Parampara Shirdi Ke Sai Baba
સાંઈબાબાની આરાધના માટે ગુરૂવારનું વિશેષ મહત્વ રહેલું છે. ગુરૂવારના દિવસે સાંઈ મંદિરમાં ભક્તોનો મેળાવડો લાગે છે. શાસ્ત્રો મુજબ ગુરૂવાર ગુરૂની પૂજા કરવાનો દિવસ છે અને એટલે જ લોકો સાંઈબાબાને પોતાનો ગુરૂ અને ઈષ્ટદેવ માને છે. આ લોકો માટે ગુરૂવાર બહુ મહત્વપૂર્ણ દિવસ હોય છે.
આગળ આપેલી તસ્વીરોમાં જાણો સાંઈબાબાની પૂજાથી જોડાયેલી કેટલીક ખાસ વાતો અને સ્વસ્થ જીવન માટે વિશેષ ઉપાય...
વિશેષ- આગળ જુઓ સાંઈ બાબાની કેટલીક દુર્લભ તસ્વીર , એવું માનવામાં આવે છે કે આ સાંઈબાબાની અસલી તસ્વીર છે...
જે લોકો સાંઈબાબા પ્રત્યે ઊંડી આસ્થા રાખે છે તેવા લોકોએ બાબાનું વિશેષ પૂજન કરવું જોઈએ. આ સાથે સાંઈને ફળ પણ અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ મંદિરમાં જ ફળના પ્રસાદ અન્ય ભક્તોને આપવું. એવું માનવામાં આવે છે કે આ ફળ આપવાથી ભક્ત સ્વસ્થ અને નિરોગી રહે છે. તેની બધી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. જે લોકો નિયમિત રીતે ફળ પ્રસાદ અન્યોને આપે છે તે સદાય સ્વસ્થ રહે છે.
સાંઈ બાબાનું સંપૂર્ણ જીવન બધાની પરેશાનીઓ દૂર કરવા અને બધાની મનોકામના પૂર્ણ કરવામાં જ વિત્યું છે. એવું માનવામાં આવે છે કે બાબા આજે પણ પોતાના ભક્તોને બધી સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે અને બધાની ઈચ્છાઓને પુરી કરે છે. સબકા માલિક એક, આ સૂત્રને કારણે બધા ધર્મના લોકો સાંઈબાબામાં અટૂટ આસ્થા રાખે છે.
શિરડીના સાંઈબાબાના ભક્ત દુનિયાભરમાં ફેલાયેલા છે. બાબાના ચમત્કારની કેટલીક કથાઓ પ્રચલિત છે. જેથી મોટાભાગના ભક્ત પોતાના ઘરમાં સાંઈબાબાની મૂર્તિ અથવા ફોટો રાખે છે.
બાબાના જન્મથી સંબંધમાં કોઈ સટીક અને સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. સાંઈના બધાં ચમત્કારોનો રહસ્ય તેમના સિદ્ધાંતોમાં મળે છે. તેમણે કેટલાક એવા સૂત્ર આપ્યા છે જેને જીવનમાં અનુસરીને જીવન સફળ બનાવી શકાય છે. આપણે તે સૂત્રોને માત્ર ઊંડાણથી સમજવાની જરૂર છે.
સાંઈ બાબા પોતે પણ શક્તિ સંપન્ન હોવા છતાં તેમણે ક્યારેય પોતાના અગંત સ્વાર્થ માટે તેનો ઉપયોગ કર્યો નથી. બધા સુખ પામવાની ક્ષમતા હોવા છતાં તેમણે હમેશાં સાદું જીવન જીવતા રહ્યા અને લોકોને પણ આવું જીવન જીવવાની પ્રેરણા આપી.સાંઈ બાબા શિરડીમાં એક સામાન્ય વ્યક્તિની જેમ જ રહેતા હતા.
