ગણેશ ચતુર્થી
ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર
કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી, પણ તેનું આલેખન ગણેશજીએ કર્યું છે.
એવું પણ કહેવાય છે કે ભગવાન પરશુરામ સાથેના યુદ્ધ દરમિયાન ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો.
ત્યાર પછી ગણેશજીએ એ તૂટેલા દાંત વડે મહાભારતનો ગ્રંથ લખ્યો. મહર્ષિ વેદવ્યાસ ત્વરિત રચના કરનારા કવિ હતા.
આથી તેમણે જ્યારે મહાભારતની રચના કરવાની કલ્પ્ના કરી ત્યારે બ્ર્મ્હાં એ ત્વરિત લેખન થાય તે માટે ગણેશજી પાસે લખાવવાનું સૂચન કર્યુ.
આમ મહર્ષિ વેદવ્યાસ મહાભારત બોલતા ગયા અને ગણપતિ તે લખતા ગયા. આથી ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર પણ બની ગયા હતા.
વિશેષતા એ છે કે ગણપતિએ શરત કરેલી કે એમની કલમ થોભવી ન જોઈએ, સામે વેદવ્યાસે શરત મૂકી કે ગણેશ સમજ્યા વિના ન લખે.
તેથી મહાભારતમાં થોડા થોડા અંતરે વેદ વ્યાસે અઘરા શ્ર્લોક મૂક્યા છે, જેથી શ્ર્વાસ લેવાનો સમય મળે.
ગણેશજીનાં અનેક વાહનો...
એક માન્યતા અનુસાર ગણેશનું સ્વરૂપ અને વાહનો પણ બદલાતાં રહ્યાં છે. સત્યયુગમાં ગણેશને દસ હાથ હતા અને તેમનું વાહન સિંહ હતું.
ત્રેતા યુગમાં તેમને છ હાથ અને વાહન મોર હતું. દ્વાપર યુગમાં તેમનું મુખ હાથીનું અને તેમને ચાર ભુજા હતી અને
કળિયુગમાં તેમના બે હાથ અને મૂષક તેમનું વાહન થયો. સત્યયુગ અને ત્રેતાયુગમાં ‘વિનાયક’ અને દ્વાપર તથા કળિયુગમાં ગણેશજી ‘ગજાનન’ કહેવાયા.
ઉંદર તેમનું વાહન કઈ રીતે બન્યો?
એવું કહેવાય છે કે, પ્રાચીન સમય દરમિયાન સુમેરુ પર્વત પર સૌભરિ ઋષિનો એક સરસ આશ્રમ હતો.
તેમની પત્ની અત્યંત સુંદર, સ્વ‚પવાન અને મોહક હતી. તેનું નામ મનોમયી હતું. એક દિવસ ઋષિ યજ્ઞ માટે લાકડાં લેવા જંગલમાં ગયા.
મનોમયી આશ્રમમાં કામ કરી રહી હતી. તે વખતે કૌંચ નામનો એક દુષ્ટ ગંધર્વ આશ્રમમાં આવ્યો અને તેણે ઋષિની પત્ની મનોમયીનો હાથ પકડી લીધો.
તે જ સમયે ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા. ઋષિએ ગંધર્વને શાપ આપતાં કહ્યું કે તેં ચોરની જેમ મારી પત્નીનો હાથ પકડ્યો છે,
આથી તું મૂષક (ઉંદર) બનીને આ ધરતી પર અવતાર પામીશ અને જિંદગીભર ચોરી કરીને પેટ ભરીશ.
ઋષિના આ શાપથી ગંધર્વ ગભરાઈ ગયો અને તેણે ક્ષમા માંગી. આથી ઋષિએ કહ્યું કે મારો શાપ વ્યર્થ નહીં જાય.
પણ દ્વાપર યુગમાં ગણપતિનો જન્મ થશે ત્યારે તું તેમનું વાહન બની જઈશ, જેથી દેવગણ અને લોકો પણ તારું સન્માન કરવા લાગશે.
વ્યક્તિત્વ આકર્ષક અને આકાર પ્રેરણાદાયી
શંકર ભગવાને ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ કોઈ પણ કાર્યની શ‚આત કરતાં પહેલાં ગણેશજીની પૂજા કરશે તેના
કામમાં કોઈ પણ વિઘ્ન નહિ આવે. આથી ગણપતિને વિઘ્નહર્તા પણ કહેવાય છે. ગણેશજીનું વ્યક્તિત્વ તો આકર્ષક છે જ પણ તેમનો
આકાર અને તેમનાં અંગો પણ પ્રેરણાદાયી અને ઉપદેશક છે.
ગણેશજીનું મોટું માથું કહે છે કે આપણે સારા વિચારો કરીએ, વધારેમાં વધારે શીખીએ. વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ. મોટું માથું
એટલે જ્ઞાનથી ભરપૂર. આપણા દરેક અંગ કરતાં જ્ઞાન‚પી મસ્તક મોટું હોવું જોઈએ. ગણેશજીની નાની પણ વેધક, અણિયાળી આંખો કહે છે કે
આપણે દિશાહીન થવાનું નથી પણ એકાગ્રતા મેળવી આપણી આંખને માત્ર અને માત્ર લક્ષ્ય પર કેન્દ્રિત કરવાની છે. દરેક કામ ઝીણવટથી કરી
બાજ જેવી નજર રાખવી કે જેથી સમય પહેલાં સંકટોને નિહાળી શકાય. ગણેશજીના મોટા કાન કહે છે કે સૌનું સાંભળો અને પોતાના બુદ્ધિ-ચાતુર્યથી
કામ લો. ગણેશજીનું લાબું નાક (સૂંઢ) હમેશાં આજુબાજુના વાતાવરણને સૂંઘી પરિસ્થિતિનો અંદાજ મેળવી લે છે. ગણેશજીનું મોટું પેટ કહે છે કે
આપણે સારું ખરાબ બધું જ પચાવી જઈએ. સફળતાથી અભિમાન ન આવવું જોઈએ અને નિષ્ફળતાથી હતાશ ન થવું જોઈએ.
ગણેશજીનું વાહન ઉંદર પણ તર્ક-વિતર્કમાં નંબર વન છે. તેનું કતરણ દુનિયામાં બેજોડ છે. મૂષકના આ ગુણે જ તેને ગણપિતનું વાહન બનાવ્યો છે.
---------------------------------------
ગણેશ ચતુર્થી છે .
તો ગણપતી બાપા માટે હાજર છે
નવા સ્લોગન ......................
1) " તપેલીમાં શીરો,
ગણપતી બાપ્પા હીરો "
2) " વિડીયોકોન સેમસંગ,
ગણપતી બાપ્પા હેન્ડસમ "
3) " સેવ જલેબી ફાફડા,
ગણપતી બાપ્પા આપડા "
4) " લાલ ફૂલ લીલું ફૂલ,
ગણપતી બાપ્પા બ્યુટીફૂલ "
5) " વાટકા માં ચીન્ગમ,
ગણપતી બાપ્પા સિંઘમ "
6) " ચાઈના હોય કે કોરિયા,
ગણપતી બાપ્પા મોરિયા "
------------------
Tamne game jasud nu ful,
Maaf karjo aamre bhul
-----------------
Drsan kari ne tuj ne namu,
Tane puji ne pachi j jamu
-------------------
1 glass 2 glass ganpati 6e 1st class..
--------------------
Khichdi ne bhaji ganpati che raji
----------------
Jab tak aasma me chad rahega
Ganesh duniya me naam rahega
-------------------
Some like 1
Some like2
I like one
Jay Gajanan
-----------------
ek pen be pen ,ganpati che supermen...
-----------------
Tulsi nu pan 6e. Ganpati nu man 6e.
------------------
chiman kaka na fafda ganpati bappa aapda
------------------
ak t.v do t.v ganpati ki do do bivi..
-----------------
Ahmedabad,rajkot,surat;
Ganesh tari sundar murat
---------------
Tu chada tu hi suraj
Tuj me mii daku mare murt
------------------
twenkale twenkal little star,,ganpati che suparstar.
------------------
Ek do teen char...ganpati no jayjaykar...
-----------------
Ghee gode ne lot
Ganesh na hot to?
------------
gali gali me undar he, ganpati sundar he.
---------------
nau ds gyarh barh...ganpti sabse pyara
(2) tera chauda pandrh sola ganpti he sbse bhola..
(3) stra athra unnis bis ganpti he hamare bich...
(4) ikkis bais teis chois ganpti he hamari choice .
---------------
ganpati bapa moriya.. dhi ma ladu choriya...!
---------------
ek ful do ful ganpati bapa beautyful
----------------
eak glass bijo glass ganpati bappa frist class
---------------------
Ganesh, gajanan,ganpati
Tu j cho mari minbati
------------------
Aek chighm be chighm ganpati 6e singam.
-------------
Bhadrve choth na taro janam divas
Bhjish hu tane raat ne divas
---------------
vatka par vatka ganpati bapa ladka.
--------------
Mane ganesh ni oth
Aave ganesh choth
--------------
Saamthi aave gadu
Ganesh ne bave ladu
--------------
soda lemon pepsi cola,ganpati ni chhe bol bala
---------------
Pakho fare upar ganpati che sundar
---------------
Ganesh,under ne jodi,
Koi na sake todi.
----------------
katoreme kaju katri ..ganpati amare mantri
-----------------
katore me siro ganpati he hiro
----------------
Ganpati Bappa Aavya . . .
Ridhi Siddhi Lavya. . .
--------------
Aaya savan jum k
Ganpati aaya gum k...
-----------------
Diya aur bati,ganpati tari yaad aati
-----------------
5star na superstar. Ganpatibapa Megastar.
---------------
Jab Tak Facebook Twitter Rahega Ganpati Tera Name Rahega...
--------------------
ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે,
આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત,તમિલ ભાષા,તેલુગુ ભાષા
અને કન્નડ ભાષામાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણી ભાષામાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીનાં દિવસે પૂર્ણ થાય છે.
============================
ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે
પ્રથમ ગણપતિ પૂજા
ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે.
કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે.
તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે.
શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી ભલે કોઈ કામનાપૂર્તિ સ્ત્રી, પુત્ર, પૌત્ર, ઘન,
સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ દુ:ખોના નિવારણ માટે હોય. અર્થાત જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય
કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવા પડી રહ્યા હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી
શ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ.
જેને શ્રીગણેશ ચતુર્થી, પત્થર ચોથ અને કલંક ચોથના નામે પણ ઉજવવામાં આવે છે. આ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે.
. ચતુર્થી તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી.
કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા
પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને
ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.
જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને મારા પુત્રને જીવીત કરો.
