3.9.15

AognSXBIIcxkyyXBfX3LPMDtfmev6DAHwbb1ShwcCIFC

1.9.15



Whatsapp

:Grup:Blessing_foru > 09998386083


50% lebar free Holmark Gold 916

hiteshbhai soni

Mahuva bandar


d.Bhavangar

mo:9998386083 

 ગુજરાતનું કાશ્મીર. Mahuva is a small town on the outskirts of Bhavnagar District in the State of Gujarat, India. Mahuva is known for its mild weather and green, lush surroundings, including many coconut tree plantations. Its verdancy in the region of Saurashtra, which is generally semi-arid has earned it the sobriquet Kashmir of Saurashtra. [1] Mahuva has a very beautiful sea and beach located near the historical Bhavani Temple.

28.8.15

FAIL WIN Compilation of JULY 2015 || TNL

Uma Yog And Naturopathy Medical College ,Ghaziabad.(UP) ,India: Naturopathy

Uma Yog And Naturopathy Medical College ,Ghaziabad.(UP) ,India: Naturopathy: Diet Therapy - According to this therapy, the food must be taken in natural form. Fresh seasonal fruits, fresh green leafy vegeta...

4.7.14

MAHUVA: नीम के फायदे (Benefits Of Neem):-

MAHUVA: नीम के फायदे (Benefits Of Neem):-: नीम के फायदे (Benefits Of Neem):- 1. नीम के पत्तों को दही में पीसकर लगाने से दाद ठीक हो जाते हैं। 2. गठिया रोग से परेशान लोगों को...

25.6.14

શિવપુરાણ પ્રમાણે શરીર અને સ્વાસ્થ માટે સારા નથી આ 4 કામ...........!

These 4 Tasks Are Harmful For Body And Health According Shivpuran

શિવપુરાણ પ્રમાણે શરીર અને સ્વાસ્થ માટે સારા નથી આ 4 કામ...........!


હિન્દુ ધર્મગ્રંથ ગીતાનું સૂત્ર છે- 'योगः कर्मसु कौशलम्' અર્થાત્ જે પણ કામ કરો તેને પૂરી દક્ષતા, કુશળતા અને સુંદરતા સાથે કરો. પરંતુ આજના દોરમાં અનેક લોકો આ વાતને યોગ્ય રીતે સમજી શકતા નથી. તેથી જ શિવપુરાણની આજે એવી ચાર વાતો અમે બતાવી રહ્યા છે જેને આજના સફળ થવા માગતા યુવાનો માટે ખૂબ જ જરૂરી છે.

પહેલુ સુખ નિરોગી કાયા કે જાન છે તો જહાન છે, આ જીવન સૂત્ર બધા જાણે, સાંભળે અને સમજે પણ છે. પરંતુ તેની સાથે જોડાયેલ સંદેશને અપનાવીને ઓછા જ લોકો સ્વસ્થ અને સુખી જીવન ગુજારી શકે છે. ખાસ કરીને આજના ભાગદોડવાળા જીવનમાં તો સ્વાસ્થ્ય નજરઅંદાજ થાય છે, જે પ્રાણ અર્થાત્ જાન માટે ખૂબ જ મહત્વનું છે.

વાસ્તવમાં, જીવન માત્ર ખાન-પાન ઉપર જ નિર્ભર નહીં, પણ ધ્યાન, યોગ, વિચાર, અધ્યયન, ચિંતન પણ તેને ઊર્જા આપે છે. પરંતુ બાહ્ય રીતે શરીર જ તે સાધન છે, જે બધી ક્રિયાઓને અંજામ આપે છે. એટલા માટે શાસ્ત્રોમાં સાંસારિક દ્રષ્ટિએ સુખની પ્રાપ્તિ માટે શારીરિક પરિશ્રમ અને પુરુષાર્થને જ વધુ મહત્વ બતાવવામાં આવ્યું છે. જેની માટે માત્ર આળસથી જ દૂર રહેવું, પણ એવા શારીરિક કામોથી પણ દૂર રહેવાની નસીહત આપવામાં આવી છે, જે જીવનની સાથે જ માન-પ્રતિષ્ઠા માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે.

હિન્દુ ધર્મગ્રંથ શિવ પુરાણમાં ખાસ કરીને એવા ચાર કામથી શરીરને દૂર રાખવાની શીખ આપવામાં આવી છે. આ શારીરિક પાપ કર્મ પણ માનવામાં આવે છે. જેને અપનાવીને જ ભક્તિ કરવામાં આવે તો શુભ અને સાર્થક સાબિત થશે.

આગળ જાણો કયા છે આ ચાર ખરાબ કામ.....

ન ખાવા યોગ્ય આહારઃ-

-એવું માનવામાં આવે છે કે શુદ્ધ આહારથી વિચાર અને વ્યવહાર પણ પવિત્ર બને છે. એટલા માટે સંકેત છે કે યથાસંભવ સાદુ, શાકાહારી અને તાજુ ભોજન ગ્રહણ કરવાથી સારા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ રહે છે. તેનાથી વિપરિત દૂષિત કે અપવિત્ર ભોજન ગ્રહણ કરવાથી સ્વાસ્થ્ય અને જીવન માટે ઘાતક સાબિત થાય છે.

પ્રાણીઓની હિંસાઃ-

-ધર્મશાસ્ત્રોમાં અહિંસાને સુખી જીવન જીવવાનો આધાર માનવામાં આવે છે, જે સંવેદના, દયા અને ભાવનાઓને બરકરાર રાખી પ્રાણીઓને એકબીજા સાથે જોડે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ સુખી જીવન માટે પ્રકૃતિ અને પ્રાણીઓનો ગાઢ સંબંધ જરૂરી છે. પરંતુ માનવીય જીવનના હિત પૂર્તિ માટે પ્રાણીઓને મારવા પ્રાકૃતિક અસંતુલન પેદા કરી માનવ જીવન માટે મોટુ સંકટ બનાવે છે.

બેકારના કામોમાં ભાગ લેવોઃ-

-આસળ, સમય પસાર કરવા કે અકર્મણ્યતાની સ્થિતિમાં નિરર્થક, ખરાબ અને સુખદ પરિણામો ન આપનાર કાર્ય કરવાથી સમય અને ઊર્જાને નષ્ટ કરે છે. જેનાથી જીવનમાં દુઃખ, અસફળતા અને નિરાશામાંથી જ પસાર થવું પડે છે.

બીજાનું ધન હડપવું-

-લોભ, લાલચ, સ્વાર્થ કે દ્વેષતાને લીધે બીજાના ધન ઉપર કબજો કરવો કે કોઈ પણ રૂપમાં ધનહાની અનંત, ઊંડા દુઃખ, અપયશ ત્યાં સુધી કે તેનાથી પેદાથી દુશ્મની ચાલતા જીવન માટે ખતરો સાબિત થઈ શકે છે.

વૈદિકકાળના 10 મહાન ઋષિઓની મહાનતા કંઈક આવી હતી...................!

Dharm Top 10 Vedic Rishi Muni Vishvamitra, Angira, Vashishtha, Jamdagni, Kashyap, Nar Narayan, Parashar............................


વૈદિકકાળના 10 મહાન ઋષિઓની મહાનતા કંઈક આવી હતી...................!


આ ઋષિમુનીઓએ આપણા આધુનિક વિજ્ઞાનને પાછળ રાખી દે તેવી શોધો કરી હતી જેમાં ચિકિત્સાશાસ્ત્ર અને વિમાન સંચાલન પણ મુખ્ય હતા

આપણે ઋષિમુનીઓની મહાતનાની વાતો તો સાંભળીએ છીએ પરંતુ તેમને શું-શું કર્યું, શા માટે તેઓ મહાન કહેવાયા તેના વિશે લોકો ઓછું જાણે છે. ઊંડું ધાર્મિક જ્ઞાન ન ધરાવતા લોકો ઋષિઓની મહાનતા જાણી નથી શકતા કારણ કે ઋષિઓ વિશેની સંપૂર્ણ માહિતી સંસ્કૃત ભાષામાં જ કહેવામાં આવી છે. આજે અમે તમને ઋષિ-મુનીઓ કેમ આટલા મહાન બન્યા તે વિશે ટુંકમાં માહિતી આપવા પ્રયાસ કરીશું.

ભાગવતગીતામાં કહેવામાં આવ્યું છે કે જેનું મન દુઃખથી ઘબરાતું નથી, જે સુખની ઈચ્છા નથી કરતા અને જે રાગ, ભય અને ક્રોધ રહિત છે, એવા નિશ્ચલ બુદ્ધિવાળા લોકો ઋષિ કહેવાય છે. રાગ, દ્વેષ-રહિત સંતો, સાધુઓ અને ઋષિઓને મુની કહેવાય છે. મુનીઓને યતિ, તપસ્વી, ભિક્ષુ અને શ્રમણ પણ કહેવાય છે. વૈદિકકાળમાં કેટલાક એવા ઋષિ થયા છે જે કોઈને કોઈ પ્રકારે પ્રસિદ્ધ રહ્યા છે તેમાંથી જ કેટલાક ઋષિઓ વિશે મહત્વપૂર્ણ જાણકારી કંઈક આ પ્રકારે છે.

આગળ વાંચો ઋષિઓની મહાનતા વિશે....

અંગિરાઃ- ઋગ્વેદના પ્રસિદ્ધ ઋષિ અંગિરા બ્રાહ્માના પુત્ર હતા. તેમના પુત્ર બૃહસ્પતિ દેવતાઓના ગુરુ હતા. ઋગ્વેદ પ્રમાણે ઋષિ અંગિરાએ સર્વપ્રથમ અગ્નિ ઉત્પન્ન કરી હતી.

વિશ્વામિત્રઃ- ગાયત્રી મંત્રનું જ્ઞાન આપનાર વિશ્વામિત્ર વેદમંત્રોના સર્વપ્રથમ દ્રષ્ટા માનવામાં આવે છે. આયુર્વેદાચાર્ય સુશ્રુત તેમના પુત્ર હતા. વિશ્વામિત્રની પરંપરા ઉપર ચાલતા ઋષિઓએ તેમના નામને ધારણ કર્યું. આ પરંપરા અન્ય ઋષિઓની સાથે પણ ચાલતી રહી.

વશિષ્ટઃ- ઋગ્વેદના મંત્રદ્રષ્ટા અને ગાયત્રીના મહાન સાધક વશિષ્ટ સપ્તઋષિઓમાંથી એક છે. તેમની પત્ની અરુંધતી વૈદિક કર્મોમાં તેમની સહભાગી હતી.


કશ્યપઃ- મારીચ ઋષિના પુત્ર અને આર્ય નરેશ દક્ષની 13 કન્યાઓના પુત્ર હતા. સ્કંદ પુરાણના કેદારખંડ પ્રમાણે તેમનાથી દેવ, અસુર અને નાગોની ઉત્પત્તિ થઈ સ

જમદગ્નિઃ- ભૃગુપુત્ર જમદગ્નિના ગોવંશની રક્ષા ઉપર ઋગ્વેદના 16 મંત્રોની રચના કરી છે. કેદારખંડ પ્રમાણે તેઓ આયુર્વેદ અને ચિકિત્સાશાસ્ત્રના પણ વિદ્વાન હતા.

અત્રિઃ- સપ્તર્ષિઓમાં એક ઋષિ અત્રિ ઋગ્વેદના પાંચમા મંડળના મોટાભાગના સૂત્રોના ઋષિ હતા. તેઓ ચંદ્રવંશના પ્રવર્તક હતા. મહર્ષિ અત્રિ આયુર્વેદના આચાર્ય પણ હતા.

આગળ વાંચો અન્ય ઋષિઓ વિશે....

નર અને નારાયણઃ- ઋગ્વેદના મંત્ર દ્રષ્ટા આ ઋષિ ધર્મ અને માતામૂર્તિ દેવીના પુત્ર હાત. નર અને નારાયણ બંને ભાગવત ધર્મ તથા નારાયણ ધર્મના મૂળ પ્રવર્તક હતા.

પરાશરઃ- ઋષિ વશિષ્ઠના પુત્ર પરાશર કહેવાય, જે પિતાની સાથે હિમાલયમાં વેદમંત્રોના દ્રષ્ટા બન્યા. તેઓ મહર્ષિ વ્યાસના પુત્ર હતા.

ભારદ્વાજઃ- બૃહસ્પતિના પુત્ર ભારદ્વાજને યંત્ર સર્વસ્વ નામના ગ્રંથની રચના કરી હતી, જેમાં વિમાનનું નિર્માણ, પ્રયોગ તથા સંચાલનના સંબંધમાં વિસ્તારપૂર્વક વર્ણન છે. તેઓ આયુર્વેદના ઋષિ હતા તથા ધન્વંતરી તેમના શિષ્ય હતા.

24.6.14

તમારો મોબાઈલ નંબર ક્યાંક તમને નુકસાન તો નથી પહોંચાડી રહ્યો......................?

Your Mobile Number Can Change Your Life Make Lucky Number Your Life


તમારો મોબાઈલ નંબર ક્યાંક તમને નુકસાન તો નથી પહોંચાડી રહ્યો......................?


રાજકીય ક્ષેત્રે ઝંપલાવવું હોય તો 3, 4 અને 8 અંકવાળો મોબાઈલ નંબરને સામેલ કરો
-રમત-ગમતમાં મેડલ જીતવા હોય તો 2, 6 અને 7 અંકોને પોતાના નંબરમાં સામેલ કરો
-રચનાત્મક કામોમાં આગળ વધવું હોય તો 1, 3 અને 9 નંબરને મોબાઈલ નંબરમાં સામેલ કરો

શું તમને ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમારો મોબાઈલ નંબર પણ તમારી કિસ્મતને પ્રભાવિત કરી શકે છે? જો અત્યાર સુધી તેની ઉપર તમે વિચાર ન કર્યો હોય તો હવે એકવાર જરૂર આ વિશે વિચારી જો જો કારણ કે જે પ્રકારે ગ્રહ નક્ષત્રોનો પ્રભાવ આપણી ઉપર પડે છે એ જ રીતે અંક પણ આપણા વ્યક્તિત્વ અને ભાગ્યને પ્રભાવિત કરે છે.

1 થી 9 નંબર સુધી જે અંક તમારી જન્મદિનની તારીખનો હોય તેને તમે પોતાના મોબાઈલ નંબરનો ભાગ બનાવીને અંકોની સાથે સંતુલિત કરો. એ અંક જે તમારી જન્મ-કુંડળીમાં એકથી વધુ વાર આવે છે, તમે મોબાઈલ નંબર પસંદ કરતી વખતે તેનાથી બચવું જોઈએ. આથી જો જન્મ-દિવસની તારીખ 2 એપ્રિલ 1987 છે(સરવાળો આવે 31, 3+1=4), તેનો અર્થ એ છે કે તમારા મોબાઈલ નંબરનો સરવાળો અંક 4 બેવાર નહીં આવવો જોઈએ.

આગળ આપેલ વાંચો કેવી રીતે અસર કરે છે તમારો મોબાઈલ નંબર....

અંક-1- એક વ્યક્તિ જેના મોબાઈલ નંબરના સરવાળામાં અંક 1 આવતો હોય તો તે વધુ વાતોડિયો બનશે, એ હદ સુધી કે તે પોતાના બોસની સાથે પોતાના સંબંધો બગાડીને પોતાની નોકરી ખોઈ શકે છે.

અંક-2- અંક-2 વાળા વ્યક્તિ પોતાના સંબંધો તરફથી વધુ અપેક્ષાઓ રાખે છે, જેના લીધે તેઓ નુકસાન પહોંચાડતા અનેક વ્યક્તિઓ સામે નબળા પડી જાય છે. ડિમાન્ડ વધુ ન કરો જેથી વધુ દુઃખી ન થવું પડે.

અંક-3- તમારા મોબાઈલ નંબરમાં 3 વધુ પ્રમાણમાં આવતો હોય તો તે તમારી રચનાત્મકતા એટલી વધી જશે કે તમે પોતાના પરિવાર પ્રત્યે લાપરવાહ બની જશો.

અંક-4- અંક 4 વધુ પ્રમાણમાં આવતો હોય તો તમને આ નંબર વધુ અતિ વિશ્લેષણાત્મક વ્યક્તિ બનાવી દેશે.

અંક-5- જો તમારા મોબાઈલ નંબરનો સરવાળામાં અંક 5 વધુ પ્રમાણમાં હોય તો તમે પોતાના વ્યવસાય માટે જે પણ ક્ષેત્ર પસંદ કરશો તેમાં સંતુલન બનાવી રાખવામાં તમે નિષ્ફળ રહી શકો છો.