સપ્તાહમાં એકવાર જરૂર જાઓ સાંઈ મંદિર, થઈ જશો માલામાલ................
સાંઈબાબાની આરાધના માટે ગુરૂવારનું વિશેષ મહત્વ રહેલું છે. ગુરૂવારના દિવસે સાંઈ મંદિરમાં ભક્તોનો મેળાવડો લાગે છે. શાસ્ત્રો મુજબ ગુરૂવાર ગુરૂની પૂજા કરવાનો દિવસ છે અને એટલે જ લોકો સાંઈબાબાને પોતાનો ગુરૂ અને ઈષ્ટદેવ માને છે. આ લોકો માટે ગુરૂવાર બહુ મહત્વપૂર્ણ દિવસ હોય છે.
આગળ આપેલી તસ્વીરોમાં જાણો સાંઈબાબાની પૂજાથી જોડાયેલી કેટલીક ખાસ વાતો અને સ્વસ્થ જીવન માટે વિશેષ ઉપાય...
વિશેષ- આગળ જુઓ સાંઈ બાબાની કેટલીક દુર્લભ તસ્વીર , એવું માનવામાં આવે છે કે આ સાંઈબાબાની અસલી તસ્વીર છે...
જે લોકો સાંઈબાબા પ્રત્યે ઊંડી આસ્થા રાખે છે તેવા લોકોએ બાબાનું વિશેષ પૂજન કરવું જોઈએ. આ સાથે સાંઈને ફળ પણ અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ મંદિરમાં જ ફળના પ્રસાદ અન્ય ભક્તોને આપવું. એવું માનવામાં આવે છે કે આ ફળ આપવાથી ભક્ત સ્વસ્થ અને નિરોગી રહે છે. તેની બધી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. જે લોકો નિયમિત રીતે ફળ પ્રસાદ અન્યોને આપે છે તે સદાય સ્વસ્થ રહે છે.
સાંઈ બાબાનું સંપૂર્ણ જીવન બધાની પરેશાનીઓ દૂર કરવા અને બધાની મનોકામના પૂર્ણ કરવામાં જ વિત્યું છે. એવું માનવામાં આવે છે કે બાબા આજે પણ પોતાના ભક્તોને બધી સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે અને બધાની ઈચ્છાઓને પુરી કરે છે. સબકા માલિક એક, આ સૂત્રને કારણે બધા ધર્મના લોકો સાંઈબાબામાં અટૂટ આસ્થા રાખે છે.
શિરડીના સાંઈબાબાના ભક્ત દુનિયાભરમાં ફેલાયેલા છે. બાબાના ચમત્કારની કેટલીક કથાઓ પ્રચલિત છે. જેથી મોટાભાગના ભક્ત પોતાના ઘરમાં સાંઈબાબાની મૂર્તિ અથવા ફોટો રાખે છે.
બાબાના જન્મથી સંબંધમાં કોઈ સટીક અને સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. સાંઈના બધાં ચમત્કારોનો રહસ્ય તેમના સિદ્ધાંતોમાં મળે છે. તેમણે કેટલાક એવા સૂત્ર આપ્યા છે જેને જીવનમાં અનુસરીને જીવન સફળ બનાવી શકાય છે. આપણે તે સૂત્રોને માત્ર ઊંડાણથી સમજવાની જરૂર છે.
સાંઈ બાબા પોતે પણ શક્તિ સંપન્ન હોવા છતાં તેમણે ક્યારેય પોતાના અગંત સ્વાર્થ માટે તેનો ઉપયોગ કર્યો નથી. બધા સુખ પામવાની ક્ષમતા હોવા છતાં તેમણે હમેશાં સાદું જીવન જીવતા રહ્યા અને લોકોને પણ આવું જીવન જીવવાની પ્રેરણા આપી.સાંઈ બાબા શિરડીમાં એક સામાન્ય વ્યક્તિની જેમ જ રહેતા હતા.