ભગવાન શંકર ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો.
શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.
આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે,
તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે
=============================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
====================================================
ગણેશ ચતુર્થીના રોજ ચંદ્ર ન જોવાય
ગણેશ ચતુર્થીના રોજ ચંદ્ર જોવાથી અપશુકન થાય છે.આની પાછળ ઘણા પ્રકારની કથાઓ છે. એક કથા એવી પણ છે
કે જેને જાણ્યા પછી માલૂમ પડે છે કે ગણેશજીના અભિશાપમાં કેટલી શકિત હતી અને શ્રીકૃષ્ણ ભગવાન પણ ગણેશજીની પૂજા કરતા હતા.
દ્વારકાના સત્રજીત પાસે શ્યામંતક નામનો એક ચમકીલો અદભૂત રત્ન હતો. જયારે પણ આની પૂજા મનથી કરવામાં આવતી
ત્યારે રોજ તે સોનું આપતો. એક દિવસ સત્રજીતનો ભાઈ પ્રસેન તેને પહેરીનો શિકાર રમવા ગયો. ત્યાં એક સિંહે તેને મારી નાખ્યો
અને ઘસડીને એક ગુફામાં લઈ ગયો. ત્યારે જામવંત નામના રીંછે તે સિંહને મારી નાખ્યો અને રત્ન લઈને પોતાના બાળકોને રમવા માટે આપી દીધું.
આ એ જ જામવંત હતો જે શ્રીરામના કટ્ટર સમર્થકોમાંનો એક રહ્યો છે.આ તરફ સત્રજીતને શંકા ગઈ કે શ્રીકૃષ્ણએ જ રત્નના લોભમાં પોતાના ભાઈને મારી નાખ્યો છે.
અફવા ફેલાતા વાર નથી લાગતી. શ્રીકૃષ્ણએ પણ કંઈ ખોટું નહોતું કર્યુ. તરત જ તેમણે પ્રસેનની લાશ મેળવી લીધી. ત્યાં જ તેમને સિંહના પંજાના નિશાન મળ્યા.
નિશાનને ઓળખીને પીછો કરતાં શ્રીકૃષ્ણ જામવંતની ગુફા સુધી પહોંચી ગયા. ત્યાં જામવંત સાથે તેમની લડાઈ ૨૮ દિવસ સુધી ચાલી.
જયારે જામવંતને ખબર પડી કે શ્રીકૃષ્ણ જ રામ છે તો તેમણે શ્યામંતક પાછો આપી દીધો.
શ્રીકૃષ્ણએ શ્યામંતક રત્નને સત્રજીતને પાછો આપી બધી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું. તેમને આશ્ચર્ય થયું કે કંઈ કર્યા વિના
તે આ મકડીજાળમાં કેવી રીતે ફસાઈ ગયા. પૌરાણિક ગ્રંથોમાં જણાવાયું છે કે આ ગણેશજીના અભિશાપનું જ પરિણામ હતું
કારણકે ગણેશ ચતુર્થીના દિવસે શ્રીકૃષ્ણએ ચંદ્રને જોઈ લીધો હતો. ત્યારે શ્રીકૃષ્ણએ ગણેશજીની વંદના અને ક્ષમાયાચના કરી.
ત્યારથી કહેવાય છે કે જે કોઈ પણ વ્યકિત શ્યામંતકની કથા ગણેશ ચતુર્થીના દિવસે સાંભળે છે તેમને ચંદ્ર જૉવાની ખરાબ અસર થતી નથી.
============
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
=================================================
વિધ્નહર્તા ગણેશજીનો સંદેશ
આપણે કોઈ પણ મંગલકાર્યની શરૂઆત વિનાયકને યાદ કરીને કરીએ છીએ. શ્રદ્ધા અને ભક્તિભાવથી તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
ભગવાન શિવજીએ ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલા જો ગણેશજીની પૂજા કરશે
તો તેના તેનુ કામ કોઈપણ વિઘ્ન વગર પાર પડશે. તેથી ગણપતિને વિધ્નહર્તા પણ કહેવાય છે. ગણેશજીને તમે ધ્યાનથી જોશો તો
તમને તેમના વિવિધ અંગો કંઈક ઉપદેશ આપે છે.
- ગણેશજીનુ મોટુ માથું કહે છે કે, આપણે સારા વિચારો કરીએ, વધારે શીખીએ, વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ.
- ગણેશજીની નાનકડી આંખો કહે છે કે આપણે ચારેબાજુ દિશાહિન ભટકવાને બદલે એકાગ્ર થઈ લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રીત કરીએ.
દરેજ કામ ઝીણવટથી કરીએ અને બાજ જેવી નજર રાખીએ, જેથી સમય રહેતા આવનાર સંકટોને પહેલાથી જ જોઈ શકીએ.
- ગણેશજીના મોટા કાન કહે છે કે આપણે વધુ સાંભળીએ અને નાનું મોંઢુ કહે છે કે આપણે ઓછું બોલીએ. તેમનો સંદેશ છે કે એકગણું બોલીએ અને ત્રણગણું સાંભળીએ.
- ગણપતિજીનુ લાંબું નાક સંદેશ આપે છે કે આપણી આસપાસના વાતાવરણને સૂંધી પરિસ્થિતિને ઓળખી લઈએ.
- ગણેશજીનું દુંદાળુ પેટ સંદેશ આપે છે કે આપણે સારું કે ખરાબ બધું જ પચાવી જઈએ. સફળતાથી અભિમાન ન આણીએ અને નિષ્ફળતામાં હતાશ ન અનુભવીએ.
ગણેશજી સાચે જ મનુષ્યને પ્રેરણા આપનાર છે. આપણે સર્વએ ગણેશજી પાસેથી પ્રેરણા લેવી જોઈએ.
એ તો સૌ જાણે જ છે કે શ્રી ગણેશ માતા-પિતાના મતલબ શિવ-પાર્વતીના અપાર ભક્ત હતા. તેઓ જ્યા જતા ત્યાંના અવરોધોને દૂર કરતા.
આ ઉપરાંત ગણેશજીના ઉપરોક્ત સંદેશ વાંચીને સૌ કોઈ પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં વિશ્વાસ જરૂર કરશે.
======================
યુવા ગણેશના યુવાનો માટેના ફંડા
આધુનિક અને કોમ્પિટિશનના યુગમાં આજના યુવાનોને જાગૃતિ, એકાગ્રતા, બુદ્ધિ મેળવવા ગણેશજીને યાદ કરવા પડે.
ગણેશજી આજના યુવાનોને ઘણું બધું શીખવે છે. આજના જમાનામાં ગણપતિના માર્ગે યુવાનો ટોપ સુધી પહોંચી શકે છે.
(1) બુદ્ધિથી મળે કામયાબી : ‘એક આઈડિયા જો બદલ દે આપકી જિંદગી.’ આજે માત્ર એક આઈડિયાનો જમાનો છે.
બિલ ગેટ્સના માત્ર એક આઈડિયાએ તેને વિશ્ર્વનો ધનાઢ્ય બનાવ્યો. ગણેશજીએ પણ માત્ર પોતાની બુદ્ધિથી -
એક વિચારથી જીત મેળવી હતી. તેમના વિવાદનો પ્રસંગ તમને યાદ જ છે ને!જ્યારે તેમનાં માતાપિતાએ
પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહ્યું તો ગણેશજીએ માત્ર આઈડિયાનો જ ઉપયોગ કર્યો. કાર્તિકેય તો બુદ્ધિ વાપર્યા વિના
પ્રદક્ષિણા કરવા ચાલ્યા ગયા પણ ગણેશજીએ માતાપિતાનું પૂજન કર્યું અને તેમની સાત વાર પ્રદક્ષિણા કરી અને જીતી ગયા.
આજના વિદ્યાર્થીઓએ ગણેશજીના આ ઉપાયનો ઉપયોગ કરવાની જ‚ર છે. આજનો જમાનો કંઈક અલગ કરવાનો છે.
ગણેશજીએ કંઈક અલગ કરી બતાવ્યું, જેથી તે પૂજનીય બન્યા. સ્પર્ધાના આ યુગમાં આગળ આવવા આજના યુવાને
આવી બુદ્ધિમત્તા વાપરવી જોઈએ. ચીલાચાલુ રસ્તા છોડીને સફળતાનો બીજો માર્ગ પકડો. માત્ર બુદ્ધિ વાપરો અને સફળ થાવ.
(2) નિષ્ઠા રાખો, પ્રામાણિકતા કેળવો : ગણેશજી શીખવે છે કે નિષ્ઠા રાખો અને પ્રામાણિકતાથી કાર્ય કરો. સફળતા મળશે.
પાર્વતીજીએ ગણેશજીને દ્વારપાળનું કામ સોંપ્યું તો ગણેશજીએ જીવનના અંત સુધી તે ઈમાનદારીપૂર્વક નિભાવ્યું.
અંતે શંકર ભગવાને ઝૂકવું પડ્યું અને ગણેશજીને પુન: જીવિત કરી તેમને વિઘ્નહર્તા બનાવ્યા.
આજના યુગના યુવાનોએ તેમને મળેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાપૂર્વક પૂરી કરવી જોઈએ. આજના જમાનામાં
નિષ્ઠા, મહેનત અને પ્રામાણિકતા સફળતાનો મૂળ મંત્ર છે.
(3) સ્માર્ટ વર્ક : ગણેશજીનું સ્માર્ટ વર્ક જ તેમને પૂજનીય બનાવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં શાંતિથી, બુદ્ધિથી સરસ રીતે કામ પાર પાડવું
એ ગણેશજીની વિશેષતા છે. આજના યુવાને પણ ધૈર્ય પૂર્વક સ્માર્ટ વર્ક કરી સફળતા મેળવવી જોઈએ. કામમાં સ્વચ્છતા હશે તો સફળતા મળતાં વાર નહિ લાગે.
(4) વ્યવહારિક કુશળતા : ગણપતિ પાસે અદ્ભુત વ્યવહારિક કુશળતા છે. તેમની પાસે રિદ્ધિ અને સિદ્ધિ છે. એટલે કે એક બાજુ સફળતા
અને બીજી બાજુ સમૃદ્ધિ આ બંને વચ્ચે તાલમેલ બેસાડવાથી જ વ્યક્તિ સફળ થાય છે. કહેવાનો મતલબ સફળતા મળ્યા બાદ
વ્યવહાર બદલાવો જોઈએ નહિ. યુવાનો માટે મહેનત સાથે સારો વ્યવહાર પણ ખૂબ જ‚રી છે. જો વ્યવહારમાં કુશળતા
નહિ હોય તો સફળતા વધારે ટકશે નહિ. તેથી ગણેશજી જેવું સંતુલન રાખતાં આજના યુવાનોએ શીખવું જોઈએ.