અંક-6- અંક-6 શુક્રનો અંક છે, એટલા માટે અંક 6 તમારા માટે ઘણી નવી તકો લાવશે પરંતુ તમે તેનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહેશો.

અંક-7-તમારા નંબરમાં સાત નંબરનો અતિરેક વારંવાર હોય તો તમારા રુમાની(રોમાન્ટિક) સંબંધોને અસ્થિર બનાવે છે.

અંક-8- અંક-8નો અતિરેક તમને અતિશય આચોલક બનાવી દે છે.

અંક-9-અંક-9નો અતિરેક તમને માત્ર સકારાત્મક પરિણામ સારું ફળ અંક 9માં જ મળશે તે તમને પરોપકારી બનાવે છે. પરંતુ તેની કિમત બદલામાં ચુકવવી પડે છે.

તમારે કયો નંબર પસંદ કરવો જોઈએઃ-

મોબાઈલ નંબરનું યોગ્ય સંયોજન પસંદ કરી તમે પસંદ કરેલ કેરિયરને સફળ બનાવો. જો તમે એકેડેમિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવા માગતા હો તો 4, 9 અંકને તમારા મોબાઈલમાં વધુ સામેલ કરો. જો તમે પોતાના રચનાત્મક સર્જનને વધારવા માગતા હો તો અંક 1, 3 અને 9ને અંકને જરૂર સામેલ કરો.

જો તમે રાજકીય ક્ષેત્રે ઝંપલાવવા માગતા હો તો ખાસ કરીને 3, 4 અને 8 અંકોને સામેલ કરો. જે ખેલાડીઓ રમત-ગમત ક્ષેત્રે મેડલ જીતવા માગતા હોય તેમને 2, 6 અને 7 અંકોને પોતાના અંકમાં જોડવો જોઈએ.

16.12.13

હરસ-મસાની અસહ્ય પીડાને ઓપરેશન વિના જ દૂર કરશે આ 'દેશી દવા'....

Know The Ayurveda Upchar For Piles Problem

હરસ-મસાની અસહ્ય પીડાને ઓપરેશન વિના જ દૂર કરશે આ 'દેશી દવા'...........


કેટલીક સમસ્યાઓ અને રોગો એવા હોય છે જે કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં અને આ સમસ્યાઓ અને રોગો આજકાલની જીવનશૈલી અને ખાનપાનની દેન છે. આપણી બેદરકારીભરી લાઈફસ્ટાઈલ જ અનેક રોગોને નોતરે છે.

આવા જ કેટલાક રોગોમાં સમાવેશ થાય છે હરસ-મસાનું. આ સમસ્યા મોટાભાગે પેટની રગબડ, અપચો, કબજિયાતને કારણે ઉદભવતી હોય છે. જેનું યોગ્ય સમયે નિદાન ન કરવામાં આવે તો તે ગંભીર સમસ્યા બની જતું હોય છે અને ઓપરેશન વડે તેની સારવાર કરાવી પડે છે. જેથી આજે અને આયુંર્વેદના ખજાનામાંથી તમારા માટે હરસ-મસાની સમસ્યાને કાયમ માટે દૂર કરતાં રામબાણ દેશી ઈલાજ લઈને આવ્યા છે.

આગળ જાણો હરસ-મસાને નાબૂદ કરતાં સચોટ ઉપચાર વિશે..........

ધાણાને રાત્રે પલાળી રાખી સવારે ખુબ મસળીને તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાં પડતું લોહી બંધ થઈ જાય છે અને રાહત મળે છે.

- જીરાને વાટી તેની લુગદી કરી બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલા અને ખુબ દુઃખતા મસા અંદર જતા રહે છે અને પીડા દૂર થાય છે.

- જો તમે હરસ-મસાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો સુંઠનું ચુર્ણ છાશમાં નાંખીને પીવાથી હરસ-મસા જડથી દૂર થાય છે.

- સવારે નરણે કોઠે એક મુઠી જેટલાં કાળા તલ અને થોડી સાકર સાથે ખુબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થઈ જાય છે.

કોથમીરને વાટી ગરમ કરી પોટલી બાંધી મસાની જગ્યાએ શેક કરવાથી મસાની પીડા દૂર થાય છે અને લટકતા મસા પણ બેસી જાય છે.

- આ સિવાય ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને પીડા દૂર થાય છે.

ગરમ દૂધ સાથે 1-2 ચમચી દીવેલ પીવાથી હરસની પીડા મટે છે અને ગુદા પર થતા ચીરા પણ દૂર થાય છે.
કોકમની ચટણી દહીંની મલાઈ સાથે ખાવાથી હરસ મટે છે.

- સૂકા હરસ થયા હોય તો છાસમાં ગોળ નાંખીને અને લોહી પડતા મસા હોય તો છાસમાં ઈન્દ્રજવ નાંખીને પીવાથી સમસ્યામાં તરત ફાયદો થાય છે.

કોકમના ફુલનું ચુર્ણ દહીંની મલાઈ સાથે મિક્ષ કરી થોડુંક ગરમ કરી દિવસમાં ત્રણવાર ખાવાથી મસામાં પડતું લોહી બંધ થાય છે.

- સુંઠ, જીરૂં અને સિંધવનું ચુર્ણ દહીંના મઠામાં મેળવી જમ્યા પછી લેવાથી હરસ-મસાની સમસ્યા દૂર થાય છે.

એક ચમચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ-મસામાં તરત આરામ મળે છે. ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થઈ જાય છે.

- જીરાને શેકીને તેમાં સરખેભાગે કાળા મરી તથા સિંધવ મેળવીને ચુર્ણ બનાવી જમ્યા પછી છાશ સાથે લેવાથી મસા મટે છે.

મીઠા લીમડાના પાનને પાણી સાથે લેવાથી હરસ-મસાની તકલીફ દૂર થઈ જાય છે. કળથીના લોટની પાતળી રાખ પીવાથી હરસ-મસા દૂર થાય છે.

- હળદરનો ગાંઠિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સુકવી ગાયના ઘીમાં પીસી હરસ-મસા પર લેપ લગાડવાથી હરસ-મસા નરમ પડી જાય છે અને દુખાવો તરત જ દૂર થઈ જાય છે.

नीम के फायदे (Benefits Of Neem):-

नीम के फायदे (Benefits Of

Neem):-

1. नीम के पत्तों को दही में पीसकर लगाने से दाद
ठीक हो जाते हैं।
2. गठिया रोग से परेशान लोगों को नीम के तेल
को गर्म करके मालिश करने से जोड़ों के दर्द में आराम
मिलता है।
3. नीम एक बेहतरीन हेयर कंडीशनर भी होता है , नीम
की पत्तियों को पानी में उबालने के बाद
इसे पीस कर पेस्ट बना लें। अब इस नीम के पेस्ट में शहद
मिलाकर इस पेस्ट को बालों में लगाने से
रूसी की समस्या खत्म होती है और बाल बहुत
ही मुलायम और चमकीले भी हो जाते हैं।
4. यदि आप फोड़े और फुंसियों की समस्या से
बचना चाहते है तो नीम के पत्ते, छाल और नीम के
फलो (निबौलियों) को बराबर मात्रा में लेकर पीस
लें, अब इस पेस्ट को त्वचा पर लगाने से फोड़े
−फुसियां तथा घाव जल्दी ठीक हो जाते हैं।
5. नीम की दातुन का इस्तेमाल दांतों को साफ़ करने
के लिए करते हैं, जो दाँतों को स्वस्थ और मजबूत रखने में
बहुत मदद करती है।
6. नीम की छाल के काढ़े में धनिया और सौंठ
का पाउडर मिलाकर पीने से मलेरिया में
फायदा होता है।
7. नीम की पत्तियां चबाने से खून साफ होता है और
त्वचा सम्बंधी बीमारियाँ दूर हो जाती है।
8. महाराष्ट्र में भारतीय नव वर्ष यानी गुड़ी पड़वा के
दिन नीम के सेवन का विशेष महत्व है।
ऐसा कहा जाता है कि गुडी पड़वा के दिन नीम
की पत्तियाँ खाने से साल भर के लिए सभी प्रकार
रोग दूर हो जाते हैं।
9. नीम की सूखी पत्तियों को जलाकर रात को धुआं
करने से मच्छर मर जाते हैं और
मलेरिया जैसी बीमारी का कोई
खतरा नही रहता है।
10. खुजली व त्वचा रोगों में नीम
काफी फायदा पहुंचाता है। नीम
की पत्तियों को पानी में उबालकर फिर
पानी को ठंडा करके नहाने से खुजली व त्वचा के
रोगों मे लाभ मिलता है।

मुंह के छालों को जल्दी से खत्म कर देते हैं ये घरेलू नुस्खे -----

मुंह के छालों को जल्दी से खत्म कर देते हैं ये घरेलू नुस्खे -----

___________________________________________________

मुंह के छाले एक ऐसी समस्या है जो बढ़ जाए तो खाना-पीना सब मुश्किल हो जाता है।मुंह के छाले गालों के अंदर और जीभ पर होते हैं। इनमें बहुत तेज दर्द होता है। असंतुलित आहार, पेट में दिक्कत, पान-मसालों का सेवन छाले का प्रमुख कारण है। इस समस्या में दवा से जल्दी असर घरेलू नुस्खे करते हैं।

-जीभ पर छाले होने पर दो केले दही के साथ सुबह सेवन करें।

- शहतूत का शर्बत एक चम्मच एक कप पानी में मिलाकर गरारे करने से लाभ होता है।

- तुलसी और चमेली के पत्ते चबाने से छाले ठीक हो जाते हैं।

- मुंह में छाले होने पर करेले के रस से कुल्ला करना चाहिए।

- मुंह में जहां छाले हों, चमेली के पत्तें को चबाकर रखें, दो मिनट बाद थूक दें।

- एक चम्मच पिसी हुई हरड़ रोज रात को गर्म दूध या गर्म पानी से फांक लें। शहद में पिसी हुई बारीक हरड़ मिलाकर छालों पर लगाएं।

- नींबू को गर्म पानी में निचोड़कर कुल्ले करें। छालों को ठीक करने हेतु अत्यधिक मात्रा में नींबू का सेवन करें।

- तुमरु के बीज जीभ पर रखने से ठंडक लगती है। थोड़ी देर सनसनाहट होती है फिर लार निकलती है और दर्द बंद हो जाता है। इन बीजों को बारीक पीस कर छालों पर डालें। थोड़ी देर बाद थूक दें। ऐसा तीन बार रोज करें।

11 Miraculous Things That Attract Money, 1 Place In The House પૈસાને આકર્ષે છે આ 11 ચમત્કારી વસ્તુઓ, કોઈપણ 1 ઘરમાં રાખો...

11 Miraculous Things That Attract Money, 1 Place In The House

પૈસાને આકર્ષે છે આ 11 ચમત્કારી વસ્તુઓ, કોઈપણ 1 ઘરમાં રાખો..........


ધન પ્રાપ્તિની કામના દરેક વ્યક્તિને હોય છે. પરંતુ એવા બહુ ઓછા લોકો હોય છે જેમની આ કામના પૂર્ણ થાય છે. તંત્રશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છેજેને ઘરમાં રાખવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે વસ્તુઓ ધનને પોતાની તરફ આકર્ષે છે. જેથી આજે અમે તમને એવી જ કેટલીક તંત્ર વસ્તુઓ વિશે જણાવવાના છે જેને ઘરમાં રાખવાથી થશે છપ્પર ફાડ ધનવર્ષા અને ચમકી જશે તમારું કિસ્મત.

આ તંત્ર વસ્તુઓ વિશે જાણવા આગલ ...........

કુબરે પ્રતિમા- ભગવાન કુબેર યશ અને ગંધર્વોના સ્વામી છે. આ જ સમસ્ત સંસારમાં ધનની રક્ષા કરે છે. આની પ્રતિમા ઘરની ઉત્તર દિશામાં રાખવી જોઈએ. આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે જ્યાં તેમની પ્રતિમા મૂકી ત્યાં યોગ્ય સફાઈ રાખવી. માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓએ પ્રતિમાને હાથ ન લગાવવું.

લઘુ નારિયેળ- આ સામાન્ય નારિયેળ કરતાં થોડું નાનું હોય છે. તંત્ર-મંત્રમાં તેનું ખાસ મહત્વ છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. અર્થાત્ દેવી લક્ષ્મીનું ફળ. આની વિધિસર પૂજા કરી લાલ કપડાં બાંધીને એવા સ્થાન પર મૂકવલું જોઈએ જ્યાં કોઈની નજર ન પડે. આ ઉપાય કરવાથી મા લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે.

પારાની લક્ષ્મી મૂર્તિ- પારાથી નિર્મિત મૂર્તિને વિશેષ માનવામાં આવે છે. ઘરમાં પારાથી બનેલી લક્ષ્મી મૂર્તિ રાખવાથી લાભ થાય છે. આ મૂર્તિની સ્થાપના ઘરના પૂજા સ્થાન પર કરીને રોજ તેની પૂજા કરવી જોઈએ

કોડી- આ સમુદ્રમાંથી મળે છે આ બહુ સાધારણ હોય છે પરંતુ તે પ્રભાવશાળી હોય છે. લક્ષ્મીજી સમુદ્રમાંથી પેદા થયા છે અને આ પણ સમુદ્રમાંથી મળે છે. કોડીમાં ધનને આકર્ષિત કરવાનો પ્રાકૃતિક ગુણ હોય છે. આને ધન સ્થાન પર રાખવું બહુ શુભ માનવામાં આવે છે.

મોતી શંખ- મોતી શંખ એક દુર્લભ પ્રજાતિનો શંખ છે. તંત્રશાસ્ત્ર મુજબ આ શંખ બહુ ચમત્કારી માનવામાં આવે છે. આ દેખાવમાં બહુ સુંદર હોય છે. આને ઘરમાં રાખવાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે અને પરિવાર વચ્ચે પ્રેમ બન્યો રહે છે.

ચાંદીની લક્ષ્મી-ગણેશ મૂર્તિ- ચાંદીની લક્ષ્મી-ગણેશ મૂર્તિ ઘરમાં પૂજા સ્થાને રાખી દરરોજ તેની પૂજા કરવાથી ધનમાં ક્યારેય કમી નથી આવતી અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

શ્રીયંત્ર- યંત્રશાસ્ત્રમાં શ્રીયંત્રની વિશેષ મહિમા જણાવવામાં આવી છે. આને યંત્રરાજની ઉપાધિ આપવામાં આવી છે. આ યંત્રથી ધન વૃદ્ધિ, ધન પ્રાપ્તિ, દેવા સંબંધી ધન પ્રાપ્ત કરવા, લોન, લોટરી, સટ્ટો વગેરે દ્વારા ધન પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આની સ્થાપના ઘરના પૂજા ઘરમાં કરવી જોઈએ.

લક્ષ્મીજીની ચરણ પાદુકાઓ- મા લક્ષ્મીની ચાંદીમાં બનેલી ચરણ પાદુકાઓ ધન સ્થાન પર એ રીતે રાખવી કે જેની દિશા ધન સ્થાન તરફ રહે. જેથી લક્ષ્મી હમેશા તમારા ધન સ્થાન પર નિવાસ કરશે અને ઘરમાં હમેશા ધન સુખ રહેશે.

કમળ કાકડી- કમળ કાકળી કમળમાંથી નિકળનારું એક બી છે. મા લક્ષ્મી કમળ પર બેસે છે. જેથી આ બીયાને બહુ ચમત્કારી માનવામાં આવે છે. આને પૂજા સ્થળ પર રાખવાથી મા લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે અને ધન સંબંધી પરેશાનીઓ દૂર થાય છે.

દક્ષિણાવર્તી શંખ- તંત્ર-મંત્રમાં દક્ષિણાવર્તી શંખનો વિશેષ મહત્વ છે. આને ઘરમાં પૂજા સ્થળ અને તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજી સ્વયં તેનીથી આકર્ષાય છે અને રંક પણ રાજા બની જાય છે. આ બહુ ચમત્કારી ઉપાય છે

એકાક્ષી નારિયેળ- આ નારિયેળનો એક પ્રકાર છે. આની ઉપર આંખ જેવો એક નિશાન હોય છે. જેથી તેને એકાક્ષી નારિયેળ કહેવામાં આવે છે. લક્ષ્મી પૂજામાં એકાક્ષી નારિયેળ અથવા સમુદ્રી નારિયેળની પૂજા કરી અને તિજોરીમાં તેને રાખવાથી નુકસાન નહીં થાય અને સમૃદ્ધિ આવશે.

