Your Mobile Number Can Change Your Life Make Lucky Number Your Life
રાજકીય ક્ષેત્રે ઝંપલાવવું હોય તો 3, 4 અને 8 અંકવાળો મોબાઈલ નંબરને સામેલ કરો
-રમત-ગમતમાં મેડલ જીતવા હોય તો 2, 6 અને 7 અંકોને પોતાના નંબરમાં સામેલ કરો
-રચનાત્મક કામોમાં આગળ વધવું હોય તો 1, 3 અને 9 નંબરને મોબાઈલ નંબરમાં સામેલ કરો
શું તમને ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમારો મોબાઈલ નંબર પણ તમારી કિસ્મતને પ્રભાવિત કરી શકે છે? જો અત્યાર સુધી તેની ઉપર તમે વિચાર ન કર્યો હોય તો હવે એકવાર જરૂર આ વિશે વિચારી જો જો કારણ કે જે પ્રકારે ગ્રહ નક્ષત્રોનો પ્રભાવ આપણી ઉપર પડે છે એ જ રીતે અંક પણ આપણા વ્યક્તિત્વ અને ભાગ્યને પ્રભાવિત કરે છે.
1 થી 9 નંબર સુધી જે અંક તમારી જન્મદિનની તારીખનો હોય તેને તમે પોતાના મોબાઈલ નંબરનો ભાગ બનાવીને અંકોની સાથે સંતુલિત કરો. એ અંક જે તમારી જન્મ-કુંડળીમાં એકથી વધુ વાર આવે છે, તમે મોબાઈલ નંબર પસંદ કરતી વખતે તેનાથી બચવું જોઈએ. આથી જો જન્મ-દિવસની તારીખ 2 એપ્રિલ 1987 છે(સરવાળો આવે 31, 3+1=4), તેનો અર્થ એ છે કે તમારા મોબાઈલ નંબરનો સરવાળો અંક 4 બેવાર નહીં આવવો જોઈએ.
આગળ આપેલ વાંચો કેવી રીતે અસર કરે છે તમારો મોબાઈલ નંબર....
અંક-1- એક વ્યક્તિ જેના મોબાઈલ નંબરના સરવાળામાં અંક 1 આવતો હોય તો તે વધુ વાતોડિયો બનશે, એ હદ સુધી કે તે પોતાના બોસની સાથે પોતાના સંબંધો બગાડીને પોતાની નોકરી ખોઈ શકે છે.
અંક-2- અંક-2 વાળા વ્યક્તિ પોતાના સંબંધો તરફથી વધુ અપેક્ષાઓ રાખે છે, જેના લીધે તેઓ નુકસાન પહોંચાડતા અનેક વ્યક્તિઓ સામે નબળા પડી જાય છે. ડિમાન્ડ વધુ ન કરો જેથી વધુ દુઃખી ન થવું પડે.
અંક-3- તમારા મોબાઈલ નંબરમાં 3 વધુ પ્રમાણમાં આવતો હોય તો તે તમારી રચનાત્મકતા એટલી વધી જશે કે તમે પોતાના પરિવાર પ્રત્યે લાપરવાહ બની જશો.
અંક-4- અંક 4 વધુ પ્રમાણમાં આવતો હોય તો તમને આ નંબર વધુ અતિ વિશ્લેષણાત્મક વ્યક્તિ બનાવી દેશે.
અંક-5- જો તમારા મોબાઈલ નંબરનો સરવાળામાં અંક 5 વધુ પ્રમાણમાં હોય તો તમે પોતાના વ્યવસાય માટે જે પણ ક્ષેત્ર પસંદ કરશો તેમાં સંતુલન બનાવી રાખવામાં તમે નિષ્ફળ રહી શકો છો.
અંક-6- અંક-6 શુક્રનો અંક છે, એટલા માટે અંક 6 તમારા માટે ઘણી નવી તકો લાવશે પરંતુ તમે તેનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહેશો.
અંક-7-તમારા નંબરમાં સાત નંબરનો અતિરેક વારંવાર હોય તો તમારા રુમાની(રોમાન્ટિક) સંબંધોને અસ્થિર બનાવે છે.
અંક-8- અંક-8નો અતિરેક તમને અતિશય આચોલક બનાવી દે છે.
અંક-9-અંક-9નો અતિરેક તમને માત્ર સકારાત્મક પરિણામ સારું ફળ અંક 9માં જ મળશે તે તમને પરોપકારી બનાવે છે. પરંતુ તેની કિમત બદલામાં ચુકવવી પડે છે.
તમારે કયો નંબર પસંદ કરવો જોઈએઃ-
મોબાઈલ નંબરનું યોગ્ય સંયોજન પસંદ કરી તમે પસંદ કરેલ કેરિયરને સફળ બનાવો. જો તમે એકેડેમિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવા માગતા હો તો 4, 9 અંકને તમારા મોબાઈલમાં વધુ સામેલ કરો. જો તમે પોતાના રચનાત્મક સર્જનને વધારવા માગતા હો તો અંક 1, 3 અને 9ને અંકને જરૂર સામેલ કરો.
જો તમે રાજકીય ક્ષેત્રે ઝંપલાવવા માગતા હો તો ખાસ કરીને 3, 4 અને 8 અંકોને સામેલ કરો. જે ખેલાડીઓ રમત-ગમત ક્ષેત્રે મેડલ જીતવા માગતા હોય તેમને 2, 6 અને 7 અંકોને પોતાના અંકમાં જોડવો જોઈએ.