================================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
=================================================
ગણેશ સ્થાપના અને વ્રત વિધાન
ભાદ્રપદ શુક્લ પક્ષની મધ્યાન્હ ચતુર્થીના રોજ ભગવાન શ્રી ગણેશજીને માઁ પાર્વતીજીએ પ્રકટ કર્યા હતા.
બપોરે જન્મ હોવાથી સ્થાપના પણ બપોરે શુભ, લાભ, અમૃતમાં કરવામાં આવે છે. લાભ.શુભ, અમૃતનુ ચોઘડિયુ ગણેશ સ્થાપના માટે શુભ છે.
આ દિવસે ગણેશજીનો મધ્યાન્હમાં જન્મ થયો હતો, તેથી મધ્યાન્હવ્યાપિની તિથિ લેવામાં આવે છે.
જો તેઓ બે દિવસ હોય કે બંને દિવસ ન હોય તો માતૃવિદ્ધા પ્રશસ્યતે મુજબ પૂર્વવિદ્ધા લેવી જોઈએ.
દસમો દિવસ રવિ કે મંગળવાર હોય તો આ મહાચતુર્થી થઈ જાય છે. આ દિવસે રાત્રે ચંદ્રદર્શન કરવાથી મિથ્યા કલંક લાગે છે.
તેના નિવારણ માટે નિમિત્ત સ્યમંતકી કથા શ્રવણ કરવી જરૂરી છે.
આ વ્રતના દિવસે પ્રાત: સ્નાન વગેરે કરીને 'મમ સર્વકર્મસિદ્ધયે સિદ્ધિવિનાયકપૂજનમહ કરિષ્યે' થી સંકલ્પ કરીને સ્વસ્તિક મંડળ
પર પ્રત્યક્ષ અથવા સ્વર્ણાદિનિર્મિત મૂર્તિ સ્થાપિત કરીને પુષ્પાર્પણર્યંત પૂજન કરો અને ફરી 13 નામ પૂજા અને 21 પત્ર પૂજા કરીને
ધૂપ દીપા વગેરેથી શેષ ઉપચાર સંપન્ન કરો.
અંતમાં ધૃતપાચિત 21 મોદક અર્પણ કરીને 'વિધ્નાનિ નાશમાયાંતુ સર્વાણિ સુરનાયક'. કાર્યમાં સિધ્ધિમાયાતુ પૂજિતે ત્વયિ ઘાતરિ'. આ પ્રાર્થના કરો
અને મોદકનો પ્રસાદ વિતરણ કરીને એક સમય ભોજન કરો.
-----------------------============
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
====================================================
સંકટનાશન ગણેશસ્તોત્રમ્
વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ ।
નિર્વિઘ્નમ્ કુરુ મે દેવ સર્વ કાર્યેષૂ સર્વદા ॥
વિઘ્નેશ્વરાયવરદાય સુરપ્રિયાય
લમ્બોદરાય સકલાય જગદ્વિતાય ।
નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય
ગૌરીસુતાય ગણનાથ નમોનમસ્તે ॥
સંકટનાશન ગણેશસ્તોત્રમ્
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્
ભક્તાવાસં સ્મરે નિત્યં આયુકામાર્થસિદ્ધયે ॥૧॥
પ્રથમં વક્રતુંડં ચ એકદંતં દ્વિતિયકમ્
ત્રુતિયં ક્રૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ ॥૨॥
લંબોદરં પંચમં ચ ષષ્ટમં વિકટમેવ ચ
સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તથાષષ્ટમમ્ ॥૩॥
નવં ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયકમ્
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ॥૪॥
દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં યઃ પઠેન્નરઃ
ન ચ વિઘ્નભયં તસ્ય સર્વ સિદ્ધિ કરં પ્રભો ॥૫॥
વિદ્યાર્થિ લભતે વિદ્યાં ધનાર્થિ લભતે ધનમ્
પુત્રાર્થિ લભતે પુત્રાંમોક્ષાર્થિ લભતે ગતિમ્ ॥૬॥
જપેત્ગણપતિસ્તોત્રં ષડભિમાર્સૈઃ ફલં લભેત
સંવતસરેણસિદ્ધિં ચ લભતે નાત્રસંશયઃ ॥૭॥
અષ્ટભ્યોબ્રાહ્મણોભ્યસ્ય લિખિત્વા યઃ સમર્પયેત્
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ॥૮॥
ઇતિશ્રી નારદપૂરાણે “સંકટનાશન ગણેશસ્તોત્રમ્” સંપૂર્ણમ્
===========================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
======================================================
ગણેશ પૂજનમાં ફૂલોનું મહત્વ
ગણેશજીને તુલસી છોડીને બધા જ પ્રકારના પત્ર-પુષ્પ પ્રિય છે. ગણપતિજીને ધરો વધારે પ્રિય છે. તેથી સફેદ અને લીલી ધરો તેમને ચઢાવવી જોઈએ.
ધરોની ડાળીમાં ત્રણ કે પાંચ પત્તી હોવી જોઈએ. ગણેશજી પર તુલસી ક્યારેય ન ચડાવશો.
પદ્મ પુરાણ આચાર રત્નમાં લખ્યું છે કે, 'ન તુલસ્યા ગણાધિપમ' એટલે કે તુલસી વડે ગણેશજીની પૂજા ક્યારેય પણ ન કરવી.
કાર્તિક માહાત્મ્યમાં પણ કહ્યું છે કે, 'ગણેશ તુલસી પત્ર દુર્ગા નૈવ તૂ દૂર્વાયા' એટલે કે, ગણેશજીની તુલસી પત્ર અને દુર્ગા માતાની ધરો વડે ક્યારેય પણ પૂજા ન કરવી.
ભગવાન શંકર પર ફૂલ ચઢાવવાનું ખુબ જ મહત્વ છે. તપ: શીલ સર્વગુણ સંપન્ન વેદમાં કોઈ નિષ્ણાંત બ્રાહ્મણને સો સુવર્ણ દાન કરવા પર જે ફળ પ્રાપ્ત થાય છે,
તે શિવ પર સો ફૂલ ચઢાવવાથી પ્રાપ્ત થઈ જાય છે.
ભગવાન વિષ્ણુ માટે જે જે પત્ર-પુષ્પ જણાવવામાં આવ્યાં છે, તે બધા ભગવાન શીવને પણ પ્રિય હોય છે. માત્ર કેવડાનો જ નિષેધ છે.
શાસ્ત્રોએ પણ અમુક ફૂલો ચઢાવવાથી શું ફળ મળે છે તેના વિશે જણાવ્યું છે.
જેવી રીતે દસ સુવર્ણ દાનનું ફળ એક આકડાનું ફૂલ ચઢાવવાથી મળે છે, તેવી રીતે હજાર આકડાના ફૂલનું પુણ્ય એક કરેણનું ફૂલ ચઢાવવાથી મળે છે
અને હજાર કરેણનું પુણ્ય એક બિલ્વ પત્રથી મળે છે. બધા જ ફૂલોમાં સૌથી શ્રેષ્ઠ છે નીલકમળનું ફૂલ.
ભગવાન ગણેશને જાસુદનું લાલ ફૂલ ખાસ પ્રિય હોય છે. આ સિવાય ચાંદની, ચમેલી અને પારિજાતના ફૂલોની માળા બનાવીને પહેરવાથી પણ ગણેશજી પ્રસન્ન થાય છે.
-===========================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
=====================================================
અષ્ટવિનાયક શ્રી ગણેશ ભગવાન
ગરુડ પુરાણ મુજબ અનંત, અનાદિ, બ્રહ્માંડ નાયક, દૈત્યાસુર નાશક, લાભ-વિજય-સ્મૃધ્ધિ પ્રદાતા, વિધ્નહર્તા બ્રહ્મા-વિષ્ણુ-મહેશના સાક્ષાત રુપ,
પ્રચળ્ડ તેજોમય ગણેશના આ સૃષ્ટિ આરંભ થયાથી અત્યાર સુધી એટલા અવતરણ થઈ ચૂક્યાં છે કે તેમની લીલાઓનું વર્ણન કરવામાં
સો વર્ષની આયુ પણ ઓછી પડશે. તે અવતારોમાં પણ મુખ્ય આઠ અવતાર છે જેને અષ્ટવિનાયક પણ કહે છે. અમે અહી અષ્ટવિનાયકની
એકદમ સંક્ષેપ જાણકારી રજૂ કરી છે. તમને જે અવતાર વિશે જાણવું હોય તેના પર ક્લિક કરો.
* વક્રતુંડ
* એકદંત
* મહોદર
* ગજાનન
* લંબોધર
* વિકટ
* વિધ્નરાજ
* ધૂમ્રવર્ણ
અષ્ટવિનાયકની મંગલમયી લીલાઓનું પઠન, શ્રવણ અને મનન-ચિંતન લોકો માટે ધણુ કલ્યાણકારી છે. અવતારોનું પૌરાણિક
અને ઐતિહાસિક મહત્વ તો છે જ, આ ઉપરાંત આનાથી પણ વધુ આધ્યાત્મિક મહત્વ છે. શ્રી ગણપતિ સર્વવ્યાપી પરમાત્મા
સૌના હૃદયમાં કાયમ બિરાજમાન રહે છે. આસુરી સંપત્તિના પ્રતિક હોવાથી તેમને 'અસુર' કહેવાય છે. આ આસુરી વૃત્તિયોથી
મુક્ત થવાનો અચૂક ઉપાય છે - 'ભગવાન ગણપતિનું ચરણાશ્રય' . તેથી આ આસુરી વૃત્તિયોના દમન અને દૈવી સંપત્તિની
વૃધ્ધિ માટે પરમ પ્રભુ ગણપતિનું મંગલમય સ્મરણ કરવું જ બધા માટે હંમેશા શ્રેષ્ઠ છે. અને આ જ આ અવતાર કથાઓનો સંદેશ છે.
વક્રતુંડ -
वक्रतुण्डावतारश्च देहानां ब्रह्मधारकः।
मत्सरासुरहन्ता स सिंहवाहनगः स्मृतः॥
વક્રતુંડાઅવતાર' શરીર બ્રહ્મને ધારન કરવાવાળા છે. તે મત્સરાસુરના સંહારક અને સિંહ વાહન પર ચાલવાવાળા માનવામાં આવે છે.