1 મહાચમત્કારી મંત્રઃ મૃત્યુને આપે છે માત,ગરીબ પણ થાય છે માલામાલ

Astrology Solution Mantra Mahamrutunjay Shiv Mantra

1 મહાચમત્કારી મંત્રઃ મૃત્યુને આપે છે માત,ગરીબ પણ થાય છે માલામાલ


આપણા જીવનની કોઈ પણ સમસ્યા હોય, ગમે તેવી બીમારી હોય, ગમે તેવું કાર્ય હોય, શાસ્ત્રોમાં બધા માટે ચમત્કારી ઉપાય જણાવાયા છે. અહીં જાણો એવો જ મહાચમત્કારી ઉપાય, જેનાથી મૃત્યુ પણ ભાગે છે ઊભી પૂંછડીયે, ભયંકર બીમારીથી પણ છૂટકારો મેળવી શકાય છે, કોઈ દરિદ્ર પણ માલામાલ થઈ શકે છે...

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવની ઈચ્છા માત્રથી જ આ સૃષ્ટિની રચના થઈ છે. શિવપુરાણમાં મહાદેવનો એક એવો ચમત્કારી મંત્ર જણાવાયો છે, જેને જપવાથી જ મૃત્યુની ક્ષણે પહોંચનારો વ્યક્તિ પણ ફરીથી સ્વસ્થ થઈ શકે છે.

આ મંત્રથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. તેના જપ માટેના બધા નિયમો અને વિધિ-વિધાનનું પાલન કરવું જરૂરી હોય છે.

આગળ જાણો આ મંત્ર કયો છે અને તેના જાપ કરવાના વિધિ-વિધાન શું છે...

મંત્ર -

- શિવપુરાણમાં જણાવાયું છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર આ મંત્રના માત્ર જપથી જ બધી બીમારીઓ અને કષ્ટોનું નિવારણ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુની ક્ષણો પહોંચી ગયો હોય અને તેના નામે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે તો તે ફરીથી સ્વસ્થ થઈ શકે છે.
महामृत्युंजय मंत्र: ऊँ त्र्यम्बकं यहामहे सुगन्धिं पुष्टिवद्र्धनम्।
उर्वारुकमिव बन्धनान्मुत्योर्मुक्षीय माऽमृतात्।

કેવી સમસ્યાનો ઉકેલ આપે છે આ મંત્ર, આગળ વાંચો....

કેવી સમસ્યાનો ઉકેલ આપે છે -

- જો કોઈ વ્યક્તિ ભવિષ્યમાં આવનારી આપત્તિથી બચવા માંગે છે, કોઈ જ્યોતિષીય દોષનો ઉપચાર કરવા ઈચ્છે છે, પૈસાની તંગીનું નિવારણ કરવા ઈચ્છે છે, લાંબું આયુષ્ય જીવવા ઈચ્છે છે તો તેને મહામૃત્યુંજય મંત્રનો જપ કરવો જોઈએ કે કોઈ બ્રાહ્મણથી મંત્ર જપ કરવું જોઈએ.

- શાસ્ત્રો અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે દેવતા અને દાનવોની વચ્ચે યુદ્ધ થયું હતું. આ અસુરોના ગુરુ શુક્રાચાર્યએ મરી ગયેલા બધા દૈત્યને આ મંત્રના પ્રભાવથી પુનર્જિવિત કર્યા હતા. આથી આ મંત્રમાં એટલો પ્રભાવ છે કે તે મૃત્યુને પણ ટાળી શકે છે.

તમારી સમસ્યાના ઉકેલને સિદ્ધ કરવા મંત્રની જપ વિધિ જાણો આગળ...

મંત્રની જપ વિધિ -

- મહામૃત્યુંજય મંત્રનો જપ વિધિ પૂર્વક કરવો જોઈએ. તેના માટે કોઈ બ્રાહ્મણ સાથે પરામર્શ કરી શકાય છે. આ મંત્રનો જપ કોઈ અન્ય વ્યક્તિ માટે પણ કરી શકાય છે અને કોઈ બીજા વ્યક્તિ આપણા માટે મંત્ર જપ કરી શકે છે. આ મંત્રના જાપની સંખ્યા ઓછામાં ઓછા 108 જરૂર હોવી જોઈએ.

- મંત્ર જપના સમયે કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. મંત્ર જપ કરવા માટે સ્વચ્છ તથા સફેદ રંગના કપડા પહેરશો તો આ શ્રેષ્ઠ રહેશે. આ ઉપરાંત કુશનું આસન હોવું જોઈએ. મંત્ર જપની સંખ્યા ધ્યાન રાખવા માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવી જોઈએ. મંત્રનો જપ કોઈ શાંત અને પવિત્ર સ્થાન પર કરવું શ્રેષ્ઠ ફળ આપનાર રહે છે.

સંકલ્પ વિધિ જાણો આગળ....

સંકલ્પ વિધિ -

ऊँ हौं जूं स: भूर्भव: स्व: ऊँ त्र्यम्बकं यहामहे सुगन्धिं पुष्टिवद्र्धनम्।
उर्वारुकमिव बन्धनान्मुत्योर्मुक्षीय माऽमृतात्। ऊँ भूर्भव: स्व स: जूं हौं ऊँ।।

- આ પ્રકારે આ મંત્ર અને વધારે પ્રભાવશાળી થઈ જાય છે.

- મહામૃત્યુંજય મંત્ર જપ પ્રારંભ કરવાથી પૂર્વ સંકલ્પ લેવી જોઈએ. તેના માટે સર્વપ્રથમ મહાદેવનું ધ્યાન કરો તેના પછી સંકલ્પ લો કે હું (જપ કરનાર વ્યક્તિ આપનું નામ બોલો) મહામૃત્યુંજય મંત્રનો જાપ (પોતાના માટે કે કોઈ બીજા વ્યક્તિ માટે કરી રહ્યા હોય તો તેનું નામ લો.) કે બીમારી વ્યક્તિની બીમારી દૂર કરવા કે કોઈ સમસ્યા દૂર કરવા માટે આ જપ કરી રહ્યો છું. હે મહાદેવ મારી પ્રાર્થનાનો સ્વીકાર કરી મનોકામના પૂર્ણ કરો.

આગળ વાંચો શિવજીને પ્રસન્ન કરવાની પૂજા વિધિ.....
શિવજીને પ્રસન્ન કરવાની પૂજા વિધિ -

- બ્રાહ્મમુહૂર્તમાં ઊઠો, બધા નિત્ય કર્મોથી પવિત્ર થઈ સફેદ આરામદાયક વસ્ત્ર ધારણ કરો.

- મંત્ર જપ માટે કોઈ સ્વચ્છ અને પવિત્ર સ્થાનની પસંદગી કરો. કોઈ મંદિરમાં પણ આ મંત્ર જપ કરી શકાય છે. જો ઘરમાં મંત્ર જપ કરી રહ્યા છે તો તમારી સામે શિવલિંગ કે શિવજીની મૂર્તિ કે ચિત્ર જરૂર રાખો.

- શિવજીનું વિધિ-વિધાનથી પૂજન કરો, સંકલ્પ કરો અને મનને ખોટી વાતોમાં ભટકવા ન દો, મહાદેવ તરફ ધ્યાન લગાવો.

- જ્યાં સુધી મંત્ર જપ ચાલવાનું છે, ત્યાં સુધી દીપ-ધૂપ અને અગરબત્તી પણ ચાલું રાખવું જોઈ. આ વાતનું વિશેષ ધ્યાન રાખો.

- જપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ રહે છે.

- તેની સાથે જ પૂજનમાં રાખી જાણનારી સમસ્ત સામાન્ય સાવધાનીઓનું ધ્યાન રાખો.

23.11.13

સપ્તાહમાં એકવાર જરૂર જાઓ સાંઈ મંદિર, થઈ જશો માલામાલ.......

Parampara Shirdi Ke Sai Baba

સપ્તાહમાં એકવાર જરૂર જાઓ સાંઈ મંદિર, થઈ જશો માલામાલ................


સાંઈબાબાની આરાધના માટે ગુરૂવારનું વિશેષ મહત્વ રહેલું છે. ગુરૂવારના દિવસે સાંઈ મંદિરમાં ભક્તોનો મેળાવડો લાગે છે. શાસ્ત્રો મુજબ ગુરૂવાર ગુરૂની પૂજા કરવાનો દિવસ છે અને એટલે જ લોકો સાંઈબાબાને પોતાનો ગુરૂ અને ઈષ્ટદેવ માને છે. આ લોકો માટે ગુરૂવાર બહુ મહત્વપૂર્ણ દિવસ હોય છે. 

આગળ આપેલી તસ્વીરોમાં જાણો સાંઈબાબાની પૂજાથી જોડાયેલી કેટલીક ખાસ વાતો અને સ્વસ્થ જીવન માટે વિશેષ ઉપાય...

વિશેષ- આગળ જુઓ સાંઈ બાબાની કેટલીક દુર્લભ તસ્વીર , એવું માનવામાં આવે છે કે આ સાંઈબાબાની અસલી તસ્વીર છે...

જે લોકો સાંઈબાબા પ્રત્યે ઊંડી આસ્થા રાખે છે તેવા લોકોએ બાબાનું વિશેષ પૂજન કરવું જોઈએ. આ સાથે સાંઈને ફળ પણ અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ મંદિરમાં જ ફળના પ્રસાદ અન્ય ભક્તોને આપવું. એવું માનવામાં આવે છે કે આ ફળ આપવાથી ભક્ત સ્વસ્થ અને નિરોગી રહે છે. તેની બધી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. જે લોકો નિયમિત રીતે ફળ પ્રસાદ અન્યોને આપે છે તે સદાય સ્વસ્થ રહે છે.

સાંઈ બાબાનું સંપૂર્ણ જીવન બધાની પરેશાનીઓ દૂર કરવા અને બધાની મનોકામના પૂર્ણ કરવામાં જ વિત્યું છે. એવું માનવામાં આવે છે કે બાબા આજે પણ પોતાના ભક્તોને બધી સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે અને બધાની ઈચ્છાઓને પુરી કરે છે. સબકા માલિક એક, આ સૂત્રને કારણે બધા ધર્મના લોકો સાંઈબાબામાં અટૂટ આસ્થા રાખે છે.

શિરડીના સાંઈબાબાના ભક્ત દુનિયાભરમાં ફેલાયેલા છે. બાબાના ચમત્કારની કેટલીક કથાઓ પ્રચલિત છે. જેથી મોટાભાગના ભક્ત પોતાના ઘરમાં સાંઈબાબાની મૂર્તિ અથવા ફોટો રાખે છે.
બાબાના જન્મથી સંબંધમાં કોઈ સટીક અને સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. સાંઈના બધાં ચમત્કારોનો રહસ્ય તેમના સિદ્ધાંતોમાં મળે છે. તેમણે કેટલાક એવા સૂત્ર આપ્યા છે જેને જીવનમાં અનુસરીને જીવન સફળ બનાવી શકાય છે. આપણે તે સૂત્રોને માત્ર ઊંડાણથી સમજવાની જરૂર છે.

સાંઈ બાબા પોતે પણ શક્તિ સંપન્ન હોવા છતાં તેમણે ક્યારેય પોતાના અગંત સ્વાર્થ માટે તેનો ઉપયોગ કર્યો નથી. બધા સુખ પામવાની ક્ષમતા હોવા છતાં તેમણે હમેશાં સાદું જીવન જીવતા રહ્યા અને લોકોને પણ આવું જીવન જીવવાની પ્રેરણા આપી.સાંઈ બાબા શિરડીમાં એક સામાન્ય વ્યક્તિની જેમ જ રહેતા હતા.

બિલીપત્રના આ અચૂક ચમત્કારી ઉપાય વધારે છે રૂપિયા અને પુણ્ય

Easy Steps With Using Bilvapatra Increase Wealth And Alms-Deed

બિલીપત્રના આ અચૂક ચમત્કારી ઉપાય વધારે છે રૂપિયા અને પુણ્ય


સનાતન ધર્મમાં સૌથી પ્રાચીન ધર્મગ્રંથ વેદોમાં ભગાવન શિવનું સ્વરૂપ પણ બતાવ્યું છે. વેદ, પ્રકૃતિ રૂપ ઈશ્વરની અપાર મહિમા અને શક્તિઓને ઊજાગર કરે છે. એ રીતે એવું માનવામાં આવે છે કે પ્રકૃતિના કણ-કણમાં શિવ રૂપ જ છે. આ કડીમાં ખાસ કરીને બિલીપત્ર સાક્ષાત શિવ જ રૂપમાં પૂજનીય છે.

શિવપુરાણમાં તો બિલીપત્રની જડમાં બધા તીર્થ સ્થાન માનવામાં આવ્યા છે. બિલીપત્રની પૂજા શિવ ઉપાસના માનીને અનેક દેવતાઓન પૂજાનું પુષ્ય પણ આપનારી છે. ખાસ કરીને હિન્દુ ધર્મ પરંપરાઓમાં સોમવારે ભગવાન શિવની ઉપાસનાની શુભ ઘડીમાં બિલીવૃક્ષની પૂજાના અચૂક ઉપાય સાંસારિક જીવનની અનેક ઈચ્છાઓ પૂરી કરનારા છે.

આગળ જાણો શિવપુરાણમાં બતાવેલ બિલીવૃક્ષ પૂજાના આ ખાસ ઉપાય ધન અને પુણ્ય વધારવાની સાથે જ કંઈ કંઈ મુરાદોનો પૂરી કરે છે.....

શિવવૃક્ષની નીચે શિવલિંગ પૂજા થી બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે.

-બિલીની જડમાંથી જળ પોતાના માથા પર લગાવવાથી બધા તીર્થોની યાત્રાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

ગંધ, ફૂલ, ધતૂરાથી બિલિપત્રની જડની પૂજા કરે છે, તેને સંતાન અને બધા સુખ મળે છે.

-બિલીવૃક્ષના પત્રોથી પૂજા કરવાથી બધા પાપોથી મુક્તિ મળી જાય છે.

બિલીના થડની પાસે કોઈ શિવ ભક્ત ઘી સહિત અન્ન કે ખીર દાન કરે છે, તે ક્યારેય પણ ધનહીન કે દરિદ્ર નથી થતો. કારણ કે શ્રીવૃક્ષના રૂપમાં બીલી ગણવામાંઆવે છે. અર્થાત્ દેવી લક્ષમીનો વાસ હોય છે. એટલા માટે બિલીપત્ર વૃક્ષની પૂજા શિવનું સ્મરણ ધનકુબેર પણ બનાવવા માટે મંગળકારી ઉપાય માનવામાં આવે છે.

પૂજામાં આ 11 વાતો ધ્યાન ન રાખી, તો નહીં મળે પૂજાનું ફળ!

Religion Knowledge: The Worship Is Important For All Involved To Know These 11 Thingsપૂજામાં આ 11 વાતો ધ્યાન ન રાખી, તો નહીં મળે પૂજાનું ફળ!

દેવી-દેવતાઓની પૂજા હિન્દુ ઘર્મનું અભિન્ન અંગ છે. પૂજાના અભાવમાં હિન્દુ ધર્મની કલ્પના પણ નથી કરી શકાતી. હિન્દુ ઘર્મમાં માનનાર દરેક વ્યક્તિ દરરોજ કોઈને કોઈ રૂપમાં ભગવાનનું સ્મરણ ચોક્કસ કરે છે. હિન્દુ ધર્મમાં પૂજા સંબંધિત અનેક વાતો કહેવામાં આવી છે પરંતુ જાણકારીના અભાવમાં ઘણા લોકો એ નથી જાણતા. આજે અમે તમને દેવી-દેવતાઓની પૂજા સાથે જોડાયેલી કેટલીક વાતો બતાવી રહ્યા છીએ તે તમે કદાચ ન જાણતા હોવ...

પૂજા સાથે સંબંધિત ખાસ વાતો જાણવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો....

