Lakshmi-Ganesh Idol Is Very Special, These 5 Things Can Also Benefiting
કરો આ 5 ઉપાય,સુખ-સમૃધ્ધિ બની રહેશે સદાય
શાસ્ત્રમાં ધનની દેવી લક્ષ્મીને ખુશ કરવા માટે અનેક ઉપાય બતાવવમાં આવ્યા છે. આ ઉપાયોને કરવાથી ચોક્કસપણે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ધન પ્રાપ્તિના ઉપાયમાં કેટલીક વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે માતા લક્ષ્મીને અતિપ્રિય છે. જો આ વસ્તુઓને તિજોરીમાં રાખવામાં આવે તોતે ઘરમાં ક્યારે પણ પૈસાની તંગી થતી નથી અને ધનમાં વૃદ્ધિ થતી જાય છે.
ચાંદીની લક્ષ્મી-ગણેશની મૂર્તિ- ચાંદીની લક્ષ્મી-ગણેશની મૂર્તિને ઘરમાં પૂજા ઘરમાં મૂકવી જોઈએ. દરરોજ તેની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
લઘુ નારિયેળ- આ નારિયેળ સામાન્ય નારિયેળ કરતાં સહેજ નાનું હોય છે. તંત્ર-મંત્રમાં આનું ખાસ મહત્વ છે. નારિયેળને દેવી લક્ષ્મીનો ફળ પણ કહેવાય છે. આ નારિયેળની વિધિસર પૂજા કરી એક લાલ કપડામાં બાંધીને એવા સ્થાન પર રાખવું જોઈએ જ્યાં કોઈની નજર તેની ઉપર ન પડે. આ ઉપાય કરવાથી માં લક્ષ્મી અતિ પ્રસન્ન થશે.
કૌડી- કૌડી દરિયામાંથી નિકળે છે. દેખાવામાં તે સામાન્ય હોય છે પરંતુ તેનો પ્રભાવ વધુ હોય છે. લક્ષ્મીજી પણ દરિયામાંથી જ ઉત્પન્ન થયા છે. જેથી કૌડીમાં ધનને પોતાની તરફ આકર્ષિત કરવાનું એક કુદરતી ગુણ છે. કૌડીને ધનના સ્થાને મૂકવું શુભ માનવામાં આવે છે.
દક્ષિણાવર્તી શંખ- તંત્ર-મંત્રમાં દક્ષિણાવર્તી શંખનું વિશે્ષ મહત્વ હોય છે. તેને ઘરમાં પૂજા સ્થાન અને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મી તેની તરફ આકર્ષાય છે અને રંકને પણ રાજા બનાવી દે છે. આ અત્યંત ચમત્કારી ઉપાય છે.
લક્ષ્મીજીની ચરણ પાદુકા- માતા લક્ષ્મીની ચાંદીથી બનેલી ચરણ પાદુકા ને જ્યાં ધન મૂક્યું હોય તે સ્થાન પર મૂકવાથી લક્ષ્મીજી હમેશા તમારા ઘરમાં નિવાસ કરે છે.
http://mahuv.blogspot.com/ મહુવા ના બ્લોગ ની મુલાકાત લેતા રહેશો.
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
કરો આ 5 ઉપાય,સુખ-સમૃધ્ધિ બની રહેશે સદાય
શાસ્ત્રમાં ધનની દેવી લક્ષ્મીને ખુશ કરવા માટે અનેક ઉપાય બતાવવમાં આવ્યા છે. આ ઉપાયોને કરવાથી ચોક્કસપણે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ધન પ્રાપ્તિના ઉપાયમાં કેટલીક વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે માતા લક્ષ્મીને અતિપ્રિય છે. જો આ વસ્તુઓને તિજોરીમાં રાખવામાં આવે તોતે ઘરમાં ક્યારે પણ પૈસાની તંગી થતી નથી અને ધનમાં વૃદ્ધિ થતી જાય છે.
ચાંદીની લક્ષ્મી-ગણેશની મૂર્તિ- ચાંદીની લક્ષ્મી-ગણેશની મૂર્તિને ઘરમાં પૂજા ઘરમાં મૂકવી જોઈએ. દરરોજ તેની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
લઘુ નારિયેળ- આ નારિયેળ સામાન્ય નારિયેળ કરતાં સહેજ નાનું હોય છે. તંત્ર-મંત્રમાં આનું ખાસ મહત્વ છે. નારિયેળને દેવી લક્ષ્મીનો ફળ પણ કહેવાય છે. આ નારિયેળની વિધિસર પૂજા કરી એક લાલ કપડામાં બાંધીને એવા સ્થાન પર રાખવું જોઈએ જ્યાં કોઈની નજર તેની ઉપર ન પડે. આ ઉપાય કરવાથી માં લક્ષ્મી અતિ પ્રસન્ન થશે.
કૌડી- કૌડી દરિયામાંથી નિકળે છે. દેખાવામાં તે સામાન્ય હોય છે પરંતુ તેનો પ્રભાવ વધુ હોય છે. લક્ષ્મીજી પણ દરિયામાંથી જ ઉત્પન્ન થયા છે. જેથી કૌડીમાં ધનને પોતાની તરફ આકર્ષિત કરવાનું એક કુદરતી ગુણ છે. કૌડીને ધનના સ્થાને મૂકવું શુભ માનવામાં આવે છે.
દક્ષિણાવર્તી શંખ- તંત્ર-મંત્રમાં દક્ષિણાવર્તી શંખનું વિશે્ષ મહત્વ હોય છે. તેને ઘરમાં પૂજા સ્થાન અને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મી તેની તરફ આકર્ષાય છે અને રંકને પણ રાજા બનાવી દે છે. આ અત્યંત ચમત્કારી ઉપાય છે.
લક્ષ્મીજીની ચરણ પાદુકા- માતા લક્ષ્મીની ચાંદીથી બનેલી ચરણ પાદુકા ને જ્યાં ધન મૂક્યું હોય તે સ્થાન પર મૂકવાથી લક્ષ્મીજી હમેશા તમારા ઘરમાં નિવાસ કરે છે.
http://mahuv.blogspot.com/ મહુવા ના બ્લોગ ની મુલાકાત લેતા રહેશો.
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290