પ્રલયના અનંતર સુષ્ટિ નિર્માણમાં અનેક બાધાઓ ઉત્પન્ન થતાં લોક પિતામહે ષડક્ષરી મંત્ર('વક્રતુંડાય હુમ') નો જાપ કરીને ગણેશને
સંતુષ્ટ કરવા માટે કઠોર તપસ્યા કરવાનું ચાલુ કરી દીધુ. તેમના તપથી પ્રસન્ન થઈને વક્રતુંડ પ્રકટ થયા અને વિધાતાને મનવાંછિત
ફળ પ્રાપ્ત થયા. ત્યાર પછી તે સૃષ્ટિ કાર્ય કરવામાં સમર્થ થઈ ગયા.
લોક પિતામહના કંપથી દંભનો જન્મ થયો. તેમને સૃષ્ટાને પ્રસન્ન કરવા માટે બહુ કઠોર તપસ્યા કરી. પદ્મયોનિએ સંતુષ્ટ થઈને તેને સર્વત્ર નિર્ભયતાનું વરદાન આપ્યું.
ત્યારે દંભે પોતાને માટે એક સુંદર નગરનું નિર્માણ કરાવ્યું. અને ત્યાં જ રહેવા માંડ્યો. દૈત્ય ગુરૂ શુક્રાચાર્યએ તેને દૈત્યાધિપતિના પદ પર બેસાડ્યો.
અજેય દંભાસુરે અત્યંત પરાક્રમી સૈનિકના મદદથી સંપૂર્ણ પૃથ્વીને પોતાની મુઠ્ઠીમાં કરી લીધી. સ્વર્ગ, વૈકુંઠ અને કૈલાસ પર પણ પોતાનો અધિકાર કરી લીધો.
નિરાશ્રિત દેવગણ અત્યંત ચિંતિત અને દુ:ખી થઈને વિધાતાના પાસે ગયા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ
અત્યંત દુ:ખી મનથી પ્રાર્થના કરી કે હે પ્રભુ , અમારી રક્ષા કરો.
સમસ્ત દેવગણની સાથે બ્રહ્માએ એકાક્ષરી મંત્રથી વક્રતુંડનું હવન કર્યુ. વક્રતુંડ પ્રસન્ન થઈને દેવતાઓ સામે હાજર થયા. દેવતાઓએ
કરુણામૂર્તિને વિનતી કરતાં કહ્યુ કે - 'દારિદ્રય દુ:ખ હરો પ્રભુ. દંભાસુરથી અમને ખૂબ તકલીફ થઈ રહી છે. તમે કૃપા કરીને અમને સુખ શાંતિ પ્રદાન કરો.
બધી મુશ્કેલીઓને હરનારા પરમ પ્રભુએ દેવતાઓને આશ્વાસન આપ્યું કે ' હું દંભાસુરને પરાજિત કરીશ.'
ભગવાન વક્રતુંડે સુરેન્દ્રને પોતાના દૂત તરીકે દંભાસુર પાસે મોકલ્યો દૂતે અસુરને કહ્યુ - તમે પ્રભુની આજ્ઞા સ્વીકાર કરી લો.
અને દેવતાઓને મુક્ત કરી તેમને સ્વાધીન રહેવા દો. નહિ તો પરમ પ્રભુ વક્રતુંડ સાથે યુધ્ધ કરવાથી તમારો સર્વનાશ નિશ્ચિત છે.
હું તમારો અહંકાર ચૂર કરી નાખીશ. - દંભનો આ ઉત્તર શચિપતિ વક્રતુંડ પાસે પહોંચ્યા.
આ ગણેશ કોન છે ? સિધ્ધિ-બુધ્ધિ તેમની કોણ છે ? તેમનું સ્વરૂપ કેવું છે. દૂતના ગયા પછી દંભે તરત જ શુક્રાચાર્ય પાસે જઈને
તેમને પૂછ્યું. શુક્રાચાર્યએ તેમને ગણેશનું યથાર્થ સ્વરૂપ બતાવી દીધુ.
અમિત મહિમામય વક્રતુંડનુ દિવ્ય સ્વરૂપ જાણીને દંભાસુરના મનમાં શ્રધ્ધા જાગી. તેમને ગણેશના શરણે જવાનો નિર્ણય કર્યો.
પરંતુ દૈત્યગણે તેનો વિરોધ કર્યો. દૈત્યપતિએ સૌની ઉપેક્ષા કરી અને નગરની બહાર મહોદર મહાકાય વક્રતુંડના ચરણોમાં
પડીને તેમની સ્તુતિ કરતાં તેમની પાસે ક્ષમા માગી.
સહન દયામય ગણેશે તેને ક્ષમા કરી ભક્તિ આપી. દેવગણ સુખી થઈને નિશ્ચિતતાપૂર્વક પોતાનું કામ કરવા માંડ્યા.
================================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
=====================================================
ગણેશજીના અવતાર
શ્રી ગણેશજીના અસંખ્ય અવતાર હોવા છતાં પણ તેમાંથી આઠ ખુબ જ પ્રસિદ્ધ છે.
વક્રતુંડ- જે સિંહવાહન તેમજ મત્સરાસુરના હંતા છે.
એકદંત- જે મુષકવાહન તેમજ મદાસુરના હંતા છે.
મહોદર- જે મુષકવાહન, જ્ઞાનદાતા તેમજ મોહાસુરના નાશક છે.
ગજાનન- જે મુષકવાહન, સાંખ્યોને સિદ્ધિ આપનાર તેમજ લોભાસુરના હંતા છે.
લંબોધર- જે મુષકવાહન તેમજ ક્રોધાસુરના હંતા છે.
વિકેટ- જે મયુરવાહન તેમજ કામાસુરના હંતા છે.
વિધ્નરાજ- જે શેષવાહન અને મયાસુરના હંતા છે.
ધૂમ્રવર્ણ- હે મુષકવાહન તેમજ અહંતાસુરના હંતા છે.
આ અવતારો તેમજ તેમના દ્વારા મારવામાં આવેલ અસુરના વિશે વિવેચન કરીને જોઈએ તો મત્સર, મદ, મોહ, ક્રોધ, કામ, મમતા તેમજ અહંતારૂપ
અંતશશત્રુઓનો જ સંકેત આપે છે. સાધકના અરિષ્ટનો નાશ કરીને પરમપદ પ્રાપ્તિ કરવાનો સંકેત તેમની અવતાર-લીલાઓથી જ્ઞાત થાય છે.
યુગભેદથી ગણેશના જુદા જુદા રૂપોનું ધ્યાન
કૃતયુગમાં - સિંહારૂઢ, દશબાહુ, તેજોરૂપ તેમજ કશ્યપના સુત શ્રીગણેશજીનું ધ્યાન કરવું જોઈએ.
ત્રેતાયુગમાં - મયૂરવાહન, ષડભુજ, શશિવર્ણ તેમજ શિવપુત્ર શ્રી ગણેશજીનું ધ્યાન કરો.
દ્વાપરમાં - મુષકારૂઢ, ચતુર્ભુજ, રક્તવર્ણ તેમજ વરેણ્યં સુતના સૂપમાં શ્રી ગણેશજીનું ધ્યાન કરો.
કળયુગમાં- ધુમ્રવર્ણ, દ્વીબાહુ તેમજ સર્વભાવજ્ઞના રૂપમાં શ્રી ગણેશજીનું ધ્યાન કરીને તેમની ઉપાસના કરવી યોગ્ય છે. આ જ વાત ગણેશપુરાણમાં પણ સુચવેલી છે-
ध्यायेत् सिंहगतं विनायकममुं दिग्बाहुमाद्ये युगे
त्रेतायां तु मयूरवाहनममुं षड् बाहुकं सिद्धिदम्।
द्वापरे तु गजाननं युगभुजं रक्तांगरागं विभुं
तुर्ये तु द्विभुजं सितांगरुचिरं सर्वार्थदं सर्वदा॥
----------------------
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
==================================================
ગણપતિનો 26.5 મિલિયનનો વીમો
75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મુંબઇના પ્રખ્યાત લાલબાગના રાજા ગણપતિ માટે 26.5 મીલીયન રૂપિયાનો વીમો ઉતરાવવામાં આવ્યો છે.
જેમાં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ માટે 10.1 મીલીયનો વીમો લેવાયો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ મચી છે ત્યારે મુંબઇનો નજારો કંઇક ઓર જોવા મળી રહ્યો છે.
જુદા જુદા વિસ્તારોમાં ભવ્ય પંડાલ બનાવવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં લઇને આ વખતે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
સતત 10 દિવસીય ચાલનારા આ ઉત્સવમાં મુંબઇ સ્થિત પરેલ ખાતેના લાલ બાગના રાજા ગણપતિના દર્શનાર્થે આવતાં અંદાજે 1.5 મીલીયન
શ્રધ્ધાળુઓ માટે પણ 10 મીલીયન રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે,
લાલબાગ રાજાના પ્રમુખ સુનિલ જોશીના જણાવ્યા મુજબ વિદેશી પ્રવાસીઓ, વીવીઆઇપી, ટોચના ઉદ્યોગપતિઓ અને બોલીવુડ સ્ટાર સહિતના
રાજ્યભરના તમામ શ્રધ્ધાળુઓના સુરક્ષાના કારણોસર અમે વીમા કવચ લીધું છે.
બે ખાનગી વીમા કંપનીઓ પાસેથી બે અલગ અલગ વીમા પોલીસી લીધી છે. જેમાં બજાજ અલાયન્સને અમે રૂ, 1,40 લાખનું પ્રીમીયમ પણ આપી દીધું છે.
જ્યારે છેલ્લા બે માસથી પંડાલ બનાવવા પાછળ 26.5 મીલીયન રૂપિયા અમે ખર્ચ કર્યો છે. શરતોને આધીન તેનો પણ પુરોપુરો વીમો ઉતરાવ્યો છે.
જ્યારે 10.1 મીલીયન રૂપિયાનો વીમો લાખોની સંખ્યામાં ઉમટી પડતા શ્રધ્ધાળુઓ માટે ઉતરાવ્યો છે.
આખું મુંબઇ જેની રાહ જોતું હોય છે તે પરેલ ખાતેના 12 ફુટ ઉંચા લાલ બાગના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ (એલ,આર,એસજીએમ)
આ વર્ષે તેની પ્લેટીનમ જ્યુબીલી મનાવી રહી છે.
====================================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
======================================================
શ્રી એવં પુત્ર પ્રાપ્તિ માટે
શ્રીગણાધિપસ્તોત્રમ્
સરાગિલોકદુર્લભં વિરાગિલોકપૂજિતં સુરાસુરૈર્નમસ્કૃતં જરાદિમૃત્યુનાશકમ્.
ગિરા ગુરું શ્રિયા હરિં જયન્તિ યત્પદાર્ચકા નમામિ તં ગણાધિપં કૃપાપયઃપયોનિધિમ્
ગિરીન્દ્રજામુખામ્બુજપ્રમોદદાનભાસ્કરં કરીન્દ્રવક્ત્રમાનતાઘસંઘવારણોદ્યતમ્.