પૂજા સાથે સંબંધિત ખાસ વાતો જાણવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો....
સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે. સુખની ઈચ્છા રાખનારા દરેક મનુષ્યએ દરરોજ આ પાંચ દેવોની પૂજા ચોક્કસ કરવી જોઈએ. કોઈપણ શુભ કાર્ય પહેલા તેની પૂજા ચોક્કસ કરવી અનિવાર્ય છે. 
શિવજીની પૂજામાં ક્યારેય પણ કેતકીના ફૂલોનો ઉપયોગ ન કરવો જોઈએ. સૂર્યદેવની પૂજામાં અગસ્ત્યના ફૂલ વર્જિત છે. ભગવાન શ્રીગણેશની પૂજામાં તુલસીના પાન ન ચઢાવવા જોઈએ.
સવારે સ્નાન કર્યા પછી જે મનુષ્ય દેવતાઓ માટે ફૂલ તોડી દેવતાઓને અર્પિતકરે છે, તેને દેવગણ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરે છે. વાયુપુરાણ પ્રમામે પણ જે વ્યક્તિ વગર સ્નાન કર્યે તુલસીના પાન તોડે છે અને તે દેવતાઓને અર્પિત કરે છે, એવી પૂજાને દેવતાઓ ગ્રહણ નથી કરતા.
દેવતાઓની પૂજામાં અનામિકા અંગળીથી ગંધ લગાવવાનું વિધાન આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. દેવતાઓનીપૂજા માટે ઘીનો દીવો પોતાની ડાબી તરફ અને તેલનો દીવો પોતાની જમણી તરફ રાખવો જોઈએ.
તંત્ર શાસ્ત્ર પ્રમાણે પૂજામાં દેવતાઓને ધૂપ, દીવો ચોક્કસ પ્રગટાવવો જોઈએ તથા નૈવધ(ભોગ) પણ જરૂર લગાવવો જોઈએ. દેવતાઓ માટે પ્રગટાવવામાં આવેલ દીવાનો પોતે ક્યારેય બુઝાવવો ન જોઈએ.
પૂજામાં વાસી ફૂલ, વાસી જળ અને પત્તાનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ શાસ્ત્રો પ્રમામે ગંગાજળ, તુલસીપત્ર, બિલીપત્ર અ કમળ કોઈપણ અવસ્થામાં વાસી નથી થતા.
લિંગાર્ચન ચંદ્રિકા પ્રમાણે ભગવાન સૂર્યની સાત, શ્રીગણેશની ત્રણ અને વિષ્ણુની ચાર અને શિવની ત્રણ પરિક્રમા કરવી જોઈએ. કેટલાક ગ્રંથો પ્રમાણે ભગવાન શિવની અડધી પરિક્રામ કરવાનો નિર્દેશ પણ છે.
-વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગના રેશમી વસ્ત્ર અર્પિત કરવા જોઈએ તથા શક્તિ અને સૂર્ય તથા ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગના વસ્ત્રો અર્પિત કરવા જોઈએ. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પિત કરવાનું વિધાન છે.
ભગવાન શિવને હળદર ન ચઢાવવા જોઈએ અને શંખથી શિવલિંગ ઉપર જળ ન ચઢાવવું જોઈએ. શાસ્ત્રો પ્રમામે આ બંને કર્મ શિવપૂજામાં નિષેધ છે. પૂજામાં એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે પૂજા સ્થળની સફાઈ દરરોજ કરો. પૂજાના સ્થળ ઉપર કચરો વગેરે જમા ન થવા દો.
પૂજા સ્થળ ઉપર કોઈ પસ્તી કે કોઈ વજનવાળી વસ્તુઓ ન રાખવી. સ્થળ ઉપર કાયમ પવિત્રતાનું ધ્યાન રાખવું- જેમ કે ચપ્પલ પહેરીને કોઈ સ્થાપના સ્થળ સુધી ન જાય, ચામડાનો બેલ્ટ કે પર્સ રાખીને કોઈ પૂજા ન કરે વગેરે
-શિવ મહાપુરાણ પ્રમાણે શ્રીગણેશને જે દૂર્વા ચઢાવવામાં આવે છે તે જડરહિત, બાર આંગળ લાંબી અને ત્રણ ગાઠોમાં બનેલી હોવી જોઈએ. એવી 101 કે 121 દૂર્વાથી ગણેશની પૂજા કરવો જોઈએ.
પૂજા સાથે સંબંધિત ખાસ વાતો જાણવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો....
સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે. સુખની ઈચ્છા રાખનારા દરેક મનુષ્યએ દરરોજ આ પાંચ દેવોની પૂજા ચોક્કસ કરવી જોઈએ. કોઈપણ શુભ કાર્ય પહેલા તેની પૂજા ચોક્કસ કરવી અનિવાર્ય છે. 
શિવજીની પૂજામાં ક્યારેય પણ કેતકીના ફૂલોનો ઉપયોગ ન કરવો જોઈએ. સૂર્યદેવની પૂજામાં અગસ્ત્યના ફૂલ વર્જિત છે. ભગવાન શ્રીગણેશની પૂજામાં તુલસીના પાન ન ચઢાવવા જોઈએ.
સવારે સ્નાન કર્યા પછી જે મનુષ્ય દેવતાઓ માટે ફૂલ તોડી દેવતાઓને અર્પિતકરે છે, તેને દેવગણ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરે છે. વાયુપુરાણ પ્રમામે પણ જે વ્યક્તિ વગર સ્નાન કર્યે તુલસીના પાન તોડે છે અને તે દેવતાઓને અર્પિત કરે છે, એવી પૂજાને દેવતાઓ ગ્રહણ નથી કરતા.
દેવતાઓની પૂજામાં અનામિકા અંગળીથી ગંધ લગાવવાનું વિધાન આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. દેવતાઓનીપૂજા માટે ઘીનો દીવો પોતાની ડાબી તરફ અને તેલનો દીવો પોતાની જમણી તરફ રાખવો જોઈએ.
તંત્ર શાસ્ત્ર પ્રમાણે પૂજામાં દેવતાઓને ધૂપ, દીવો ચોક્કસ પ્રગટાવવો જોઈએ તથા નૈવધ(ભોગ) પણ જરૂર લગાવવો જોઈએ. દેવતાઓ માટે પ્રગટાવવામાં આવેલ દીવાનો પોતે ક્યારેય બુઝાવવો ન જોઈએ.
પૂજામાં વાસી ફૂલ, વાસી જળ અને પત્તાનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ શાસ્ત્રો પ્રમામે ગંગાજળ, તુલસીપત્ર, બિલીપત્ર અ કમળ કોઈપણ અવસ્થામાં વાસી નથી થતા.
લિંગાર્ચન ચંદ્રિકા પ્રમાણે ભગવાન સૂર્યની સાત, શ્રીગણેશની ત્રણ અને વિષ્ણુની ચાર અને શિવની ત્રણ પરિક્રમા કરવી જોઈએ. કેટલાક ગ્રંથો પ્રમાણે ભગવાન શિવની અડધી પરિક્રામ કરવાનો નિર્દેશ પણ છે.
-વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગના રેશમી વસ્ત્ર અર્પિત કરવા જોઈએ તથા શક્તિ અને સૂર્ય તથા ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગના વસ્ત્રો અર્પિત કરવા જોઈએ. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પિત કરવાનું વિધાન છે.
ભગવાન શિવને હળદર ન ચઢાવવા જોઈએ અને શંખથી શિવલિંગ ઉપર જળ ન ચઢાવવું જોઈએ. શાસ્ત્રો પ્રમામે આ બંને કર્મ શિવપૂજામાં નિષેધ છે. પૂજામાં એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે પૂજા સ્થળની સફાઈ દરરોજ કરો. પૂજાના સ્થળ ઉપર કચરો વગેરે જમા ન થવા દો.
પૂજા સ્થળ ઉપર કોઈ પસ્તી કે કોઈ વજનવાળી વસ્તુઓ ન રાખવી. સ્થળ ઉપર કાયમ પવિત્રતાનું ધ્યાન રાખવું- જેમ કે ચપ્પલ પહેરીને કોઈ સ્થાપના સ્થળ સુધી ન જાય, ચામડાનો બેલ્ટ કે પર્સ રાખીને કોઈ પૂજા ન કરે વગેરે
-શિવ મહાપુરાણ પ્રમાણે શ્રીગણેશને જે દૂર્વા ચઢાવવામાં આવે છે તે જડરહિત, બાર આંગળ લાંબી અને ત્રણ ગાઠોમાં બનેલી હોવી જોઈએ. એવી 101 કે 121 દૂર્વાથી ગણેશની પૂજા કરવો જોઈએ.


પૂજામાં આ 11 વાતો ધ્યાન ન રાખી, તો નહીં મળે પૂજાનું ફળ!

Religion Knowledge: The Worship Is Important For All Involved To Know These 11 Things

પૂજામાં આ 11 વાતો ધ્યાન ન રાખી, તો નહીં મળે પૂજાનું ફળ!

દેવી-દેવતાઓની પૂજા હિન્દુ ઘર્મનું અભિન્ન અંગ છે. પૂજાના અભાવમાં હિન્દુ ધર્મની કલ્પના પણ નથી કરી શકાતી. હિન્દુ ઘર્મમાં માનનાર દરેક વ્યક્તિ દરરોજ કોઈને કોઈ રૂપમાં ભગવાનનું સ્મરણ ચોક્કસ કરે છે. હિન્દુ ધર્મમાં પૂજા સંબંધિત અનેક વાતો કહેવામાં આવી છે પરંતુ જાણકારીના અભાવમાં ઘણા લોકો એ નથી જાણતા. આજે અમે તમને દેવી-દેવતાઓની પૂજા સાથે જોડાયેલી કેટલીક વાતો બતાવી રહ્યા છીએ તે તમે કદાચ ન જાણતા હોવ...

પૂજા સાથે સંબંધિત ખાસ વાતો જાણવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો....

સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે. સુખની ઈચ્છા રાખનારા દરેક મનુષ્યએ દરરોજ આ પાંચ દેવોની પૂજા ચોક્કસ કરવી જોઈએ. કોઈપણ શુભ કાર્ય પહેલા તેની પૂજા ચોક્કસ કરવી અનિવાર્ય છે. 

શિવજીની પૂજામાં ક્યારેય પણ કેતકીના ફૂલોનો ઉપયોગ ન કરવો જોઈએ. સૂર્યદેવની પૂજામાં અગસ્ત્યના ફૂલ વર્જિત છે. ભગવાન શ્રીગણેશની પૂજામાં તુલસીના પાન ન ચઢાવવા જોઈએ.

સવારે સ્નાન કર્યા પછી જે મનુષ્ય દેવતાઓ માટે ફૂલ તોડી દેવતાઓને અર્પિતકરે છે, તેને દેવગણ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરે છે. વાયુપુરાણ પ્રમામે પણ જે વ્યક્તિ વગર સ્નાન કર્યે તુલસીના પાન તોડે છે અને તે દેવતાઓને અર્પિત કરે છે, એવી પૂજાને દેવતાઓ ગ્રહણ નથી કરતા.

દેવતાઓની પૂજામાં અનામિકા અંગળીથી ગંધ લગાવવાનું વિધાન આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. દેવતાઓનીપૂજા માટે ઘીનો દીવો પોતાની ડાબી તરફ અને તેલનો દીવો પોતાની જમણી તરફ રાખવો જોઈએ.

તંત્ર શાસ્ત્ર પ્રમાણે પૂજામાં દેવતાઓને ધૂપ, દીવો ચોક્કસ પ્રગટાવવો જોઈએ તથા નૈવધ(ભોગ) પણ જરૂર લગાવવો જોઈએ. દેવતાઓ માટે પ્રગટાવવામાં આવેલ દીવાનો પોતે ક્યારેય બુઝાવવો ન જોઈએ.

પૂજામાં વાસી ફૂલ, વાસી જળ અને પત્તાનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ શાસ્ત્રો પ્રમામે ગંગાજળ, તુલસીપત્ર, બિલીપત્ર અ કમળ કોઈપણ અવસ્થામાં વાસી નથી થતા.

લિંગાર્ચન ચંદ્રિકા પ્રમાણે ભગવાન સૂર્યની સાત, શ્રીગણેશની ત્રણ અને વિષ્ણુની ચાર અને શિવની ત્રણ પરિક્રમા કરવી જોઈએ. કેટલાક ગ્રંથો પ્રમાણે ભગવાન શિવની અડધી પરિક્રામ કરવાનો નિર્દેશ પણ છે.

-વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગના રેશમી વસ્ત્ર અર્પિત કરવા જોઈએ તથા શક્તિ અને સૂર્ય તથા ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગના વસ્ત્રો અર્પિત કરવા જોઈએ. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પિત કરવાનું વિધાન છે.

ભગવાન શિવને હળદર ન ચઢાવવા જોઈએ અને શંખથી શિવલિંગ ઉપર જળ ન ચઢાવવું જોઈએ. શાસ્ત્રો પ્રમામે આ બંને કર્મ શિવપૂજામાં નિષેધ છે. પૂજામાં એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે પૂજા સ્થળની સફાઈ દરરોજ કરો. પૂજાના સ્થળ ઉપર કચરો વગેરે જમા ન થવા દો.

પૂજા સ્થળ ઉપર કોઈ પસ્તી કે કોઈ વજનવાળી વસ્તુઓ ન રાખવી. સ્થળ ઉપર કાયમ પવિત્રતાનું ધ્યાન રાખવું- જેમ કે ચપ્પલ પહેરીને કોઈ સ્થાપના સ્થળ સુધી ન જાય, ચામડાનો બેલ્ટ કે પર્સ રાખીને કોઈ પૂજા ન કરે વગેરે

-શિવ મહાપુરાણ પ્રમાણે શ્રીગણેશને જે દૂર્વા ચઢાવવામાં આવે છે તે જડરહિત, બાર આંગળ લાંબી અને ત્રણ ગાઠોમાં બનેલી હોવી જોઈએ. એવી 101 કે 121 દૂર્વાથી ગણેશની પૂજા કરવો જોઈએ.

લગ્ન પહેલા રાશિ જોઈ કરજો નિવારણ, નહીં તો જીવન થશે દોષિત.........

Marriage Kundali Marriage 2013-2014 Bhakut Dosha In Kundali Gujarati

લગ્ન પહેલા રાશિ જોઈ કરજો નિવારણ, નહીં તો જીવન થશે દોષિત......................

કોઈપણ સફળ લગ્ન માટે તેનું શુભ હોવું ખૂબ જ જરૂરી છે. લગ્નના સમયે જો કુંડળીમાં ભકૂટ દોષ હોય તો ભાવી દંપતીના ગુણ મેળાપક માન્ય નથી થતો, તેનું મુખ્ય કારણ એ છે કે 36 ગુણોમાંથી ભકૂટ માટે 7 ગુણ નિર્ધારિત હોય છે. ભકૂટ દોષ દામપત્ય જીવનની જીવનશૈલી, સામાજિકતા, સુખ-સમૃદ્ધિ, પ્રેમ-વ્યવહાર, વંશ-વૃદ્ધિ વગેરેને પ્રભાવિત કરે છે. પરંતુ તેનું પરિહાર(કાટ) જો વર-વધુની કુંડળીમાં ઉપલબ્ધ હોય તો દોષનું નિવારણ થઈ જાય છે.

ભકૂટ દોષનો પ્રભાવઃ-

ભકૂટ દોષનો નિર્ણય ધીણવટથી કરવો જોઈએ. શાસ્ત્રોમાં ભકૂટ દોષ નિવારણના અનેક ઉદાહરણો ઉપલબ્ધ છે. પરિહાર મળે તો લગ્નનો નિર્ણય લેવો શાસ્ત્ર સંમત છે. દ્વિર્દ્ધાદશ ભકૂટમાં લગ્ન કરવાનું ફળ નિર્ધનતા હોય છે. નવ-પંચમ ભકૂટમાં લગ્ન કરવાથી સંતાનને કષ્ટ થાય છે. ષડાષ્ટક ભકૂટદોષના કારણે વિવિધ પ્રકારના કષ્ટોની સાથે શારીરિક કષ્ટની સંભાવના રહે છે. ભકૂટ દોષ શાસ્ત્ર સંમત પરિહાર ઉપલબ્ધ હોય તો દોષ સમાપ્ત થઈ જાય છે અને લગ્ન જીવન સુખદ રીતે વિતે છે.

આગળ વાંચો આ દોષ વિશેની સંપૂર્ણ જાણકારી તથા તમારી રાશિમાં કંઈ રાશિ સાથે ભકૂટદોષ પેદા થઈ શકે છે ક્લિક કરો....

ભકૂટના આધારે લગ્નની શુભાશુભ અસરોઃ-

-શુદ્ધ ભકૂટ અને નાડીદોષ રહિત 18થી વધુ ગુણ હોય તો લગ્ન શુભ માન્ય હોય છે.

-અશુદ્ધ ભકૂટ(દ્વિર્દ્વાદશ, નવપંચમ, ષડાષ્ટક) હોય તો પણ જો મિત્ર ભકૂટની શ્રેણીમાં હોય તો 20થી વધુ ગુણ હોય તો લગ્ન શ્રેષ્ઠ રહે છે.

-શત્રુ ષડાષ્ટક(6-8)ભકૂટ દોષ હોય તો લગ્ન ન કરવા. દામપત્ય જીવનમાં અનિષ્ઠ થવાની સંભાવના રહે છે.