તમારો મોબાઈલ નંબર ક્યાંક તમને નુકસાન તો નથી પહોંચાડી રહ્યો......................?
રાજકીય ક્ષેત્રે ઝંપલાવવું હોય તો 3, 4 અને 8 અંકવાળો મોબાઈલ નંબરને સામેલ કરો
-રમત-ગમતમાં મેડલ જીતવા હોય તો 2, 6 અને 7 અંકોને પોતાના નંબરમાં સામેલ કરો
-રચનાત્મક કામોમાં આગળ વધવું હોય તો 1, 3 અને 9 નંબરને મોબાઈલ નંબરમાં સામેલ કરો
શું તમને ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમારો મોબાઈલ નંબર પણ તમારી કિસ્મતને પ્રભાવિત કરી શકે છે? જો અત્યાર સુધી તેની ઉપર તમે વિચાર ન કર્યો હોય તો હવે એકવાર જરૂર આ વિશે વિચારી જો જો કારણ કે જે પ્રકારે ગ્રહ નક્ષત્રોનો પ્રભાવ આપણી ઉપર પડે છે એ જ રીતે અંક પણ આપણા વ્યક્તિત્વ અને ભાગ્યને પ્રભાવિત કરે છે.
1 થી 9 નંબર સુધી જે અંક તમારી જન્મદિનની તારીખનો હોય તેને તમે પોતાના મોબાઈલ નંબરનો ભાગ બનાવીને અંકોની સાથે સંતુલિત કરો. એ અંક જે તમારી જન્મ-કુંડળીમાં એકથી વધુ વાર આવે છે, તમે મોબાઈલ નંબર પસંદ કરતી વખતે તેનાથી બચવું જોઈએ. આથી જો જન્મ-દિવસની તારીખ 2 એપ્રિલ 1987 છે(સરવાળો આવે 31, 3+1=4), તેનો અર્થ એ છે કે તમારા મોબાઈલ નંબરનો સરવાળો અંક 4 બેવાર નહીં આવવો જોઈએ.
આગળ આપેલ વાંચો કેવી રીતે અસર કરે છે તમારો મોબાઈલ નંબર....
અંક-1- એક વ્યક્તિ જેના મોબાઈલ નંબરના સરવાળામાં અંક 1 આવતો હોય તો તે વધુ વાતોડિયો બનશે, એ હદ સુધી કે તે પોતાના બોસની સાથે પોતાના સંબંધો બગાડીને પોતાની નોકરી ખોઈ શકે છે.
અંક-2- અંક-2 વાળા વ્યક્તિ પોતાના સંબંધો તરફથી વધુ અપેક્ષાઓ રાખે છે, જેના લીધે તેઓ નુકસાન પહોંચાડતા અનેક વ્યક્તિઓ સામે નબળા પડી જાય છે. ડિમાન્ડ વધુ ન કરો જેથી વધુ દુઃખી ન થવું પડે.
અંક-3- તમારા મોબાઈલ નંબરમાં 3 વધુ પ્રમાણમાં આવતો હોય તો તે તમારી રચનાત્મકતા એટલી વધી જશે કે તમે પોતાના પરિવાર પ્રત્યે લાપરવાહ બની જશો.
અંક-4- અંક 4 વધુ પ્રમાણમાં આવતો હોય તો તમને આ નંબર વધુ અતિ વિશ્લેષણાત્મક વ્યક્તિ બનાવી દેશે.
અંક-5- જો તમારા મોબાઈલ નંબરનો સરવાળામાં અંક 5 વધુ પ્રમાણમાં હોય તો તમે પોતાના વ્યવસાય માટે જે પણ ક્ષેત્ર પસંદ કરશો તેમાં સંતુલન બનાવી રાખવામાં તમે નિષ્ફળ રહી શકો છો.
અંક-6- અંક-6 શુક્રનો અંક છે, એટલા માટે અંક 6 તમારા માટે ઘણી નવી તકો લાવશે પરંતુ તમે તેનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહેશો.
અંક-7-તમારા નંબરમાં સાત નંબરનો અતિરેક વારંવાર હોય તો તમારા રુમાની(રોમાન્ટિક) સંબંધોને અસ્થિર બનાવે છે.
અંક-8- અંક-8નો અતિરેક તમને અતિશય આચોલક બનાવી દે છે.
અંક-9-અંક-9નો અતિરેક તમને માત્ર સકારાત્મક પરિણામ સારું ફળ અંક 9માં જ મળશે તે તમને પરોપકારી બનાવે છે. પરંતુ તેની કિમત બદલામાં ચુકવવી પડે છે.
તમારે કયો નંબર પસંદ કરવો જોઈએઃ-
મોબાઈલ નંબરનું યોગ્ય સંયોજન પસંદ કરી તમે પસંદ કરેલ કેરિયરને સફળ બનાવો. જો તમે એકેડેમિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવા માગતા હો તો 4, 9 અંકને તમારા મોબાઈલમાં વધુ સામેલ કરો. જો તમે પોતાના રચનાત્મક સર્જનને વધારવા માગતા હો તો અંક 1, 3 અને 9ને અંકને જરૂર સામેલ કરો.
જો તમે રાજકીય ક્ષેત્રે ઝંપલાવવા માગતા હો તો ખાસ કરીને 3, 4 અને 8 અંકોને સામેલ કરો. જે ખેલાડીઓ રમત-ગમત ક્ષેત્રે મેડલ જીતવા માગતા હોય તેમને 2, 6 અને 7 અંકોને પોતાના અંકમાં જોડવો જોઈએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290