સરીસૃપેશબદ્ધકુક્ષિમાશ્રયામિ સંતતં શરીરકાન્તિનિર્જિતાબ્જબન્ધુબાલસંતતિમ્
શુકાદિમૌનિવન્દિતં ગકારવાચ્યમક્ષરં પ્રકામમિષ્ટદાયિનં સકામનમ્નપંક્તયે.
ચકાસનં ચતુર્ભુજૈર્વિકાસિપદ્મપૂજિતં પ્રકાશિતાત્મતત્ત્વકં નમામ્યહં ગણાધિપમ્.
નરાધિપત્વદાયકં સ્વરાદિલોકદાયકં જરાદિરોગવારકં નિરાકૃતાસુરવ્રજમ્.
કરામ્બુજૈર્ધરન્સૃણીન્ વિકારશૂન્યમાનસૈર્હૃદા સદા વિભાવિતં મુદા નમામિ વિઘ્નપમ્
શ્રમાપનોદનક્ષમં સમાહિતાનન્તરાત્મના સમાધિભિઃ સદાર્ચિતં ક્ષમાનિધિં ગણાધિપમ્.
રમાધવાદિપૂજિતં યમાન્તકાત્મસમ્ભવં શમાદિષંગુણપ્રદં નમામિ તં વિભૂતયે
ગણાધિપસ્ય પંચકં નૃણામભીષ્ટદાયકં પ્રણામપૂર્વકં જનાઃ પઠન્તિ યે મુદાયુતાઃ.
ભવન્તિ તે વિદામ્પુરઃ પ્રગીતવૈભવાઃ જનાશ્ચિરાયુષોઽધિકશ્રિયઃ સુસૂનવો ન સંશયઃ
ઇતિ શ્રીમચ્છંકરાચાર્યકૃતં ગણાધિપસ્તોત્રં સમ્પૂર્ણમ્
========================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
====================================================
ગજાનનને ગાર્ડ ઓફ ઓનર !
ભગવાન ગણેશને આજની પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાતું હોય એવું બની શકે ખરૂ ? હા આ હકીકત છે,
ગાયકવાડી સમયથી મહેસાણાના સિધ્ધિ વિનાયકના મંદિરમાં પ્રતિ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગજાનનને પોલીસ દ્વારા સલામી
આપવામાં આવે છે. જે પરંપરા આજે જોવા મળે છે.
શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલું આ મંદિર પ્રાચીન સમયનું છે. સાથોસાથ આ મંદિરની ખાસીયત એ છે કે આ મંદિરમાં બિરાજમાન
ગજાનન જમણી સૂંઢવાળા છે. સામાન્યરીતે અન્ય મંદિરોમાં ગણપતિને ડાબી બાજુ સૂંઢ હોય છે. એક માન્યતા પ્રમાણે જમણી સૂંઢવાળા
ગણપતિ વધુ શુકનવંતા માનવામાં આવે છે. જમણીબાજુ સૂંઢ ધરાવતા આ સિધ્ધિ વિનાયક મંદિરમાં શ્રધ્ધાળુઓની આસ્થા
અનેરી છે તો સાથોસાથ આ મંદિર પ્રત્યે રાજઘરાના સાથે અનેરો સંબંધ છે.
ગાયકવાડ સમયમાં આ મંદિરની જહોજહાલી મધ્યાહને હશે એવું કહેવું અનુચિત નથી. કારણ કે આ મંદિરમાં બિરાજમાન સિધ્ધિ વિનાયકથી
પ્રભાવિત થયેલા ગાયકવાડ સરકારે એ વખતથી પ્રતિ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે પોલીસ સલામી આપવાનો પ્રારંભ કર્યો હતો. જે પરંપરા
આજે પણ વર્ષો બાદ ચાલી આવે છે. આ દિવસે અહીં મોટો ઉત્સવ મનાવવામાં આવે છે. ગણેશ પૂજન સાથોસાથ પાંચ દિવસ સુધી ડાયરાનું
આયોજન પણ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ દિવસે શહેરમાં સથાપન થનાર ગણપતિની મૂર્તિઓને અહી લાવ્યા બાદ જ જે તે જગ્યાએ લઇ જવામાં આવે છે.
જે પણ એક ખાસીયત છે. આ પ્રસંગમાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યાંમાં જોડાય છે.
------------------------
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
====================================================
ગણપતિસહસ્ત્રનામાવલિ
અહીંયા અમે શ્રીગણપતિ ભગવાનના એક હજાર નામ આપ્યા છે. જેમનો જપ કરવાથી સારૂ અને શુભ ફળ મળે છે.
૦૧. ૐ ગણેશ્વરાય નમઃ , ૦૨. ગણક્રીડાય નમઃ , ૦૩. ગણનાથાય નમઃ, ૦૪. ગણાધિપાય નમઃ ,૦૫. એકદંષ્ટ્રાય નમ૦૬. વક્રતુણ્ડાય નમઃ,૦૭. ગજવક્રાય નમ ,૦૮. મહોદરાય નમઃ,૦૯. લમ્બોદરાય નમઃ,૧૦. ધૂમ્રવર્ણાય નમઃ,૧૧. વિકટાય નમઃ,૧૨. વિઘ્નનાયકાય નમઃ,૧૩. સુમુખાય નમઃ,૧૪. દુર્મુખાય નમઃ,૧૫. બુદ્ધાય નમઃ,૧૬. વિઘ્નરાજાય નમઃ,૧૭. ગજાનનાય નમઃ,૧૮. ભીમાય નમઃ,૧૯. પ્રમોદાય નમઃ,૨૦. આમોદાય નમઃ,૨૧. સુરાનન્દાય નમઃ,૨૨. મદોત્કટાય નમઃ,૨૩. હેરમ્બાય નમઃ,૨૪. શમ્બરાય નમઃ,૨૫. શમ્ભવે નમઃ,૨૬. લમ્બકર્ણાય નમઃ,૨૭. મહાબલાય નમઃ,૨૮. નન્દનાય નમઃ,૨૯. અલમ્પટાય નમઃ,૩૦. અભીરવે નમઃ,૩૧. મેઘનાદાય નમઃ,૩૨. ગણન્જયાય નમઃ,૩૩. વિનાયકાય નમઃ,૩૪. વિરૂપાક્ષાય નમઃ,૩૫. ધીરશૂરાય નમઃ,૩૬. વરપ્રદાય નમઃ,૩૭. મહાગણપતયે નમઃ,૩૮. બુદ્ધિપ્રિયાય નમઃ,૩૯. ક્ષિપ્રપ્રસાદનાય નમઃ,૪૦. રુદ્રપ્રિયાય નમઃ,૪૧. ગણાધ્યક્ષાય નમઃ,૪૨. ઉમાપુત્રાય નમઃ,૪૩. અઘનાશનાય નમઃ,૪૪. કુમારગુરવે નમઃ,૪૫. ઈશાનપુત્રાય નમઃ,૪૬. મૂષકવાહનાય નમઃ,૪૭. સિદ્ધિપ્રિયાય નમઃ,૪૮. સિદ્ધિપતયે નમઃ,૪૯. સિદ્ધાય નમઃ,૫૦. સિદ્ધિવિનાયકાય નમઃ,૫૨. તુમ્બરવે નમઃ,૫૩. સિંહવાહનાય નમઃ,૫૪. મોહિનીપ્રિયાય નમઃ,૫૫. કટંકટાય નમઃ,૫૬. રાજપુત્રાય નમઃ,૫૭. શાલકાય નમઃ,૫૮. સમ્મિતાય નમઃ,૫૯. અમિતાય નમઃ,૬૦. કૂષ્માણ્ડસામસમ્ભૂતયે નમઃ,૬૧. દુર્જયાય નમઃ,૬૨. ધૂર્જયાય નમઃ,૬૩. જયાય નમઃ,૬૪. ભૂપતયે નમઃ,૬૫. ભુવનપયતે નમઃ,૬૬. ભૂતાનામ્પતયે નમઃ,૬૭. અવ્યયાય નમઃ,૬૮. વિશ્વકર્ત્રે નમઃ,૬૯. વિશ્વમુખાય નમઃ,૭૦. વિશ્વરૂપાય નમઃ,૭૧. નિધયે નમઃ,૭૨. ઘૃણયે નમઃ,૭૩. કવયે નમઃ,૭૪. કવીનામૃષભાય નમઃ,૭૫. બ્રહ્મણ્યાય નમઃ,૭૬. બ્રહ્મણસ્પતયે નમઃ ,૭૭. જ્યેષ્ઠરાજાય નમઃ ,૭૮. નિધિપતયે નમઃ ,૭૯. નિધિપ્રિયપતિપ્રિયાય નમઃ ,૮૦. હિરણ્મયપુરાન્તઃસ્થાય નમઃ ,૮૧. સૂર્યમણ્ડલમધ્યગાય નમઃ ,૮૨. કરાહતિધ્વસ્તસિન્ધુસલિલાય નમઃ ,૮૩. પૂષદન્તભિદે નમઃ ,૮૪. ઉમાંકકેલિકુતુકિને નમઃ ,૮૫. મુક્તિદાય નમઃ ,૮૬. કુલપાલનાય નમઃ ,૮૭. કિરીટિને નમઃ ,૮૮. કુણ્ડલિને નમઃ ,૮૯. હારિણે નમઃ ,૯૦. વનમાલિને નમઃ ,૯૧. મનોમયાય નમઃ ,૯૨. વૈમુખ્યહતદૈત્યશ્રિયે નમઃ ,૯૩. પાદાહતિજિતક્ષિતયે નમઃ ,૯૪. સદ્યોજાતસ્વર્ણમુન્જમેખલિને નમઃ ,૯૫. દુર્નિમિત્તહૃતે નમઃ ,૯૬. દુઃસ્વપ્રહૃતે નમઃ ,૯૭. પ્રસહનાય નમઃ,૯૮. ગુણિને નમઃ ,૯૯. નાદપ્રતિષ્ઠિતાય નમઃ ,૧૦૦. સુરૂપાય નમઃ