-મિત્ર ષડાષ્ટક ભકૂટ દોષમાં પણ પતિ-પત્નીમાં કલેશ રહેતી હોય છે. આથી ષડાષ્ટક દોષમાં લગ્ન કરવાથી બચવું જોઈએ.

-નાડીદોષની સાથે જો ષડાષ્ટક ભકૂટ દોષ(પછી મિત્ર ષડાષ્ટક હોય અથવા બંને રાશિઓના સ્વામી એક જ ગ્રહ હોય) હોય તો પણ લગ્ન ક્યારેય ન કરવા જોઈએ.

-શુદ્ધ ભકૂટથી ગણદોષનો પરિહાર આપમેળે જ થઈ જાય છે.

ભકૂટ દોષ પરિહારઃ-

વર-કન્યાની રાશિ દ્વારા એકબીજા સાથે ગણતરી કર્યા પછી દ્વિર્દ્વાદશ(2-12) કે એકબીજાની રાશિ આગળ વર-કન્યાના રાશિસ્વામી એક જ ગ્રહ હોય, રાશિ સ્વામીઓમાં પરસ્પર મિત્રતા હોય, પરસ્પર તારા શુદ્ધિ હોય, રાશિ સબળતા હોય, નવમાંશ પતિઓમાં મિત્રતા હોય તો આ પાંચ પ્રકારના પરિહાર પણ દુષ્ટ ભૂકુટ દોષ નિવારક છે. પરંતુ તેમાં પરસ્પર નાડી શુદ્ધી હોવી જોઈએ.હોય(5-9) કે ષડાષ્ટક(6-8) રાશિ ગણનામાં હોય તો ભકૂટ દોષ હોય છે. આ ત્રણ સ્થિતિઓમાં જો બંને રાશિ સ્વામીઓમાં દુશ્મની હોય તો ભકૂટ દોષના કારણ 7માંથી શૂન્ય અંક મળશે. પરંતુ બંનેની રાશિઓના સ્વામી એક જ ગ્રહ હોય અથવા રાશિ સ્વામીઓમાં મિત્રતા હોય ત્યારે લગ્નની અનુમતી આપી શકાય છે. તેમના શાસ્ત્ર સમ્મત પરિહાર આ છે-

ભકૂટ દોષ હોય તો પણ જો વર-કન્યાના રાશિ સ્વામી એક જ હોય કે રાશિ સ્વામીઓમાં મિત્રતા હોય તો ગણદોષ તથા દુષ્ટ ભકૂટ દોષ નગણ્ય થઈ જાય છે.

મેષ રાશિઃ- આ રાશિના જાતકોને વૃષભ, મીન રાશિ સાથે દ્વિર્દ્વાદશ ભકૂટ,

સિંહ, ધન સાથે નવ-પંચમ અને

કન્યા, વૃશ્ચિક રાશિઓ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

વૃષભ રાશિઃ- આ રાશિના જાતકોને મિથુન, મેષ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

કન્યા, મકરથી નવ-પંચમ અને

તુલા, ધનરાશિ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

મિથુન રાશિઃ- આ રાશિને કર્ક, વૃષભ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

તુલા, કંભુ સાથે નવ-પંચમ અને

વૃશ્ચિક, મકર રાશિની સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

કર્ક રાશિઃ- આ રાશિના જાતકોએ સિંહ,

મિથુન રાશિ સાથે દ્વિર્દ્વાદશ, વૃશ્ચિક, મીન સાથે નવ-પંચમ અને

ધન, કુંભ રાશિની સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

સિંહ રાશિઃ- આ રાશિને કન્યા, કર્ક રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

ધન, મેષ સાથે નવ-પંચમ અને

મકર, મીન રાશિના જાતકો સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

કન્યા રાશિઃ-આ રાશિના જાતકોને તુલા, સિંહ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મકર, વૃષભ સાથે નવ-પંચમ અને

કુંભ, મેષ રાશિ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

તુલા રાશિઃ- આરાશિના જાતકોને વૃશ્ચિક, કન્યા રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

કુંભ, મિથુન સાથે નવ-પંચમ અને

મીન, વૃશ્ચિક રાશિના જાતકો સાથે ષડાષ્ટક ભકૂટ દોષ માન્ય રહેશે.

વૃશ્ચિક રાશિઃ-

આ રાશિના જાતકોને ધન, તુલા રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મીન, કર્ક સાથે નવ-પંચમ અને

મેષ અને મિથુન રાશિ સાથે ષડાષ્ટક ભૂકૂટ દોષ લાગશે.

ધન રાશિઃ- આ રાશિના જાતકોને મકર, વૃશ્ચિક રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મેષ, સિંહ સાથે નવપંચમ અને

વૃષભ અને કર્ક રાશિવાળા સાથે ષડાષ્ટક ભકૂટ દોષ માન્ય રહેશે.

મકર રાશિઃ- આ રાશિના જાતકોને કુંભ, ધન રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

વૃષભ, કન્યા સાથે નવ-પંચમ અને

મિથુન અને સિંહ રાશિની સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

કુંભ રાશિઃ- આ રાશિના જાતકોને મીન, મકર રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મિથુન, તુલા સાથે નવ-પંચમ અને

કર્ક અને કન્યા રાશિના જાતકો સાથે ષડાષ્ટક ભકૂટ દોષ માન્ય રહેશે.

મીન રાશિઃ- આ રાશિના જાતકોને મેષ, કુંભ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

કર્ક, વૃશ્ચિક સાથે નવ-પંચમ અને

સિંહ અને તુલા રાશિ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

ઉક્ત વર્ણિત રાશિગત ભકૂટ દોષના પરિહાર સ્વરૂપ જો વર-કન્યા બંનેની રાશિના સ્વામી એક હોય કે બંનેના રાશિ સ્વામીઓમાં મૈત્રી ભાવ હોય તો ભકૂટ દોષ સમાપ્ત થઈ જશે અને તેમનું મિલન શાસ્ત્ર સંમત શુભ હોય છે.

25 નવે.કાલાષ્ટમી વિશેષ: કરો આ ચમત્કારી ઉપાય, થશે લાભ જ લાભ

Kalabhairava Can Brighten Your Luck, These 15 Measures

25 નવે.કાલાષ્ટમી વિશેષ: કરો આ ચમત્કારી ઉપાય, થશે લાભ જ લાભ


માગશર (અગ્રહાયણ) મહિનાની કૃષ્ણ પક્ષની આઠમને કાળભૈરવાષ્ટમી કહેવાય છે. આ દિવસ ભગવાન કાળભૈરવની પૂજા કરવામાં આવે છે. આ વખતે કાળભૈરવાષ્ટમીનું પર્વ 25 નવેમ્બર, સોમવારે છે. ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન કાળભૈરવનું અવતરણ થયું હતું.

તંત્રશાસ્ત્ર મુજબ જો આ દિવસે ભૈરવદેવને પ્રસન્ન કરવા કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો તમારી બધી મનોકામના પૂર્ણ થઈ શકે છે. જોકે ભૈરવદેવ ભગવાન શિવનો અવતાર હોવાથી આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ફણ આ ઉપાય કરી શકો છો.

ભૈરવદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરવા કેટલાક તાંત્રિક ઉપાય જાણવા આગળ

1- કાળભૈરવાષ્ટમીના એક દિવસ પહેલા (24 નવે, રવિવારે) સવા-સવા કિલો કાળા ચણાં અલગ-અલગ ત્રણ વાસણોમાં પલાળી દેવા. ત્યારબાદ કાળભૈરવાષ્ટમીના દિવસે સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરીને કાળભૈરવની પૂજા કરવી અને ચણામાં સરસિયાના તેલનો વઘાર કરી તેનો ભોગ લગાવવો અને તમારી સમસ્યાઓને દૂર કરવા માટે પ્રાર્થના કરવી.

ત્યારબાદ પ્રથમ સવા કિલો ચણા બળદને ખવડાવી દેવા. બીજા સવા કિલો ચણા કોઢના રોગીએને વહેંચી દેવા અને ત્રીજા સવા કિલો ચણા પોતાની ઉપરથી ઉતારી કોઈ એકાંત સ્થળે મૂકી આવવું. આ અચૂક ટોટકાને કરવાથી કાળભૈરવ અવશ્ય પ્રસન્ન થશે.

2- કાળભૈરવાષ્ટમી દિવસે સવારે ભગવાન કાળભૈરવની ઉપાસના કરવી અને સાંજના સમયે કડવલા તેલનો દીવો પ્રગટાવી તમારી તકલીફોને દૂર કરવા માટે પ્રાર્થના કરવી.

3- કાળભૈરવાષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને કુશ ઘાસના આસન પર બેસી જવું. સામે કાળભૈરવની ફોટો સ્થાપિત કરવી અને તેની પંચોપચાર વિધિસર પૂજા કરવી. ત્યારબાદ રૂદ્રાક્ષની માળાથી નીચે લખેલા કોઈ એક મંત્રથી પાંચ માળા જાપ કરવી અને ભૈરવ મહારાજથી સુખ-સંપત્તિ માટે પ્રાર્થના કરવી.

મંત્ર- 'ऊँ हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नम:

4- કાળભૈરવાષ્મીના દિવસે 21 બિલ્વીપત્રો પર ચંદનથી ऊँ नम: शिवाय લખીને શિવલિંગ પર ચઢાવવું. સાથે જ એકમુખી રૂદ્રાક્ષ પણ અર્પણ કરવું. આવું કરવાથી તમારી બધી મનોકામનવાઓ પૂર્ણ થશે.

5- કાળભૈરવાષ્મીના દિવસે એક રોટલી લઈ તેની પર તર્જની અને મધ્ય આંગળીને તેલમાં પલાળી લાઈન ખેંચો. ત્યારબાદ આ રોટલી કોઈપણ બે રંગવાળા કૂતરાને ખાવા આપો. આવું સપ્તાહમાં ત્રણ દિવસ (રવિવાર, બુધવાર અને ગુરૂવારે) કરવું. આ ત્રણ દિવસ ભૈરવનાથના માનવામાં આવે છે.

6- જો તમે દેવાદાર છો તો કાળભૈરવાષ્મીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ભગવાન શિવની પૂજા કરવી. તેમને બિલીપત્ર અર્પણ કરવા. ભગવાન શિવની સામે આસન લગાવી રૂદ્રાક્ષની માળી લઈ આ મંત્ર જાપ કરવું.

ऊँ ऋणमुक्तेश्वराय नम:

7- કાળભૈરવાષ્મીના એક દિવસ પહેલા અડદની દાળના ભજીયા સરસિયાના તેલમાં બનાવવા અને આખી રાત તેને ઢાંકીને મૂકી દેવા. સવારે 6થી 7 વાગ્યાની વચ્ચે ઉઠીને કોઈને કશું પણ કીધા વિના ઘરેથી નિકળી આ ભજીયા કૂતરાને ખવડાવી દેવા. બધા કાર્યો સફલ થશે.

8- કાળભૈરવાષ્ટમીના દિવસે શહેરના કોઈપણ એવા મંદિરમાં જવું જ્યાં લોકોએ પૂજા કરવાનું બંદ કરી દીધુ હોય. તે મંદિરમાં સિંદૂર, તેલ, નારિયેળ, પૌઆ અને જલેબી લઈને જવું. પૂજા કરવી. ત્યારબાદ 5થી 7 વર્ષના બાળકોને ચણા અને ચારોળીનો પ્રસાદ આપવો. નારિયેળ, પૌઆ અને જલેબી પણ આપવા. આવું કરવાથી ભૈરવનાથ વિશેષ પ્રસન્ન થશે.

9- કાળભૈરવાષ્ટમીના દિવસે કૂતરાને ગોળ ખવડાવું. સવા કિલો જલેબી ભૈરવનાથને અર્પણ કરવી અને કૂતરાને ખવડાવી. પાંચ લીંબૂ ભૈરવજીને ચઢાવવા. કોઈ કોઢી, ભિખારીને દારૂની બોટલ દાન કરવી.

10- કાળભૈરવાષ્ટમીના દિવસે કડવા તલમાં પાપડ, ભજીયા, પૌઆ જેવી વિવિધ વાનગી તળીને ગરીબ વસવાટમાં જઈને વહેંચી દેવું. ઘરની પાસે કોઈ કાળભૈરબ મંદિર જઈને ગુલાબ, ગૂગલ અને ચંદનની અગરબત્તી સળગાવી.

11- સવા સૌ ગ્રામ કાળા તલ, સવા સૌ ગ્રામ અડદ, સવા 11 રૂપિયા, સવા મીટર કપડામાં પોટલી બાંધી કાળભૈરવાષ્ટમીના દિવસે કાળભૈરવ મંદિરમાં ચઢાવવું.

12- કાળભૈરવાષ્ટમીના દિવસે ભગવાન કાળભૈરવની વિધિસર પૂજા કરીને નીચે લખેલા મંત્રની 11 માળા જાપ કરવી.

- ऊँ कालभैरवाय नम:।
- ऊँ भयहरणं च भैरव:।
- ऊँ ह्रीं बटुकाय आपदुद्धारणाय कुरूकुरू बटुकाय ह्रीं।
- ऊँ भ्रां कालभैरवाय फट्

13- કાળભૈરવાષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન કાળભૈરવના મંદિરે જઈને ઈમરતીનો ભોગ લગાવવો ત્યારબાદ ઈમરતી દાન કરી દેવી. આવું કરવાથી ભગવાન કાળભૈરવ પ્રસન્ન થઈ જશે.

14- કાળભૈરવાષ્ટમીના દિવસે શિવ મંદર જઈને શિવજીને જળથી અભિષેક કરવું અને તેમને કાળા તલ અર્પણ કરવા. ત્યારબાદ મંદિરમાં બેસીને મનમાં ऊँ नम: शिवाय મંત્રનું જાપ કરવું.

15- કાળભૈરવાષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને નજીકના કાળભૈરવ મંદિર જઈને કાળભૈરવ સ્ત્રોતનું વિધિસર જાપ કરવું.

લક્ષ્મી કૃપા માટે કરો આ ઉપાય.......

ASTROLOGY::::Know The Measure For Banking Work

જ્યારે પણ જાઓ BANK કે ATM, લક્ષ્મી કૃપા માટે કરો આ ઉપાય..................


આજના સમયમાં મોટાભાગના લોકો એવા છે જેમને બેંક સંબંધી કાર્ય જેમ કે પૈસા જમા કરાવવા અથવા પૈસાની જરૂર પડવાથી પૈસા બેંકમાંથી કાઢવા જેવા કામ કરવા પડતાં હોય છે. જે લોકો બેંકના આવા કાર્યો કરે છે તેમના માટે આજે અમે ખાસ ઉપાય લઈને આવ્યા છે. આ ઉપાય બેંકમાં પૈસા જમા કરાવતી વખતે અથવા પૈસા નિકાળતી વખતે કરવું જોઈએ. આ ઉપાય કરવાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

આગળની જાણો ખાસ ચમત્કારી ઉપાય..............

બધી સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે સૌથી જરૂરી કંઈ છે તો તે છે ધન. કેટલાક લોકોને ઓછા મહેનતમાં વધુ ધન પ્રાપ્ત થઈ જાય છે. તો કેટલાક લોકોને સખત મહેનત કર્યા બાદ પણ ધનની પ્રાપ્તિ થતી નથી.

જેથી શાસ્ત્રોમાં કેટલાક એવા નિયમ બતાવવામાં આવ્યા છે જે અનુસરવાથી ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. જે લોકો બેંકમાં અહિં જણાવેલા ઉપાય કરે છે તેમને મહાલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કર્યા બાદ જ વ્યક્તિ ધન પ્રાપ્ત કરી શકે છે. મહાદેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે નિયમિત રૂપથી તેમની આરાધના કરવી જોઈએ. જ્યારે પણ આપણે ધન સંબંધી કાર્યો કરીએ છીએ ત્યારે પણ લક્ષ્મીજીનું ધ્યાન કરવું અત્યંત જરૂરી છે.

જ્યારે પણ બેંકમાં પૈસા જમા કરાવવા અથવા નિકાળવા જાઓ તો અહિં જણાવેલા લક્ષ્મી મંત્રનું જાપ કરો..

મહાલક્ષ્મીના મંત્ર જેમ કે ऊँ महालक्ष्म्यै नम:, ऊँ ह्रीं श्रीं महालक्ष्म्यै नम:, ऊँ श्रीं ह्रीं क्लीं ह्रीं श्रीं महालक्ष्म्यै नम: વગેરે મંત્રોનું જાપ કરવું.

આ ઉપાય કરવાથી બેંકમાં રહેલા તમારા પૈસા સુરક્ષિત રહેશે અને તેમાં બરકત આવશે. મહાલક્ષ્મી મંત્રોના જાપથી લક્ષ્મી કૃપા પણ પ્રાપ્ત થશે અને ધન સંબંધી કાર્યોમાં પણ સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે ભગવાન વિષ્ણુના મંત્રોનું જાપ પણ લાભકારક સિદ્ધ થઈ શકે છે.

