાં થશે. મંગળના આ ભ્રમણ દરમિયાન કોર્ટ-કચેરીના કાર્યમાં વિજય થશે, શત્રુઓનું બળ ઘટશે. દેવામાંથી મુકિત અને રોગને હળવો કરવામાં મંગળ તમને મદદ કરશે. નોકરી ક્ષેત્રે બઢતી આપી ચિંતામાં ઘટાડો કરશે.

વૃષભઃ-
શુક્રની વૃષભ રાશિના જાતકોએ મંગળના આ ભ્રમણ દરમિયાન શેરબજારમાં ચેતીને ચાલવું અન્યથા નુકસાન કરશો. આ ભ્રમણ તમને કયારેક સંતાનની ચિંતા અને પ્રણયભંગની નિરાશાઓમાં ધકેલશે. પાંચમે થનારું આ ભ્રમણ તમારા માટે કોઇ શુભ સંકેત આપતું નથી.

મિથુનઃ-
બુધની મિથુન રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ ચોથે થતાં હૃદયમાં અશાંતિ તો કયારેક માનસિક અજંપો આપશે. જમીન અને મકાનના કામમાં રુકાવટ ઉપરાંત હાઇ બીપીના અનુભવ કરાવે તો નવાઇ નહીં. આ ભ્રમણ દરમિયાન વાહન ધીમે ચલાવજો અને માતાની તબિયતનું ખાસ ઘ્યાન રાખજો.
કર્કઃ-
વર્તમાન સમયમાં અતિ કપરા સમયમાંથી પસાર થઇ રહેલી ચંદ્રની કર્ક રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ શુભ સંકેત અને ઉપરાંત રાહત આપનારું બનશે. ત્રીજે થનારું આ ભ્રમણ તમારા સાહસમાં વધારો કરશે. તનમાં નવી ઊર્જાનો અહેસાસ કરાવશે. મંગળ તમારાં અટકેલાં કામમાં ગતિ આપી પ્રગતિનાં દર્શન કરાવશે તેમાં લેશ માત્ર શંકા નથી.

સિંહઃ-
સૂર્યની સિંહ રાશિના જાતકો માટે મંગળ તેમના બીજા સ્થાનમાં ભ્રમણ કરી તેજ ગતિથી આવકમાં વધારો કરશે પણ વાણી પર સંયમ રાખવા મંગળનો ખાસ આગ્રહ છે. કટુવાણીના કારણે કૌટુંબિક ભાવનાઓને ઠેશ ના પહોંચે તેનું ઘ્યાન રાખજો. નવી તક મંગળ
કન્યાઃ-
કન્યા રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ તેમને મંગળના બારમા ભ્રમણમાંથી મુક્તિ આપશે. મંગળનું ભ્રમણ ચંદ્ર પરથી થતાં સ્વભાવમાં કયારેક ઉગ્રતા અને જીદનો અનુભવ થશે. પરંતુ ચંદ્ર મંગળનું સંયોજન તમારી લક્ષ્મી માં વધારો કરશે અને ઘરમાં શુભ પ્રસંગનું આયોજન કરાવશે.
તુલાઃ-
તુલા રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ બારમે થતાં નાહકના ખર્ચ-વ્યય ઉપરાંત મહત્ત્વના કાર્યની ગતિમાં અવરોધ પેદા કરશે. સાદગીથી રહેવા અને માંદગીથી દૂર રહેવા માટેનો સંકેત આ મંગળ તમને આપે છે
વૃશ્ચિકઃ-
વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ અતિ સુખદાયી, લાભદાયી અને અણધારેલી તકોનું સર્જન કરનારું બનશે. તમારી રાશિથી અગિયારમે મંગળનું ભ્રમણ આવનારા ૪૫ દિવસ લાભનું આભ ઊભું કરશે.
ધનઃ-
ગુરુની ધન રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ તેમના દસમા સ્થાનમાં થતા ધંધા વ્યવસાયની ગતિમાં પ્રગતિ જણાશે. પિતા દ્વારા કોઇ મદદ મળે અને જાહેર જીવન ઊચું આવે તેવા સંકેત છે.
મકરઃ-
મકર રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ વિદેશયાત્રામાં રુકાવટ લાવે અને ધાર્મિક કાર્યમાં વિધ્નો ઊભાં કરે. કયારેક આવેલી તક હાથમાંથી સરી જાય તો ચિંત કરતા નહીં કારણ કે આ ઘટના અલ્પકાલીન હશે
કુંભઃ-
કુંભ રાશિના જાતકોએ મંગળના આ આઠમા ભ્રમણમાં ખાસ ચેતવાની જરૂર છે. વાહન ધીમે હંકારજો અને ખાણીપીણી ઉપર કાબૂ રાખજો અન્યથા પેટની બીમારીઓ માટે તૈયાર રહેજો. મંગળનું આ પ્રતિકૂળ ભ્રમણ તન, મન અને ધનથી ચેતવણીની સાયરન વગાડે છે.

મીનઃ-

મીન રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ તેમના સાતમા સ્થાનમાં થતા ભાગીદારીયુકત સાહસોમાં ઘ્યાન રાખવું. દાંપત્યજીવનમાં સુલેહ-સંપ રાખશો તો મધુર લાગશે. જાહેર જીવનમાં કોઇ વિવાદ ના થાય તેનું ઘ્યાન રાખશો.