,૧૦૧. સર્વનેત્રાધિવાસાય નમઃ, ૧૦૨. વીરાસનાશ્રયાય નમઃ,૧૦૩. પીતામ્બરાય નમઃ,૧૦૪. ખણ્ડરદાય નમઃ,૧૦૫. ખણ્ડેન્દુકૃતશેખરાય નમઃ,૧૦૬. ચિત્રાંકશ્યામદશનાય નમઃ,
૧૦૭. ભાલચન્દ્રાય નમઃ,૧૦૮. ચતુર્ભુજાય નમઃ,૧૦૯. યોગાધિપાય નમઃ,૧૧૦. તારકસ્થાય નમઃ,૧૧૧. પુરુષાય નમઃ,૧૧૨. ગજકર્ણકાય નમઃ,૧૧૩. ગણાધિરાજાય નમઃ,૧૧૪. વિજયસ્થિરાય નમઃ,૧૧૫. ગજપતિધ્વજિને નમઃ,૧૧૬. દેવદેવાય નમઃ,૧૧૭. સ્મરપ્રાણદીપકાય નમઃ,૧૧૮. વાયુકીલકાય નમઃ,૧૧૯. વિપશ્ચિદ્વરદાય નમઃ,૧૨૦. નાદોન્નાદભિન્નબલાહકાય નમઃ,૧૨૧. વરાહરદનાય નમઃ,૧૨૨. મૃત્યુન્જયાય નમઃ,૧૨૩. વ્યાઘ્રાજિનામ્બરાય નમઃ,૧૨૪. ઇચ્છાશક્તિધરાય નમઃ,૧૨૫. દેવત્રાત્રે નમઃ,૧૨૬. દૈત્યવિમર્દનાય નમઃ,૧૨૭. શમ્ભુવક્રોદ્ભવાય નમઃ,૧૨૮. શમ્ભુકોપઘ્ને નમઃ,૧૨૯. શમ્ભુહાસ્યભુવે નમઃ,૧૩૦. શમ્ભુતેજસે નમઃ,૧૩૧. શિવાશોકહારિણે નમઃ,૧૩૨. ગૌરીસુખાવહાય નમઃ,૧૩૩. ઉમાંગમલજાય નમઃ,૧૩૪. ગૌરીતેજોભુવે નમઃ,૧૩૫. સ્વર્ધુનીભવાય નમઃ,૧૩૬. યજ્ઞકાયાય નમઃ,૧૩૭. મહાનાદાય નમઃ,૧૩૮. ગિરિવર્ષ્મણે નમઃ,૧૩૯. શુભાનનાય નમઃ,૧૪૦. સર્વાત્મને નમઃ,૧૪૧. સર્વદેવાત્મને નમઃ,૧૪૨. બ્રહ્મમૂર્ધ્ને નમઃ,૧૪૩. કકુપૂશ્રુતયે નમઃ,૧૪૪. બ્રહ્માણ્ડકુમ્ભાય નમઃ,૧૪૫. ચિવ્દ્યોમભાલાય નમઃ,૧૪૬. સત્યશિરોરુહાય નમઃ,૧૪૭. જગજ્જન્મલયોન્મેષનિમેષાય નમઃ,૧૪૮. અગ્ન્યર્કસોમદ્દશે નમઃ,૧૪૯. ગિરીન્દ્રૈકરદાય નમઃ,૧૫૦. ધર્માધર્મોષ્ઠાય નમઃ,૧૫૧. સામબૃંહિતાય નમઃ,૧૫૨. ગ્રહર્ક્ષદશનાય નમઃ,૧૫૩. વાણીજિવ્હાય નમઃ,૧૫૪. વાસવનાસિકાય નમઃ,૧૫૫. કુલાચલાંસાય નમઃ,૧૫૬. સોમાર્કઘણ્ટાય નમઃ,૧૫૭. રુદ્રશિરોધરાય નમઃ,૧૫૮. નદીનદભુજાય નમઃ,૧૫૯. સર્પાન્ગુલીકાય નમઃ,૧૬૦. તારકાનખાય નમઃ,૧૬૧. ભ્રૂમધ્યસંસ્થિતકરાય નમઃ,૧૬૨. બ્રહ્મવિદ્યામદોત્કટાય નમઃ,૧૬૩. વ્યોમનાભયે નમઃ,૧૬૪. શ્રીહૃદયાય નમ:,૧૬૫. મેરુપૃષ્ઠાય નમઃ,૧૬૬. અર્ણવોદરાય નમઃ,૧૬૭. કુક્ષિસ્થયક્ષગંધર્વરક્ષઃકિન્નરમાનુષાય નમઃ, ૧૬૮. પૃથ્વીકટયે નમઃ,૧૬૯. સૃષ્ટિલિંગાય નમઃ,૧૭૦. શૈલોરઘે નમઃ,૧૭૧. દસ્રજાનુકાય નમઃ,૧૭૨. પાતાલજંઘાય નમઃ,૧૭૩. મુનિપદે નમઃ,૧૭૪. કાલાંગુષ્ઠાય નમઃ,૧૭૫. ત્રયીતનવે નમઃ,૧૭૬. જ્યોતિર્મણ્ડલલાંગૂલાય નમઃ,૧૭૭. હૃદયાલાનનિશ્ચલાય નમઃ,૧૭૮.હૃત્પદ્મકર્ણિકાશાલિવિયત્કેલિસરોવરાય નમઃ,૧૭૯. સદ્ભક્તધ્યાનનિગડાય નમઃ,૧૮૦. પૂજાવારીનિવારિતાય નમઃ,૧૮૧. પ્રતાપિને નમઃ,૧૮૨. કશ્યપસુતાય નમઃ,૧૮૩. ગણપાય નમઃ,૧૮૪. વિષ્ટપિને નમઃ,૧૮૫. બલિને નમઃ,૧૮૬. યશસ્વિને નમઃ,૧૮૭. ધાર્મિકાય નમઃ,૧૮૮. સ્વોજસે નમઃ,૧૮૯. પ્રથમાય નમઃ,૧૯૦. પ્રથમેશ્વરાય નમઃ,૧૯૧. ચિન્તામણિદ્વીપપતયે નમઃ,૧૯૨. કલ્પદ્રુમવનાલયાય નમઃ,૧૯૩. રત્નમણ્ડપમધ્યસ્થાય નમઃ,૧૯૪. રત્નસિંહાસનાશ્રયાય નમઃ,૧૯૫. તીવ્રાશિરોધૃતપદાય નમઃ,૧૯૬. જ્વાલિનીમૌલિલાલિતાય નમઃ,૧૯૭. નન્દાનન્દિતપીઠશ્રિયે નમઃ,૧૯૮. ભોગદાભૂષિતાસનાય નમઃ,૧૯૯. સકામદાયિનીપીઠાય નમઃ,૨૦૦. સ્ફુરદુગ્રાસનાશ્રયાય નમઃ,
૨૦૧. તેજોવતીશિરોરત્નાય નમઃ ,૨૦૨. સત્યાનિત્યાવતંસિતાય નમઃ,૨૦૩. સવિઘ્નનાશિનીપીઠાય નમઃ ,૨૦૪. સર્વશક્તયમ્બુજાશ્રયાય નમઃ,૨૦૫. લિપિપદ્માસનાધારાય નમઃ ,૨૦૬. વન્હિધામત્રયાશ્રયાય નમઃ,૨૦૭. ઉન્નતપ્રપદાય નમઃ ,૨૦૮. ગૂઢગુલ્ફાય નમઃ,૨૦૯. સંવૃતપાર્ષ્ણિકાય નમઃ ,૨૧૦. પીનજંઘાય નમઃ,૨૧૧. શ્લિષ્ટજાનવે નમઃ,૨૧૨. સ્થૂલોરવે નમઃ,૨૧૩. પ્રોન્નમત્કટયે નમઃ,૨૧૪. નિમ્નનાભયે નમઃ,૨૧૫. સ્થૂલકુક્ષવે નમઃ,૨૧૬. પીનવક્ષસે નમઃ,૨૧૭. બૃહત્ભુજાય નમઃ,૨૧૮. પીનસ્કન્ધાય નમઃ,૨૧૯. કમ્બુકણ્ઠાય નમઃ,૨૨૦. લમ્બોષ્ઠાય નમઃ,૨૨૧. લમ્બનાસિકાય નમઃ,૨૨૨. ભગ્નવામરદાય નમઃ,૨૨૩. તંગુસવ્યદન્તાય નમઃ,૨૨૪. મહાહનવે નમઃ,૨૨૫. પ્હસ્વનેત્રત્રયાય નમઃ,૨૨૬. શૂર્પકર્ણાય નમઃ,૨૨૭. નિબિડમસ્તકાય નમઃ,૨૨૮. સ્તબકાકારકુમ્ભાગ્રાય નમઃ,૨૨૯. રત્નમૌલયે નમઃ,૨૩૦. નિરંકુશાય નમઃ,૨૩૧. સર્પહારકટીસૂત્રાય નમઃ,૨૩૨. સર્પયજ્ઞોપવીતવતે નમઃ,૨૩૩. સર્પકોટીરકટકાય નમઃ,૨૩૪. સર્પગ્રૈવેયકાંગદાય નમઃ,૨૩૫. સર્પકક્ષ્યોદરાબન્ધાય નમઃ,૨૩૬. સર્પરાજોત્તરીયકાય નમઃ,૨૩૭. રક્તાય નમઃ,૨૩૮. રક્તામ્બરધરાય નમઃ,૨૩૯. રક્તમાલ્યવિભૂષણાય નમઃ,૨૪૦. રક્તેક્ષણાય નમઃ,૨૪૧. રક્તકરાય નમઃ,૨૪૨. રક્તતાલ્વોષ્ઠપલ્લવાય નમઃ,૨૪૩. શ્વેતાય નમઃ,૨૪૪. શ્વેતામ્બરધરાય