શાસ્ત્રો મુજબ દરરોજ શિવલિંગ પર ચોખા અર્પણ કરવાથી પણ સ્થાયી લક્ષ્મીની પ્રા4પ્તિ થાય છે. આ ઉપાયની સાથે મહાલક્ષ્મી મંત્ર અથવા શિવ મંત્રનું જાપ કરવું.

Mangal Marsh Change Rashi Your Horoscope Sing Effect Of Marsh Rashi Parivartan

Mangal Marsh Change Rashi Your Horoscope Sing Effect Of Marsh Rashi Parivartan

કન્યા રાશિમાં મંગળનું ભ્રમણ, કંઈ રાશિને થશે લાભ ને નુકસાન..........?
બ્રહ્માંડનો સેનાપતિ અને સ્વભાવે અતિ ઉગ્ર મંગળ ૨૬ નવેમ્બર ૨૦૧૩ના રોજ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે

- કોઈપણ ગ્રહ રાશિ પરિવર્તિત કરે છે ત્યારે બાર રાશિઓના જાતકો પર તેની કેવી અસરો થાય છે

સિંહ રાશિમાં ભ્રમણ બાદ મંગળ હવે કન્યા રાશિમાં પધરામણી કરશે. મંગળ એક રાશિમાં ૪૫ દિવસ રહે છે. જ્યોતિષશાસ્ત્રના મતે મંગળ એટલે અતિ શુભ અને કલ્યાણકારી ગ્રહ છે. બ્રહ્માંડનો સેનાપતિ અને સ્વભાવે અતિ ઉગ્ર મંગળ ૨૬ નવેમ્બર ૨૦૧૩ના રોજ સાંજે ૧૯.૩૨ કલાકે સિંહ રાશિમાંથી બુધની કન્યા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે બારે બાર રાશિઓના જાતકો પર તેની કેવી અસરો હશે તે નક્કી છે.

આગળ વાંચો તમારી રાશિ ઉપર આ ગ્રહના રાશિ પરિવર્તનથી કેવી અસર

મેષઃ-
-મેષ રાશિના જાતકો માટે કન્યા રાશિના આ મંગળનું ભ્રમણ તેમના છઠ્ઠા સ્થાનમાં થશે. મંગળના આ ભ્રમણ દરમિયાન કોર્ટ-કચેરીના કાર્યમાં વિજય થશે, શત્રુઓનું બળ ઘટશે. દેવામાંથી મુકિત અને રોગને હળવો કરવામાં મંગળ તમને મદદ કરશે. નોકરી ક્ષેત્રે બઢતી આપી ચિંતામાં ઘટાડો કરશે.

વૃષભઃ-
શુક્રની વૃષભ રાશિના જાતકોએ મંગળના આ ભ્રમણ દરમિયાન શેરબજારમાં ચેતીને ચાલવું અન્યથા નુકસાન કરશો. આ ભ્રમણ તમને કયારેક સંતાનની ચિંતા અને પ્રણયભંગની નિરાશાઓમાં ધકેલશે. પાંચમે થનારું આ ભ્રમણ તમારા માટે કોઇ શુભ સંકેત આપતું નથી.

મિથુનઃ-
બુધની મિથુન રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ ચોથે થતાં હૃદયમાં અશાંતિ તો કયારેક માનસિક અજંપો આપશે. જમીન અને મકાનના કામમાં રુકાવટ ઉપરાંત હાઇ બીપીના અનુભવ કરાવે તો નવાઇ નહીં. આ ભ્રમણ દરમિયાન વાહન ધીમે ચલાવજો અને માતાની તબિયતનું ખાસ ઘ્યાન રાખજો.
કર્કઃ-
વર્તમાન સમયમાં અતિ કપરા સમયમાંથી પસાર થઇ રહેલી ચંદ્રની કર્ક રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ શુભ સંકેત અને ઉપરાંત રાહત આપનારું બનશે. ત્રીજે થનારું આ ભ્રમણ તમારા સાહસમાં વધારો કરશે. તનમાં નવી ઊર્જાનો અહેસાસ કરાવશે. મંગળ તમારાં અટકેલાં કામમાં ગતિ આપી પ્રગતિનાં દર્શન કરાવશે તેમાં લેશ માત્ર શંકા નથી.

સિંહઃ-
સૂર્યની સિંહ રાશિના જાતકો માટે મંગળ તેમના બીજા સ્થાનમાં ભ્રમણ કરી તેજ ગતિથી આવકમાં વધારો કરશે પણ વાણી પર સંયમ રાખવા મંગળનો ખાસ આગ્રહ છે. કટુવાણીના કારણે કૌટુંબિક ભાવનાઓને ઠેશ ના પહોંચે તેનું ઘ્યાન રાખજો. નવી તક મંગળ
કન્યાઃ-
કન્યા રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ તેમને મંગળના બારમા ભ્રમણમાંથી મુક્તિ આપશે. મંગળનું ભ્રમણ ચંદ્ર પરથી થતાં સ્વભાવમાં કયારેક ઉગ્રતા અને જીદનો અનુભવ થશે. પરંતુ ચંદ્ર મંગળનું સંયોજન તમારી લક્ષ્મી માં વધારો કરશે અને ઘરમાં શુભ પ્રસંગનું આયોજન કરાવશે.
તુલાઃ-
તુલા રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ બારમે થતાં નાહકના ખર્ચ-વ્યય ઉપરાંત મહત્ત્વના કાર્યની ગતિમાં અવરોધ પેદા કરશે. સાદગીથી રહેવા અને માંદગીથી દૂર રહેવા માટેનો સંકેત આ મંગળ તમને આપે છે
વૃશ્ચિકઃ-
વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ અતિ સુખદાયી, લાભદાયી અને અણધારેલી તકોનું સર્જન કરનારું બનશે. તમારી રાશિથી અગિયારમે મંગળનું ભ્રમણ આવનારા ૪૫ દિવસ લાભનું આભ ઊભું કરશે.
ધનઃ-
ગુરુની ધન રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ તેમના દસમા સ્થાનમાં થતા ધંધા વ્યવસાયની ગતિમાં પ્રગતિ જણાશે. પિતા દ્વારા કોઇ મદદ મળે અને જાહેર જીવન ઊચું આવે તેવા સંકેત છે.
મકરઃ-
મકર રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ વિદેશયાત્રામાં રુકાવટ લાવે અને ધાર્મિક કાર્યમાં વિધ્નો ઊભાં કરે. કયારેક આવેલી તક હાથમાંથી સરી જાય તો ચિંત કરતા નહીં કારણ કે આ ઘટના અલ્પકાલીન હશે
કુંભઃ-
કુંભ રાશિના જાતકોએ મંગળના આ આઠમા ભ્રમણમાં ખાસ ચેતવાની જરૂર છે. વાહન ધીમે હંકારજો અને ખાણીપીણી ઉપર કાબૂ રાખજો અન્યથા પેટની બીમારીઓ માટે તૈયાર રહેજો. મંગળનું આ પ્રતિકૂળ ભ્રમણ તન, મન અને ધનથી ચેતવણીની સાયરન વગાડે છે.

મીનઃ-

મીન રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ તેમના સાતમા સ્થાનમાં થતા ભાગીદારીયુકત સાહસોમાં ઘ્યાન રાખવું. દાંપત્યજીવનમાં સુલેહ-સંપ રાખશો તો મધુર લાગશે. જાહેર જીવનમાં કોઇ વિવાદ ના થાય તેનું ઘ્યાન રાખશો.

કુંવારા અને પરણેલા પુરુષો માટે ખૂબ જરૂરી છે આ 7 વાતો જાણવી!


કુંવારા અને પરણેલા પુરુષો માટે ખૂબ જરૂરી છે આ 7 વાતો જાણવી!


ખોટી આદતોની મજા અને નશો વ્યક્તિને તરત જ મળી જાય છે જ્યારે તેના દુષ્પરિણામો થોડા સમય વિત્યા પછી સામે આવે છે. અહીં અમે નાની દેખાતી કેટલીક એવી આદતો વિશે ઉલ્લેખ કરી રહ્યા છે જેમાં ધર્મ-અધ્યાત્મ અને આયુર્વેદ શાસ્ત્રોમાં સફળ અને સુખદ ગૃહસ્થ અને દામપત્ય જીવન માટે સાક્ષાત વિષ(ઝેર)ની સમાન ઘાતક બતાવવામાં આવ્યા છે. જે યુવાનો લગ્ન જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, તેમને આ સાત વાતોને સારી રીતે ગાંઠ બાધી લેવી જોઈએ. તથા પરણેલા પુરુષોએ આ વાતો પોતાના જીવનમાં ક્યારેય ન અપનાવવી જોઈએ. જો એવી આદતો તમે ઘેરેલી હોય તો તમારું પતન નક્કી જ છે એમ સમજી લેજો.
1-નશો –

-કોઇપણ જાતનો નશો, ગૃહસ્થ જીવનને નરક બનાવવામાં મુખ્ય ભુમિકા ભજવે છે.

2-અહંકાર –
-પોતાની જાતને દરેક સ્થિતિમાં સાચું માનવું અને પોતાના જીવનસાથીને પોતાનાં પ્રમાણે ઢાળવો એ સુખી સંસારમાં દુખોનું કારણ બની શકે છે. એ અટલ સત્ય છે કે રાત-દિવસ સાથે રહેનારો માણસ પણ તમારી ઇચ્છાઓ પર 100 ટકા ખરો ક્યારેય ના ઉતરી શકે તે વાતને સ્વીકારો.

3-આળસ –

-પતિ-પત્ની બન્નેમાંથી એક પણ વ્યક્તિ આળસી અને કામને ટાળો દેનારા હોય તેવા વ્યક્તિનાં જીવનમાં નિશ્ચિત દુખ આવે છે અને જેની અસર તેમના દામ્પત્ય જીવન પર પણ વર્તાય છે.
4-છુપાવવું –

-કોઇપણ વાતને છુપાવવાની કે જુઠ્ઠું બોલવાની ટેવ પણ તમારા પારસ્પરિક જીવનમાં ઝેર સમાન કામ કરશે.

5-અપેક્ષા –

-પોતાનો જીવનસાથી બધી રીતે આદર્શ હોય તે અપેક્ષા વધુ પડતી છે. સંસારમાં દરેક જણ આપણી અપેક્ષાઓમાં ખરાં ઉતરે તે જરૂરી નથી.

6-વ્યર્થ ખર્ચાઓ –

પોતાની વાસ્તવિક ક્ષમતાથી વધુ સુવિધાઓ ભોગવવાની ઇચ્છાઓ રાખવી અને યથા શક્તિથી વધુ ખર્ચ કરવું તે પણ ગૃહસ્થીમાં નરક ભોગવવા જેવું છે.

7-આર્થિક નબળાઇ –

-આ એક કડવું સત્ય છે કે પૈસાની તંગી પણ સંબંઘોમાં ઝેરનું કારણ બની શકે છે, ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતાં પહેલા વ્યક્તિએ પોતે આર્થિક અને પર્યાપ્ત રૂપે આત્મનિર્ભર હોવું પણ જરૂરી છે

23.10.13

કુંડળી મેળાપક


કુંડળી મેળાપક



એકબીજા ને પોત પોતાની સ્થિતિ માટે ભાંડતા દંપતિઓ  મેં જોયા છે. તેમના લગ્ન જીવનથી તેઓને અનેક ફરિયાદો હોયછે. હકીકત તો એ છે કે જ્યોતિષ બતાવવા આવનાર ઘણેભાગે બધાને બીજાઓ થી ફરિયાદ હોય છે અને તેઓ તેમની પરિસ્થિતિ માટે અન્યને જ કોસતા હોય છે. પોતાના દોષ તરફ જોવા તેઓ કદી તૈયાર હોતા નથી. દરેક નો યક્ષ પ્રશ્ન એ જ હોય છે કે "મારી સાથે જ કાયમ આવું કેમ બને છે ?"  ' તે મારી લાગણી ની કેમ ઉપેક્ષા કરે છે?'  'અમારી કુંડળીઓ તો મેળવવામાં આવી હતી, તો પણ ? "

આવી પરિસ્થિતિ સમજવા માટે આપણે એ સમજવું પડશે કે એ કયા કારણ છે જે બે વ્યક્તિઓ ને પતિ-પત્ની ના સંબંધમાં બાંધે છે ?

====================
કોણ બનેછે વર-વહુ ?

સૌ પ્રથમ તો આપણે એ સમાજવું પડશે કે આખરે લાખો માણસોમાંથી કેમ કોઈ ચોક્કસ વ્યક્તિ જ વર કે વહુ બને છે ? ચાલુ જીન્દગી ના સ્તર ઉપર કારણો જે પણ હોય, ખરા કારણો તો કાર્મિક હોય છે. આપણા કર્મોની પાછળ રહેલા આપણા ઉદ્દેશો અને એષણાઓ માંથી વાસનાઓ બનેછે અને વાસનાઓ માંથી તે કર્મોના ફળ નું સર્જન થાય છે.

જે કર્મોનાં ફળ કર્મ થયા પછી ટુક સમયમાં મળીજાય તેને ક્રિયમાણ કર્મ કહેવાય છે. પરંતુ કેટલાક કર્મો એવા હોયછે જેના ફળ પાકતા ખુબ લાંબો સમય લાગે. કર્મોનાં આવા ફળ ભેગા થાય ત્યારે તેને સંચિત કર્મ કહેવાય છે. આ સંચિત કર્મો માં સારા સુખપ્રદ ફળ પણ હોય અને દ:ખ દેનાર ફળ પણ હોય છે. જીવનનાં દરેક મુકામે આવા અનેક સંચિત કર્મ આપણા નામે જમા હોય છે. આ સંચિત કર્મો નાં ફાળો નાં ભોગવટા અર્થે જ આપણે જનમ લઈએ છીએ.

જ્યારે આપણે જીવન માં અન્ય વ્યક્તિઓ સાથે  સંપર્ક માં આવીએ છીએ ત્યારે અરસ-પરસનાં વ્યવહાર માંથી લેંણદેણની જાળ ગૂંથાય છે. આ લેંણદેણની ચુકવણી રોજ-બરોજ થતી રહે છે. પરંતુ જે તે જીવન દરમ્યાન આવી લેંણદેણ પૂરે-પૂરી ચૂકવાઈ જાય તેવું શક્ય હોતું નથી. એક જીવન સમાપ્ત થાય ત્યારે પણ ઘણી બધી લેંણદેણ બાકી જ હોય છે. આ બાકી લેંણદેણ ને ચૂકવવા માટે રચતા સંબંધ ને ઋણાનુંબંધન કહે છે. આવા સંચિત કર્મો ની સંખ્યા, જથ્થો અને તેની ગહેરાઈ ને આધારે બીજા જન્મમાં એક બીજાના સહ-પ્રવાસી, પડોશી, મિત્ર, સાથી કર્મચારી, ગુરુ-શિષ્ય, માબાપ-સંતતિ, સહોદર કે પતિ-પત્ની રૂપે આવીને સંચિત કર્મોનું ભોગાયતન થાય છે.  આમ વણચુકવાયેલ રુણના ખેંચાણથી લોકો એક બીજા ને આવી મળે છે.

આમ આપણા બધા સંબંધો કાર્મિક બંધનો હોય છે. તમે જે વ્યક્તિને અનુલક્ષીને જેવા વિચાર વાસના જન્માવ્યા હશે, પરસ્પર વ્યવહારથી બંને વચ્ચે જે ભાવના અને લાગણીઓ ઉભી કરી હશે તે પ્રમાણે ની ઘટનાઓ તમે અરસપરસ સાથે જીવીને અનુભવી શકો તેવા સંબંધ અને જીવનની તમે રચના પ્રતિપળ કરતા રહો છો. સુખ આપ્યું હશે તો સુખ અને દુખ આપ્યું હશે તો દુખનાં હિસાબ ચુકતે કરવા પડશે. આ બાકી હિસાબો ચૂકવવા માટેનું જે બંધન ઉભું થાય છે તેને ઋણાનુબંધ કહેવાય છે.

હવે તમે સમજી શકશો કે લગ્ન માટે કુંડલી મેળવીને વર કે વહુ શોધવાનું કેવું વાહિયાત છે. તમે તમારા લેણીયાત ને પસંદ કરી શકો નહિ તે તો લેણું વસુલ કરવા આવી જ પહોંચશે. જેની સાથે ઋણાનુબંધ ઉભા થયા છે તેની સાથે જ ભોગાયતન કરવું પડશે. તમે 'અ' સાથે લગ્ન કરો તો સુખી થાઓ અને ' બ ' સાથે લગ્ન કરો તો દુખી થાઓ તેવા સિલેક્શન ને અવકાશ જ નથી.

કુંડળી મેળાપક બહુ બહુતો તમને જેની સાથે તમારું ઋણાનુબંધ છે તે વ્યક્તિ સુધી તમને પહોચાડવા માં નિમિત્ત જરૂર બની શકે. 

=========================
તમારા જીવન સાથી તો ઉત્ક્રાંતિ  નો એજન્ટ છે.

બીજા પરીપેક્ષથી જોઈએ તો જીવન એ 'જીવ માંથી શિવ બનવાની યાત્રા છે. જાણેકે એક તાલીમ શીબીર હોય તેમ આ યાત્રામાં મનોવૃત્તીઓની સંકીર્ણતા અને અહમ છોડી સમષ્ટિમાં એકરસ થવા માટે જરૂરી ગુણો વિકાસ પામે તેવા અનુભવો જીવ અન્ય જીવ સાથેના વ્યવહાર માંથી  મેળવે છે. આ રીતે જોઈએ તો તમારી રીસ, ગુસ્સો અને ગાળો ખાઈને પણ તમારા સાથી તમને તો વિકાસ યાત્રામાં ઉપયોગી અનુભવની બક્ષીશ જ આપેછે. તમારે તો તેમના આભારી થવું જોઈએ. પરંતુ આ સમજના અભાવે આપણે પરેશાન થઈએ છીએ અને બીજાને પણ પરેશાન કરીએ છીએ. ઋણાનુબંધ ની ચુકવણી ની કુશળતા નહિ સમજી શકવાથી આપણે એવા વધારાના કર્મો રીએકશન રૂપે કરી બેસીએ છીએ જે આપણા માટે વધુ કપરા સ્વરૂપના કાર્મિક ઋણાનુબંધ ઉભા કરે છે.

========================
તમારી કુંડળીમાં બધું  તમારા પોતાનું છે.

દરેક બાળક ની કુંડલી માં તેના જીવનની બધી બાબતો જોવાનું પ્રાવધાન છે જેમ કે તે કેવો અભ્યાસ કરશે? તેને મકાન વાહનનું સુખ કેવું મળશે? તેનું શરીર આરોગ્ય કેવું થશે?  આબધુ માત્ર તેની પોતાની કુંડળીમાના ગ્રહયોગો દ્વારા જ જોવામાં આવે છે. તેની કુંડળી સાથે બીજાની કુંડળી જોવાની કોઈ પ્રથા કે રીવાજ નથી.  તે સારૂ ભણી શકે તે માટે સ્કુલ માં એડમિશન લેતા પહેલા તેની કુંડળી અને નીશાળ ની કુંડલી આપણે કાઈ મેળવતા નથી. બરાબર આજ રીતે વ્યક્તિને કેવું દામ્પત્ય સુખ મળશે તે પણ   તેની કુંડળી ના ગ્રહયોગ બતાવે છે. વળી લગ્ન પછી વ્યક્તિ ની કુંડળીમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી એ હકીકત ને ધ્યાનમાં લેતા સહેલાઈ થી કહી શકાય કે એક વ્યક્તિ ની કુંડળી માં બીજાની કુંડલી ની કોઈ અસર થતી નથી. તમને જે કોઈ આવી મળે છે અને તમારી સાથે તે જે વર્તન વ્યવહાર કરેછે તે તમારા પ્રારબ્ધ ને આધીન છે.  હા વ્યક્તીનો પોતાનો આ જીવનનો અભિગમ અને વ્યવહાર તેને મળનાર સુખ દુખ ઉપર જરૂર અસર કરી શકે. આમ કુંડળી મેળાપકનું ગતકડું સાવ તર્કવિહીન છે. 

===================
મેળાપક એક અડસટ્ટો

કુંડળી મેળાપક નો મુખ્ય ઉદ્દેશ્ય તો વર-વહુને આપસમાં કેવો સ્વભાવ મેળ બેસશે તેનો અંદાજ કે અડસટ્ટો મેળવવાનો હોય છે. જુના સમય માં સમાજ માં જ્યારે કાચી ઉંમરે લગ્ન થતા અને વર વહુ માં આપસી સુમેળ જોવા જેટલી પુખ્તતા નહોતી, લગ્ન પહેલા છોકરા-છોકરીને મળવાનું શક્ય નહોતું ત્યારે ગ્રહોની મદદ થી આવો અડસટ્ટો મેળવવાનું ઉપયોગી હોઈ શકે. પરંતુ હવે જમાનો બદલાયો છે ડેટિંગ ના જમાના માં હવે તો જેમને આપસ માં સારો પરિચય છે, એકબીજા નો સ્વભાવ જેઓ સારીરીતે પીછાને છે  તેમના કિસ્સામાં જ્યોતિષના આ જરીપુરાણા અને સમય સાથે અપ્રસ્તુત બની ગયેલ સાધન નો ઉપયોગ કરવો એ તીરકામઠા વડે રણભૂમિ માં જવા બરાબર ગણાય.લગ્ન જીવન નો આધાર પ્રેમ છે અને આપણે  પ્રેમના જ છેદ ઉડાવી દઈને પ્રેમના દુશ્મન બનીએ એ ક્યાંનો ન્યાય ?


નવા જમાના ના નવા સાધનો નો ઉપયોગ જીવન ને બહેતર બનાવવામાં થવો જોઈએ.આજના સમયમાં કુંડલી મેળાપક ને સ્થાને સ્વભાવ અને માનસિક વૃત્તિઓ વગેરે કેટલા પુરક છે તે તપાસવા આજે કોઈ મનો-ચિકિત્સક ની સલાહ લેવામાં આવે તો કદાચ વધુ આવકારદાયક ગણી શકાય.

કુંડળી મેળાપક ને સ્થાને હવે એચઆઈવી રીપોર્ટ કે આપસમાં વિરોધી આર એચ ફેક્ટર તો નથી આવતું તે માટે તબીબી સલાહ લેવામાં આવે તે વધુ ઇચ્છનીય છે.
 
જ્યોતિષ શાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન નથી. આબાબત ને સ્વીકારવા જેટલી ખેલદિલી આપણા માં હોવી જોઈએ. વધારામાં આજે જે નિયમો અને સિદ્ધાંતો નો ઉપયોગ જ્યોતિષીઓ કરેછે તે જુના જમાનાના, જે તે સમાજ ને અનુરૂપ નિયમો છે. આજે સમય બદલાયા પછી જ્યોતિષ માં સંશોધન ખુબ જુજ પ્રમાણ માં થયુંછે તેથી નવી પરીસ્થીમાં જુના નિયમો અર્થહીન બને તે સમજી શકાય તેવું છે. આવા અપૂર્ણ શાસ્ત્ર ને આધારે અન્યથા એક બીજા માટે સુયોગ્ય ઉમેદવારો ની જોડી નકારી કાઢવી એ હતોસ્તાહ કરનારી બાબત જ ગણાય. જેઓ એક બીજા ને ઠીક ઠીક સમયથી રૂબરૂ મળી ઓળખતા હોય તેવા યુગલો ને જે નરી આંખે દેખાતા પણ નથી તેવા ગ્રહો ને આધીન એવા અપૂર્ણ શાસ્ત્ર ના નિયમો ને આધારે મુલવણી કરવી તે સમજદારી નથી.

લગ્ન જીવન માટે એક બીજા માટે પરસ્પર સારું આકર્ષણ રહે તે મહત્વનું છે. બંને સાથે ઉભારહે તો એક સારું કપલ લાગે,  શારીરિક કદ, વર્ણ એટલે કે શરીર નો રંગ વગેરે મહત્વની બાબતો છે. અભ્યાસ થી વ્યક્તિત્વ ખીલે છે અને તેના પસંદગી નું એક ધોરણ બંધાયછે. જે વાતાવરણ માં વ્યક્તિ નો ઉછેર થાય છે તેનાથી તેની એક જીવન શૈલી ઘડાય છે. આ સર્વ બાબતો નો મેળ સફળ દામ્પત્ય જીવન માટે જરૂરી છે. આનાથી ઉલટું -  કુંડલી મેળાપક માં મુખ્યત્વે  માત્ર ચંદ્ર ને જ પ્રાધાન્ય અપાયું  છે. ચંદ્ર એ મન છે અને કોઈ પણ સંબંધ માં મન નું મહત્વ છે જ તેમ છતાં માત્ર મેળાપક ના અભાવ માં બીજી બાબતો ને અવગણી ને સંબંધ ને રીજેક્ટ કરી કાઢવો તે બિલકુલ ખોટુ છે.

એવા અસંખ્ય કિસ્સા છે કે જેમના લગ્ન કુંડળી મેળાપક ના ઉચ્ચ ગુણ ને આધારે ગોઠવાયા હોય અને પછી સાવ કજોડું સાબિત થયું હોય. રોજ  લડતા હોય કે છૂટાછેડા થયા હોય.

======================
નાડીદોષ  શું અંતિમ  કસોટી છે ?

લગ્નવાંછું યુવક-યુવતીઓ ને લગ્ન નક્કી કરતા પહેલા અને પરણેલા યુગલોને લગ્ન પછી જ્યારે દામ્પત્ય જીવન ને સ્પર્શતી કોઈ સમસ્યા ઉભી થાય ત્યારે જ્યોતિષીઓ નાડીદોષ ને જવાબદાર ગણે છે. ખરેખરતો અષ્ટકૂટ માં સમાન નાડીદોષ ને માત્ર ઉચ્ચ વર્ણના લોકો માટે જ અસ્વીકાર્ય ગણવામાં આવતું પણ હવે જેમ જેમ જ્યોતિષ પ્રસાર વધતો જાયછે તેમ તેમ દરેક વર્ગના માણસો માટે આ દોષ લાગુ કરવામાં આવે છે.

નાડી દોષનો સિદ્ધાંત જ્યોતિષ અને આયુર્વેદના સંબંધની નિશાની છે. પહેલાના સમયમાં દરેક વૈદ જ્યોતિષનો પણ અભ્યાસુ હતા. જ્યારે દર્દી વૈદ પાસે જાય તે સમયે દરદ ને પારખવા કેટલાક પ્રશ્નો પુછવામાં આવતા - રોગના લક્ષણો કયા નક્ષત્ર સમયે દિખાયા તથા રોગી કયા નક્ષત્રમાં ઈલાજ માટે આવ્યો તે જાણી લઇ રોગ વિષે નિદાન કરવામાં આવતું. સાથે સાથે રોગીના કાંડા પાસે રક્તવાહિનીની  ચાલ ઉપરથી તેના શરીરની પ્રકૃતિ વિષે ક્યાસ કાઢવામાં આવતો. આ સમયને નાડી અને પૂરી પ્રક્રિયા ને નાડી પરીક્ષા કહેવામાં આવતું. નાડી પરીક્ષણ માં વાત, કફ કે પિત્ત એ ત્રણ માંથી કયા ગુણના પ્રમાણ માં વિકાર ઉત્પન્ન થયો છે એટલે કે ' ત્રિદોષ '  જાણવામાં આવતું. હવે જ્યારે લગ્ન મેળાપક નો સિદ્ધાંત બન્યો ત્યારે સ્ત્રી-પુરુષ ની સંતાન ઉત્પન્ન કરવાની ક્ષમતા વિષે ક્યાસ કાઢવાનો જે માર્ગ જ્યોતિષીઓએ નક્કી કર્યો તેમાં આ ત્રિદોષ નો સમાવેશ થયો. અને આયુર્વેદમાં આ પરીક્ષણ ને નાડી તરીકે ઓળખાતી તેથી તેજ નામ જ્યોતિષ માં પણ સ્વીકારવા માં આવ્યું.

આમ કુંડળી મેળાપકમાં નાડી એટલે ચંદ્રના નક્ષત્રને આધારે વરવધુ ના ત્રિદોષ ને આપસમાં મૂકી તેમના સંયોગ ને તપાસવો કે ક્યાંક બંને એકજ તત્વના વિકાર વાળા તો નથી? જો બંને ના શરીર એક સરખા ત્રિદોષ વાળા હોય તો જે ગર્ભ રચાય તેમાં તે ગુણ ખુબ વધુ પ્રમાણમાં વકરે અને ગર્ભના વિકાસમાં અવરોધ થઇ શકે.

હવે સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ચકાસવાની વધુ વૈજ્ઞાનિક રીત વિકસી ચુકી છે ત્યારે માત્ર ચંદ્ર ને આધારે નાડી જોઈ ફેંસલો કરવાનું યોગ્ય નથી. વળી ત્રિદોષ બાબતે પણ જ્યોતિષી કરતા આયુર્વેદના નિષ્ણાત વૈદની મદદ લેવી વધુ યોગ્ય ગણાય.

જેમને સંતતિ નથી તેવા દંપતી પણ જો જ્યોતિષની મદદથી તપાસ કરાવતા માલુમ પડે કે તેઓ વચ્ચે નાડી દોષ છે તો તેમણે આયુર્વેદ ની મદદથી પોતાના ખાન-પાન, રહેણી કરણી, તથા સ્વભાવમાં યોગ્ય ફેરફાર કરી લાભ મેળવી શકે છે. મને લાગેછે કે શરીરના દોષના ઈલાજ માટે જ્યોતિષ કરતા આયુર્વેદની સહાય લેવી વધુ ઉચિત ગણાય.

જ્યારે લગ્ન માટે મેળાપક જોતા હોઈએ ત્યારે પણ જ્યોતિષીએ નાડી દોષ કહ્યો એટલે પૂર્ણવિરામ મુકવાને બદલે જો દેખાવ, કાળ, વર્ણ, અભ્યાસ, જીવનશૈલી વગેરે બીજી બાબતોમાં છોકરા છોકરી એક બીજા માટે સુયોગ્ય હોય તો આયુર્વેદિક ઉપાય કરવાની તૈયારીથી આગળ વધવું જોઈએ. જેમને જ્યોતિષની રીતે નાડીદોષ ન હોય તેવા પણ ઘણા યુગલોને સંતતિ નથી હોતી તો બીજી બાજુ નાડીદોષ હોય છતાં સંતાન સુખ સારું મળે તેવા કિસ્સા પણ જોવા મળે છે.

==================
મંગળદોષ ની યથાર્થતા

કુંડલી મેળાપક વખતે  મંગળદોષ જોવામાં આવે છે. મંગળને ભૂમિ, સૈનિક, ઉર્જા, હિંમત, શક્તિ, સ્વાભિમાન, આખાબોલાપણું, જુસ્સો વગેરે સાથે સાંકળવામાં આવેછે. જ્યારે આપણે  જુના જમાનાના સમાજ જીવનને તપાસીએ ત્યારે જોવા મળે છે કે એ સમય માં લડાઈઓ ઘણી થતી અને તેમાં લડવામાં જુસ્સા વાળા અને લડાયક વૃત્તિ વાળા લોકો (માંગલિક) વધુ જતા. લડાઈ માં માણસો મોટી સંખ્યા માં શહીદ થતા. તેથી જેમનો મંગલ વધુ અસરકારક હોય તેવા વ્યક્તિને લગ્ન માટે સારા ઉમેદવાર ગણવામાં આવતા ન હતા તે જે તે જમાના માટે બરાબર હતું પરંતુ આજે તે બરાબર  નથી. હવે સલામતી અને રોગ સામે રક્ષણ આપતી દવાઓ અને બહેતર સુઘડતા અને જીવન ધોરણ ને કારણે સરેરાશ  આયુષ લાંબુ થયું છે. તેથી અકાળ અવસાન ની શક્યતાઓ ઘટતા યુવાન વયે વૈધવ્ય નું પ્રમાણ પણ ઘટ્યું છે.  બીજી તરફ પુન:લગ્ન માટે સમાજ માં કુણું વલણ સ્થાપિત થઇ રહ્યુંછે.

વળી ખેતીપ્રધાન સમાજના પુરુષ નો અહં  મંગલના ઉપર જણાવેલ ગુણો  વાળી પત્ની ને કારણે ઘવાય તે સ્વાભાવિક હતું. પરંતુ હવે જમાનો બદલાયો છે એન્જીન્યરીંગ અને ટેકનોલોજી જેવા ઉચ્ચ અભ્યાસક્રમ સશક્ત મંગલ વગરની છોકરીઓ કરીશકે તે શક્ય નથી. બીજી તરફ પુરુષો હવે રસોઈ માં પણ પત્નીને મદદ કરતા થયા છે. હવેની છોકરીઓ દરેક ક્ષેત્રમાં છોકરાઓને ટક્કર આપેછે ત્યારે માંગલિક દોષ જોવાની વાતને ફેરવિચારણા કરવાની જરૂરત છે.