નમઃ,૨૪૫. શ્વેતમાલ્યવિભૂષણાય નમઃ,૨૪૬. શ્વેતાતપત્રરુચિરાય નમઃ,૨૪૭. શ્વેતચામરવીજિતાય નમઃ,૨૪૮. સર્વાવયવસમ્પૂર્ણસર્વલક્ષણલક્ષિતાય નમઃ,૨૪૯. સર્વાભરણશોભાઢયાય નમઃ,૨૫૦. સર્વશોભાસમન્વિતાય નમઃ,૨૫૧. સર્વમંગલમાંગલ્યાય નમઃ,૨૫૨. સર્વકારણકારણાય નમઃ,૨૫૩. સર્વદૈકકરાય નમઃ,૨૫૪. શાંર્ગિંણે નમઃ,૨૫૫. બીજાપૂરિણે નમઃ,૨૫૬. ગદાધરાય નમઃ,૨૫૭. ઇક્ષુચાપધરાય નમઃ,૨૫૮. શૂલિને નમઃ,૨૫૯. ચક્રપાણયે નમઃ,૨૬૦. સરોજભૃતે નમઃ,૨૬૧. પાશિને નમઃ,૨૬૨. ધૃતોત્પલાય નમઃ,૨૬૩. શાલીમંજરીભૃતે નમઃ,૨૬૪. સ્વદન્તભૃતે નમઃ,૨૬૫. કલ્પવલ્લીધરાય નમઃ,૨૬૬. વિશ્વાભયદૈકકરાય નમઃ,૨૬૭. વશિને નમઃ,૨૬૮. અક્ષમાલાધરાય નમઃ,૨૬૯. જ્ઞાનમુદ્રાવતે નમઃ,૨૭૦. મુદ્ગરાયુધાય નમઃ,૨૭૧. પૂર્ણપાત્રિણે નમ ,૨૭૨. કમ્બુધરાય નમઃ,૨૭૩. વિઘૃતાલિસમુદ્ગકાય નમઃ,૨૭૪. માતુલિંગાધરાય નમઃ,૨૭૫. ચૂતકલિકાભૃતે નમઃ,૨૭૬. કુઠારવતે નમઃ,૨૭૭. પુષ્કરસ્થસ્વર્ણઘટીપૂર્ણરત્નભિવર્ષકાય નમઃ,૨૭૮. ભારતીસુન્દરીનાથાય નમઃ,૨૭૯. વિનાયકરતિપ્રિયાય નમઃ,૨૮૦. મહાલક્ષ્મીપ્રિયતમાય નમઃ,૨૮૧. સિદ્ધલક્ષ્મીમનોરમાય નમઃ,૨૮૨.રમારમેશપૂર્વાંગાય નમઃ,૨૮૩. દક્ષિણોમામહેશ્વરાય નમઃ,૨૮૪. મહીવરાહવામાંગાય નમઃ,૨૮૫. રતિકન્દર્પપશ્ચિમાય નમઃ,૨૮૬. આમોદમોદજનનાય નમઃ,૨૮૭. સપ્રમોદપ્રમોદનાય નમઃ,૨૮૮. સમેધિતસમૃદ્ધિશ્રિયે નમઃ,૨૮૯. ઋદ્ધિસિદ્ધિપ્રવર્તકાય નમઃ,૨૯૦. દત્તસૌમુખ્યસુમુખાય નમઃ,૨૯૧. કાંતિકન્દલિતાશ્રયાય નમઃ,૨૯૨. મદનાવત્યાશ્રિતાંઘ્ર્રયે નમ ,૨૯૩. કૃત્તદૌર્મુખ્યદુર્મુખાય નમઃ,૨૯૪. વિઘ્નસમ્પલ્લવોપઘાય નમઃ,૨૯૫. સેવોન્નિદ્રમદદ્રવાય નમઃ,૨૯૬. વિઘ્નકૃન્નિઘ્નચરણાય નમઃ,૨૯૭. દ્રાવિણીશક્તિસત્કૃતાય નમઃ,૨૯૮. તીવ્રાપ્રસન્નનયનાય નમઃ,૨૯૯. જ્વાલિનીપાલિતૈકદૃશે નમઃ,૩૦૦. મોહિનીમોહનાય નમઃ
૩૦૧. ભોગદાયિનીકાન્તિમણ્ડિતાય નમઃ,૩૦૨. કામિનીકાન્તવક્રશ્રિયે નમઃ,૩૦૩. અધિષ્ઠિતવસુન્ધરાય નમઃ,૩૦૪. વસુન્ધરામદોન્નદ્ધમહાશંખનિધિપ્રભવે નમઃ,૩૦૫. નમદ્વસુમતીમૌલિમહાપદ્મનિધિપ્રભવે નમઃ,૩૦૬. સર્વસદ્ગુરુસંસેવ્યાય નમઃ,૩૦૭. શોચિષ્કેશહ્રદાશ્રયાય નમઃ,૩૦૮. ઈશાનમૂર્ધ્ને નમઃ,૩૦૯. દેવેન્દ્રશિખાયૈ નમઃ,૩૧૦. પવનનન્દનાય નમઃ,૩૧૧. અગ્રપ્રત્યગ્રનયનાય નમઃ,૩૧૨. દિવ્યાસ્ત્રાણાં પ્રયોગવિદે નમઃ,૩૧૩.ઐરાવતાદિસર્વાશાવારણાવરણપ્રિયાય નમઃ,૩૧૪. વજ્રાદ્યસ્ત્રપરીવારાય નમઃ,૩૧૫. ગણચણ્ડસમાશ્રયાય નમઃ,૩૧૬. જયાજયપરીવારાય નમઃ,૩૧૭. વિજયાવિજયાવહાય નમઃ,૩૧૮. અજિતાર્ચિતપાદાબ્જાય નમઃ,૩૧૯. નિત્યાનિત્યાવતંસિતાય નમઃ,૩૨૦. વિલાસિનીકૃતાેલ્લાસાય નમઃ,૩૨૧. શૌણ્ડીસૌંદર્યમણ્ડિતાય નમઃ,૩૨૨. અનન્તાનન્તસુખદાય નમઃ,૩૨૩. સુમંગલસુમંલાય નમઃ,૩૨૪. ઇચ્છાશક્તિજ્ઞાનશક્તિક્રિયાશક્તિનિષેવિતાય નમઃ,૩૨૫. સુભગાસંશ્રિતપદાય નમઃ,૩૨૬. લલિતાલલિતાશ્રયાય નમઃ,૩૨૭. કામિનીકામનાય નમઃ,૩૨૮. કામમાલિનીકેલિલાલિતાય નમઃ,૩૨૯. સારસ્વત્યાશ્રયાય નમઃ,૩૩૦. ગૌરીનન્દનાય નમઃ,૩૩૧. શ્રીનિકેતનાય નમઃ,૩૩૨. ગુરુગુપ્તપદાય નમઃ,૩૩૩. વાચાસિદ્ધાય નમઃ,૩૩૪. વાગીશ્વરીપતયે નમઃ,૩૩૫. નલિનીકામુકાય નમઃ,૩૩૬. વામારામાય નમઃ,૩૩૭. જ્યેષ્ઠામનોરમાય નમઃ,૩૩૮. રૌદ્રીમુદ્રિતપાદાબ્જાય નમઃ,૩૩૯. હું બીજાય નમઃ,૩૪૦. તુંગશક્તિકાય નમઃ,૩૪૧. વિશ્વાદિજનનત્રાણાય નમઃ,૩૪૨. સ્વાહાશક્તયે નમઃ,૩૪૩. સકીલકાય નમઃ,૩૪૪. અમૃતાબ્ધિકૃતાવાસાય નમઃ,૩૪૫. મદઘૂર્ણિતલોચનાય નમઃ,૩૪૬. ઉચ્છિષ્ટગણાય નમઃ,૩૪૭. ઉચ્છિષ્ટગણેશાય નમઃ,૩૪૮. ગણનાયકાય નમઃ,૩૪૯. સાર્વકાલિકસંસિદ્ધયે નમઃ,૩૫૦. નિત્યશૈવાય નમઃ,૩૫૧. દિગમ્બરાય નમઃ,૩૫૨. અનપાયાય નમઃ,૩૫૩. અનન્તદૃષ્ટયે નમઃ,૩૫૪. અપ્રમેયાય નમઃ,૩૫૫. અજરામરાય નમઃ,૩૫૬. અનાવિલાય નમઃ,૩૫૭. અપ્રતિરથાય નમઃ,૩૫૮. અહ્યચ્યુતાય નમઃ,૩૫૯. અમૃતાય નમઃ,૩૬૦. અક્ષરાય નમઃ,૩૬૧. અપ્રતર્ક્યાય નમઃ,૩૬૨. અક્ષયાય નમઃ,૩૬૩. અજય્યાય નમઃ,૩૬૪. અનાધારાય નમઃ,૩૬૫. અનામયાય નમઃ,૩૬૬. અમલાય નમઃ,૩૬૭. અમોઘસિદ્ધયે નમઃ,૩૬૮. અદ્વૈતાય નમઃ,૩૬૯. અઘોરાય નમઃ,૩૭૦. અપ્રમિતાનનાય નમઃ,૩૭૧. અનાકારાય નમઃ,૩૭૨. અબ્ધિભ્યૂમ્યગ્નિબલઘ્નાય નમઃ,૩૭૩. અવ્યક્તલક્ષણાય નમઃ,૩૭૪. આધારપીઠાય નમઃ,૩૭૫. આધારાય નમઃ,૩૭૬. આધારાધેયવર્જિતાય નમઃ,૩૭૭. આખુકેતનાય નમઃ,૩૭૮. આશાપૂરકાય નમઃ,૩૭૯. આખુમહારથાય નમઃ,૩૮૦. ઇક્ષુસાગરમધ્યસ્થાય નમઃ,૩૮૧. ઇક્ષુભક્ષણલાલસાય નમઃ,૩૮૨. ઇક્ષુચાપાતિરેકશ્રિયે નમઃ,૩૮૩. ઇક્ષુચાપનિષેવિતાય નમઃ,૩૮૪. ઇન્દ્રગોપસમાનશ્રિયે નમઃ,૩૮૫. ઇન્દ્રનીલસમદ્યુતયે નમઃ,૩૮૬. ઇન્દીવરદલશ્યામાય નમઃ,૩૮૭. ઇન્દુમણ્ડલનિર્મલાય નમઃ,૩૮૮. ઇધ્મપ્રિયાય નમઃ,૩૮૯. ઇડાભાગાય નમઃ, ૩૯૦. ઇરાધામ્ને નમઃ,૩૯૧. ઇન્દિરાપ્રિયાય નમઃ,૩૯૨. ઇક્ષ્વાકુવિઘ્નવિઘ્વંસિને નમઃ,૩૯૩. ઇતિકર્તવ્યતેપ્સિતાય નમઃ,૩૯૪. ઈશાનમૌલયે નમઃ,૩૯૫. ઈશાનાય નમઃ,૩૯૬. ઈશાનસુતાય નમઃ,૩૯૭. ઈતિઘ્ને નમઃ,૩૯૮. ઈષણાત્રયકલ્પાન્તાય નમઃ,૩૯૯. ઈહામાત્રવિવર્જિતાય નમઃ,૪૦૦. ઉપેન્દ્રાય નમઃ,