આ સર્વ બાબતો ની સમીક્ષા કરતા હવે મેળાપક, નાડીદોષ તથા મંગળદોષ જેવી બાબતો નવેસરથી વિચાર કરવાની ખાસ જરૂર છે તેમ ની:સંદેહ કહી શકાય.

===============
અને છતાં...

આ બધી બાબતો જ્યોતિષી સમજી ન શકે તેવું માની લેવાય નહિ. તો પછી પ્રશ્ન એ ઉભો થાયછે કે આ મેળાપક ની રીત કેમ હજી ચાલુ રહી છે?  પ્રસ્થાપિત શાસ્ત્રને આહવાન કરવા કદાચ જ્યોતિષીની પોતાની નૈતિક હિંમત ઓછી પડેછે .. કે પછી પોતાની મહત્તા ગુમાવવાની બીક હોય... કદાચ જ્યોતિષીની પોતાની બુદ્ધિ સ્વતંત્ર વિચાર કરવામાં પાછી પડતી હોય...ક્યાંક મેળાપકની આવક જતી કરવાની તૈયારી ઓછી પડે છે ??
---------------------------------------------------------------

welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
=====================================+++++++++
https://www.facebook.com/MAHUVA364290/photos_albums
https://www.facebook.com/MAHUVA364290/notes
https://www.facebook.com/MAHUVA364290/info
========================================
हमारे पेज में आपका स्वागत है 'हमें पसंद करने के लिए मत भूलना.
https://www.facebook.com/MAHUVA364290
મહુવા ના પેજ ઉપર આપનુ સ્વાગત છે મહુવા ના પેજ ને લાઇક આપવાનુ ભુલશો નહી.

17.10.13

શરદ પૂર્ણિમા

શરદ પૂર્ણિમા

વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે.
આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે.
 આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે.
તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે.
-------------------
शरद पूर्णिमा

शरद पूर्णिमा, जिसे कोजागरी पूर्णिमा या रास पूर्णिमा भी कहते हैं; हिन्दू पंचांग के अनुसार आश्विन मास की पूर्णिमा को कहते हैं।
ज्‍योतिष के अनुसार, पूरे साल में केवल इसी दिन चंद्रमा सोलह कलाओं से परिपूर्ण होता है।[1]
 हिन्दी धर्म में इस दिन कोजागर व्रत माना गया है। इसी को कौमुदी व्रत भी कहते हैं। इसी दिन श्रीकृष्ण ने महारास रचा था।
 मान्यता है इस रात्रि को चंद्रमा की किरणों से अमृत झड़ता है। तभी इस दिन उत्तर भारत में खीर बनाकर रात भर चांदनी में रखने का विधान है।
--------------
कथा

एक साहुकार के दो पुत्रियाँ थी।[1] दोनो पुत्रियाँ पुर्णिमा का व्रत रखती थी। परन्तु बडी पुत्री पूरा व्रत करती थी और छोटी पुत्री अधुरा व्रत करती थी।
परिणाम यह हुआ कि छोटी पुत्री की सन्तान पैदा ही मर जाती थी।
 उसने पंडितो से इसका कारण पूछा तो उन्होने बताया की तुम पूर्णिमा का अधूरा व्रत करती थी जिसके
कारण तुम्हारी सन्तान पैदा होते ही मर जाती है। पूर्णिमा का पुरा विधिपुर्वक करने से तुम्हारी सन्तान जीवित रह सकती है।
--------------------
विधान

इस दिन मनुष्य विधिपूर्वक स्नान करके उपवास रखे और जितेन्द्रिय भाव से रहे।[2] धनवान व्यक्ति ताँबे अथवा मिट्टी के कलश
 पर वस्त्र से ढँकी हुई स्वर्णमयी लक्ष्मी की प्रतिमा को स्थापित करके भिन्न-भिन्न उपचारों से उनकी पूजा करें, तदनंतर सायंकाल में
चन्द्रोदय होने पर सोने, चाँदी अथवा मिट्टी के घी से भरे हुए १०० दीपक जलाए।इसके बाद घी मिश्रित खीर तैयार करे और बहुत-से
पात्रों में डालकर उसे चन्द्रमा की चाँदनी में रखें। जब एक प्रहर (३ घंटे) बीत जाएँ, तब लक्ष्मीजी को सारी खीर अर्पण करें।
तत्पश्चात भक्तिपूर्वक सात्विक ब्राह्मणों को इस प्रसाद रूपी खीर का भोजन कराएँ और उनके साथ ही मांगलिक गीत गाकर तथा
मंगलमय कार्य करते हुए रात्रि जागरण करें।तदनंतर अरुणोदय काल में स्नान करके लक्ष्मीजी की वह स्वर्णमयी प्रतिमा आचार्य को
अर्पित करें।इस रात्रि की मध्यरात्रि में देवी महालक्ष्मी अपने कर-कमलों में वर और अभय लिए संसार में विचरती हैं और मन ही
 मन संकल्प करती हैं कि इस समय भूतल पर कौन जाग रहा है? जागकर मेरी पूजा में लगे हुए उस मनुष्य को मैं आज धन दूँगी।

इस प्रकार प्रतिवर्ष किया जाने वाला यह कोजागर व्रत लक्ष्मीजी को संतुष्ट करने वाला है।
 इससे प्रसन्न हुईं माँ लक्ष्मी इस लोक में तो समृद्धि देती ही हैं और शरीर का अंत होने पर परलोक में भी सद्गति प्रदान करती हैं।

-------------------
Official name    Lakshmi Puja
Also called    Kojagiri Purnima
Observed by    Hindus
Type    Hindu, Indian
Begins    Full moon day of month Ashvin
2013 date    18 October, Friday [1]
Related to    Lakshmi
-------------------
Sharad Purnima

The Sharad Purnima or Kojaagari Purnima or Kumar Purnima is a harvest festival
celebrated on the full moon day of the Hindu lunar month of Ashvin (September–October).
 It marks the end of monsoon. There is a traditional celebration of the moon and is also
 called the 'Kaumudi celebration', Kaumudi meaning moonlight.[2]

At night, goddess Lakshmi is worshiped and night vigil is observed.
 According to a folk-tale, once a king fell on evil days, and was in great financial
straits, but then his queen observed this fast and night vigil, and worshiped the
goddess of wealth, Laxmi. Consequently, they were blessed by the goddess and
 they regained their prosperity.
--------------------
Maharashtra, West Bengal, Mithila

Some people believe[who?] that on this night Laxmi goes around from place to place asking,
"Who is awake?" ("Kojagarti?") and shows her pleasure on those she finds awake. Hence,
the night is spent in festivity and various games of amusement, in honour of the goddess.
So people sit in the moonlight singing songs, or keep themselves entertained in some other
way. They fast from solid food and take only fluids like coconut water or milk. Milk is boiled
until it thickens, and milk masala (called kheer, a readymade combination of dry fruits)
 is added to it and drunk. There is also a tradition to have cool milk and rice flakes on this
 night. It is a harvest festival and is celebrated throughout the country, particularly by
 Maharashtrians i.e. by people residing in Maharashtra India & is similarly celebrated by
 other marathi's (People with Marathi mother tongue) in India & Abroad . The eldest child
of the family is also honored on this day.
------------------
In Odisha

Time For The Festivity

Sharad Purnima is known as Kumar Purnima or Lakshmi Puja in Odisha,
 an eastern state of India. Kumar Purnima is the full-moon day in the month of Ashvin in October.
This autumn festival is one of the most popular and important festivals of Odisha. 'Kumar'
 or Kartikeya, the handsome son of Shiva was born on this day. He also became the God of War.
As young girls always wish for a handsome husband, they propitiate Kumar who was most
 handsome among the Gods. But, peculiarly enough there is no ritual for the God, instead
the Sun and the Moon are worshiped.
-------------------
Main Ritual

In the early morning the girls after their purificatory bath wear new garments and make
 food-offerings to the sun. They observe fasting for the day. In the evening when the
moon rises they again make food offerings of a special variety and take it after the
rituals are over. It is a festival of rejoicing for the girls. All of them sing and dance.
The songs are of special nature. They also play a kind of game known as Puchi.
They also indulge in other varieties of country-games.
----------------------
Gaja Lakshmi
This day is also observed as the birthday of Laxmi, the Goddess of wealth.
 Therefore, many people worship the Goddess at their homes and keep themselves
 awake by playing 'Pasha' (Dice) (especially in parts of southern Odisha) and other
 indoor games. Significantly it suggests that those who wish to acquire wealth should
always be vigilant at night. It is for this reason that the owl, a bird that sleeps in the
day and comes out only at night is worshipped. Goddess Lakshmi is worshiped by
 devotees in different pandals and household in and across the state of Odisha,
 especially in Kendrapara and Dhenkanal. The pandals are decorated with beautiful decorations.


In the western state of Gujarat, the night is known as Sharad Poonam.
 In Gujarat people celebrate it by doing Garba and Raas.

The Bengali people call it Lokkhi Pujo and arrange several bhog and upachar
for mother goddess Lakshmi.

In the Mithila region, the puja is known by the name of Kojagaraha. It is celebrated in
 all Maithil households. All the household gods are cleaned and put out in the "AANGAN".
 Prior to the putting out of idols, the "aangan" is cleaned and decorated with rice flour
paste "ARIPAN" OR "ALPANA".They are prayed to and an offering of
"PAAN, MAKHAAN, BATASHA" and "KHEER OR PAYAS" is made. They are kept
 out there overnight so that they are bathed in the pious "Sharad Purnima"
moonlight also known as "Amrit Barkha". It is generally a big celebration for the
newly wed couple too. The new bride decorates the house with a rice paste and
makes "ALPANA" OR "ARIPAN". The bride, groom and the brother-in-laws play
 games the whole night. Paan, Makhaan and Sweets are distributed. A big basket having
 "DHAAN-Rice", "DOOB" grass, Makhaan, "PAAN", coconut, banana, whole nuts,
yagyopavit/janeu threads, cloves, cardamom, silver pennies or fishes or turtles
made up of silver, yogurt, sweets and Mithila Paintings arrives from the brides
home. New clothes are also sent to the in-laws.

A Maithili Legend states that-Lachchmi and Alachchhmi are twin sisters.
Lachchmi loves sweet dishes and brings good luck whereas Alachchmi loves spicy
food and brings Bad Luck. Thus spicy food is kept out-of-doors so that Alachchmi
 has her fill and goes away and Sweet dishes are kept in small amounts outside and a
 second larger helping is kept inside so that Lachchhmi comes inside the house and stays there.


In some regions of the Mithila area, Goddess Kali is also prayed. The Kali puja begins on
this day and continues for a fortnight and ends on the night of Diwali with Nisha Puja.

Currently, this full moon comes during Sharad ritu (season ) of the year and hence it is
called Sharad Purnima or Sharad Poonam. (Purnima or Poonam = full moon).

There is an Ayurvedic reason behind consuming rice flakes with cool milk on this night.
 Sharad ritu (season) consists of two months of overlapping seasons when the summer
 is about to end and the winter slowly starts. During Sharad the days are warm and
nights start to become cooler. This is perfect season for Pitta prakop when pitta vitiates
 along with other two doshas. Consuming rice flakes with milk during night time is good
 remedy to pacify pitta. Also known as 'Kojaagari Punam,' the festival is celebrated on
Aso sud 15 - Purnima. Lakshmi, the goddess of wealth moves around in the night sky,
 asking `Ko jaagarti' searching for people below who are awake. In Sanskrit,
`Ko jaagarti' means, ' Who is awake?' And to those who are awake she gifts wealth.


Origin 1. The Sanatkumar Samhita cites the story of 'Kojaagari Punam.' In the Samhita
 Vaalkhil rishi narrates that in ancient times, a poor Brahmin named Valit lived in Magadhdesh
 - Bengal. While he was a learned and virtuous man, his wife revelled in quarelling, behaving
totally opposite to his wishes. Once on his father's `Shraddh' - day of paying homage to the
 deceased- she flung the 'pind' - ball of wheatflour - in a sewage pit, rather than the sacred
Ganga, as custom required. This infuriated Valit. Therefore he renounced home to search for
wealth. In the forests, he met 'Naagkanyas' - girls of Kaliya Naag's ancestry. These Naagkanyas
 had performed the 'Kojaagari Vrat' - staying awake on Aso sud Punam. They then sat gambling
 with Valit. The night happened to be Aso sud Punam. Valit lost everything. At that moment,
Lord Vishnu and consort Lakshmi, happened to pass by. Since Valit had incidentally observed
 the 'Kojaagari vrat', Lakshmi graced him handsomeness similar to that of 'Kamdeva'
- the deity of love. Now attracted to him, the Naagkanyas married Valit and gifted him
their riches. He then returned home with the riches, whence his wife received him warmly.
 After this episode, the Samhita declared that those who remain awake on this Punam will
 be graced with wealth.

2. On this night, Lord Krishna invited His faithful devotees, the Gopis of Vrundavan, to play
the Maha Raas (traditional folk-dance) with Him. They had earned His grace by overlooking
 society's disdain on them (`loklaaj'), to offer Him unalloyed devotion. When They left Their
 homes in Vraj and arrived in Vrundavan, Shri Krishna welcomed Them. Yet to further test
Their love for him, He averred: 'Women of character such as you, should not leave home to
 meet another man in the middle of the night!' These words seared the Gopis' hearts. In
extreme grief, They uttered: 'Our feet will not budge the slightest from Your lotus-feet.
 So how can we return to Vraj?' Pleased with such immutable love for Him, Shri Krishna
 initiated the Maha Raas, by assuming as many forms as there were Gopis. At this point,
 They beamed with pride that, 'Nobody's devotion can excel ours, by which the Lord favored
us.' Instead of accepting the Maha Raas as the Lord's grace, ego marred Their devotion.
 Therefore He instantly vanished from the Raas mandal! Now filled with remorse, the Gopis
 repented. Recalling Shri Krishna's divine episodes - 'lila', They lamented the separation and
 sang kirtans known as 'viraha geet': 'Jayati te-dhikam janmanaa vrajaha …..
(Shrimad Bhagvat 10/31/1) Describing the 'lila' in the Bhagvat (10/30/25), Shukdevji narrates
 to king Parikshit: 'O Parikshit! Of all nights, that night of Sharad Punam became the most
resplendent. With the Gopis, Shri Krishna roamed the banks of the Yamuna, as if imprisoning
 everyone in His lila!'

3 Aksharbrahma Gunatitanand Swami, the choicest devotee of Bhagwan Swaminarayan was
 born on Sharad Punam, Samvat 1841. He granted 'wealth' by blessing spiritually 'awake'
devotees with God-realization.

Sentiments The spiritual import of 'Jaagrati' (awake) is to remain vigilant. In Vachanamrut
Gadhada III-9, Bhagwan Swaminarayan elaborates on this vigilance. He says that the vigilance
in one's heart is the gateway to the Lord's divine abode. Devotees should not let mundane
desires, of wealth, lust and so forth, enter their hearts. When faced with obstacles such as:
success and failure, happiness and misery, honor and insult, the devotees should remain
unflinching in their devotion to God. In this manner, they should remain vigilant at the
gateway to God, not letting any mundane objects through. Therefore, every moment in
our lives requires vigilance and this in itself becomes a subtle form of 'tapas' - austerity.
 Those who performed severe austerities without vigilance, succumbed to Maya.
 Vishwamitra performed austerities for 60,000 years, but lost 'Jaagruti' - vigilance -
 in Menka's company. Similarly, lack of vigilance toppled Saubhari rishi, Ekalshrungi,
Parashar and others.

Symbolic Import Just as the night sky of Sharad Punam is clear and suffused with lunar
resplendence, the aspirant should similarly endeavor to purify his 'antahkaran.' For this
he has to eradicate body-consciousness and mundane desires and imbibe Brahma-consciousness,
 in order to incessantly experience Parabrahma. (Gita 18/54, Shikshapatri 116).
For this the aspirant needs to seek the Gunatit Sadhu, who is the gateway to moksha
(the Lord), as proclaimed in the Bhagvat (3/29/20): Prasangamajaram paashamaatmanaha
 kavayo viduhu, Sa eva sadhushu kruto mokshadwaaram apaavrutam. i.e. the sages decree
 that if a jiva who is deeply attached to his body and bodily relatives, similarly attaches himself
to the Gunatit Sadhu, the doors of moksha will be opened for him.


It is also believed that on this day as moon and the earth are very close to each other,
 the moon rays have certain healing properties of nourishing the body and the soul.

=-=-==-----=-=-=-=-============
http://www.mahuv.blogspot.in/
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290