૪૦૧. ઉડુભૃન્મૌલયે નમઃ, ૪૦૨. ઉણ્ડેરકબલિપ્રિયાય નમઃ,૪૦૩. ઉન્નતાનનાય નમઃ,૪૦૪. ઉત્તંગાય નમઃ, ૪૦૫. એદારત્રિદશાગ્રણ્યૈ નમઃ ,૪૦૬. ઊર્જસ્વતે નમઃ,૪૦૭. ઊષ્મલમદાય નમઃ,૪૦૮. ઊહાપોહદુરાસદાય નમઃ,૪૦૯. ઋગ્યજુઃસામસમ્ભૂતયે નમઃ,૪૧૦. ઋદ્ધિસિદ્ધિપ્રદાયકાય નમઃ,૪૧૧. ઋજુચિત્તૈકસુલભાય નમઃ,૪૧૨. ઋણત્રયવિમોચકાય નમઃ,૪૧૩. લુપ્તવિઘ્નાયસ્વભક્તાનાં નમઃ,૪૧૪. લુપ્તશક્તયેસુરદ્વિષાં નમઃ,૪૧૫. લુપ્તશ્રિયેવિમુખાર્ચાનાં નમઃ,૪૧૬. લૂતાવિસ્ફોટનાશનાય નમઃ,૪૧૭. એકારપીઠમધ્યસ્થાય નમઃ,૪૧૮. એકપાદકૃતાસનાય નમઃ,૪૧૯. એજિતાખિલદૈત્યશ્રિયે નમઃ,૪૨૦. એધિતાખિલસંશ્રયાય નમઃ,૪૨૧. ઐશ્વર્યનિધયે નમઃ,૪૨૨. ઐશ્વર્યાય નમઃ,૪૨૩. ઐહિકામુષ્મિકપ્રદાય નમઃ,૪૨૪. ઐરમ્મદસમોન્મેપાય નમઃ,૪૨૫. ઐરાવતનિભાનનાય નમઃ,૪૨૬. ઓંકારવાચ્યાય નમઃ,૪૨૭. ઓંકારાય નમઃ,૪૨૮. ઓજસ્વતે નમઃ,૪૨૯. ઓષધીપતયે નમઃ,૪૩૦. ઔદાર્યનિધયે નમઃ,૪૩૧. ઔદ્ધત્યધુર્યાય નમઃ,૪૩૨. ઔન્નત્યનિસ્વનાય નમઃ,૪૩૩. અંકુશાયસુરનાગાનાં નમઃ,૪૩૪. અંકુશાયસુરવિદ્વિષં નમઃ,૪૩૫. અઃસમસ્તવિસર્ગાન્તપદેપુપરિકીર્તિતાય નમઃ,૪૩૬. કમણ્ડલુધરાય નમઃ,૪૩૭. કલ્પાય નમઃ,૪૩૮. કપર્દિને નમઃ,૪૩૯. કલભાનનાય નમઃ,૪૪૦. કર્મસાક્ષિણે નમઃ,૪૪૧. કર્મકર્ત્રે નમઃ,૪૪૨. કર્માકર્મફલપ્રદાય નમઃ,૪૪૩. કદમ્બગોલકાકારાય નમઃ,૪૪૪. કૂષ્માણ્ડગણનાયકાય નમઃ,૪૪૫. કારુણ્યદેહાય નમઃ,૪૪૬. કપિલાય નમઃ,૪૪૭. કથકાય નમઃ,૪૪૮. કટિસૂત્રભૃતે નમઃ,૪૪૯. સર્વાય નમઃ,૪૫૦. ખડ્ગપ્રિયાય નમઃ,૪૫૧. ખડ્ગખાન્તાન્તઃ સ્થાય નમઃ,૪૫૨. ખનિર્મલાય નમઃ,૪૫૩. ખલ્વાટશ્રૃંગનિલયાય નમઃ,૪૫૪. ખટ્વાંગિને નમઃ,૪૫૫. ખદુરાસદાય નમઃ,૪૫૬. ગુણાઢયાય નમઃ,૪૫૭. ગહનાય નમઃ,૪૫૮. ગસ્થાય નમઃ,૪૫૯. ગદ્યપદ્યસુધાર્ણવાય નમઃ,૪૬૦. ગદ્યગાનપ્રિયાય નમઃ,૪૬૧. ગર્જાય નમઃ,૪૬૨. ગીતગીર્વાણપૂર્વજાય નમઃ,૪૬૩. ગુહ્યાચારરતાય નમઃ,૪૬૪. ગુહ્યાય નમઃ,૪૬૫. ગુહ્યાગમનિરુપિતાય નમ,૪૬૬. ગુહાશયાય નમઃ,૪૬૭. ગુહાબ્ધિસ્થાય નમઃ,૪૬૮. ગુરુગમ્યાય નમઃ,૪૬૯. ગુરોર્ગુરવે નમઃ,૪૭૦. ઘણ્ટાઘર્ઘરિકામાલિને નમઃ,૪૭૧. ઘટકુમ્ભાય નમઃ,૪૭૨. ઘટોદરાય નમઃ,૪૭૩. ચણ્ડાય નમઃ,૪૭૪. ચણ્ડેશ્વરસુહૃદે નમઃ,૪૭૫. ચણ્ડીશાય નમઃ,૪૭૬. ચણ્ડવિક્રમાય નમઃ,૪૭૭. ચરાચરપતયે નમઃ,૪૭૮. ચિન્તામણિચર્વણલાલસાય નમઃ,૪૭૯. છન્દસે નમઃ,૪૮૦. છન્દોવપુષે નમઃ,૪૮૧. છન્દોદુર્લક્ષ્યાય નમઃ,૪૮૨. છન્દવિગ્રહાય નમઃ,૪૮૩. જગદ્યોનયે નમઃ,૪૮૪. જગત્સક્ષિણે નમઃ,૪૮૫. જગદીશાય નમઃ,૪૮૬. જગન્મયાય નમઃ,૪૮૭. જપાય નમઃ,૪૮૮. જપપરાય નમઃ,૪૮૯. જપ્યાય નમઃ,૪૯૦. જિવ્હાસિંહાસનપ્રભવે નમઃ, ૪૯૧. ઝલઝ્ઝલોલ્લસદ્દાનઝંકારિભ્રમરાકુલાય નમઃ,૪૯૨. ટંકરસ્ફારસંરાવાય નમઃ,૪૯૩. ટંકરમણિનૂપુરાય નમઃ,૪૯૪. ઠદ્વયીપલ્લવાન્તસ્થસર્વમન્ત્રૈકસિદ્ધિદાય નમઃ,૪૯૫. ડિણ્ડિમુણ્ડાય નમઃ,૪
૯૬. ડાકિનીશાય નમઃ,૪૯૭. ડામરાય નમઃ,૪૯૮. ડિણ્ડિમપ્રિયાય નમઃ,૪૯૯. ઢક્કાનિનાદમુદિતાય નમઃ,૫૦૦.
ઢોકાય નમઃ, ૫૦૧. ઢુણ્ઢિવિનાયકાય નમઃ ,૫૦૨. તત્વાનાંપરમા તત્વાય નમઃ,૫૦૩. તત્વંપદનિરૂપિતાય નમઃ,૫૦૪. તારકાન્તરસંસ્થાનાય નમઃ,૫૦૫. તારકાય નમઃ,૫૦૬. તારકાન્તકાય નમઃ,૫૦૭. સ્થાણવે નમઃ,૫૦૮. સ્થાણુપ્રિયાય નમઃ,૫૦૯. સ્થાત્રે નમઃ,૫૧૦. સ્થાવરાયજંગમાયજગતે નમઃ,૫૧૧. દક્ષયજ્ઞપ્રમથનાય નમઃ,૫૧૨. દાત્રે નમઃ,૫૧૩. દાનવમોહનાય નમઃ,૫૧૪. દયાવતે નમઃ,૫૧૫. દિવ્યવિભવાય નમઃ,૫૧૬. દણ્ડભૃતે નમઃ,૫૧૭. દણ્ડનાયકાય નમઃ,૫૧૮. દન્તપ્રભિન્નાભ્રમાલાય નમઃ,૫૧૯. દૈત્યવારણદારણાય નમઃ,૫૨૦. દંષ્ટ્રાલગ્નદ્વિપઘટાય નમઃ,૫૨૧. દેવાર્થનૃગજાકૃતયે નમઃ,૫૨૨. ધનધાન્યપતયે નમઃ,૫૨૩. ધન્યાય નમઃ,૫૨૪. ધનદાય નમઃ,૫૨૫. ધરણીધરાય નમઃ,૫૨૬. ધ્યાનૈકપ્રકટાય નમઃ,૫૨૭. ધ્યેયાય નમઃ,૫૨૮. ધ્યાનાય નમઃ,૫૨૯. ધ્યાનપરાયણાય નમઃ,૫૩૦. નન્દ્યાય નમઃ,૫૩૧. નન્દિપ્રિયાય નમઃ,૫૩૨. નાદાય નમઃ,૫૩૩. નાદમઘ્યપ્રતિષ્ઠિતાય નમઃ,૫૩૪. નિષ્કલાય નમઃ,૫૩૫. નિર્મલાય નમઃ,૫૩૬. નિત્યાય નમઃ,૫૩૭. નિત્યાનિત્યાય નમઃ,૫૩૮. નિરામયાય નમઃ,૫૩૯. પરસ્મૈવ્યોમ્ને નમઃ,૫૪૦. પરસ્મૈધામ્ને નમઃ,૫૪૧. પરમાત્મને નમઃ,૫૪૨. પરસ્મૈપદાય નમઃ,૫૪૩. પરાત્પરાય નમઃ,૫૪૪. પશુપતયે નમઃ,૫૪૫. પશુપાશવિમોચકાય નમઃ,૫૪૬. પૂર્ણાનન્દાય નમઃ,૫૪૭. પરાનન્દાય નમઃ,૫૪૮. પુરાણપુરુષોત્તમાય નમઃ,૫૪૯. પદ્મપ્રસન્નનયનાય નમઃ,૫૫૦. પ્રણતાજ્ઞાનમોચનાય નમઃ,૫૫૧. પ્રમાણપ્રત્યયાતીતાય નમઃ,૫૫૨. પ્રણતાર્તિનિવારણાય નમઃ,૫૫૩. ફલહસ્તાય નમઃ,૫૫૪. ફણિપતયે નમઃ,૫૫૫. ફેત્કારાય નમઃ,૫૫૬. ફાણિતપ્રિયાય નમઃ,૫૫૭. બાણાર્ચિતાંઘ્ર્રિયુગુલાય નમઃ,૫૫૮. બાલકેલિકુતૂહલિને નમઃ,૫૫૯. બ્રહ્મણે નમઃ,૫૬૦. બ્રહ્માર્ચિતપદાય નમઃ,૫૬૧. બ્રહ્મચારિણે નમઃ,૫૬૨. બૃહસ્પતયે નમઃ,૫૬૩. બૃહત્તમાય નમઃ,૫૬૪. બ્રહ્મપરાય નમઃ,૫૬૫. બ્રહ્મણ્યાય નમઃ,૫૬૬. બ્રહ્મવિત્પ્રિયાય નમઃ,૫૬૭. બૃહન્નાદાગ્યચીત્કારાય નમઃ,૫૬૮. બ્રહ્માણ્ડાવલિમેખલાય નમઃ,૫૬૯. ભ્રૂક્ષેપદત્તલક્ષ્મીકાય નમઃ,૫૭૦. ભર્ગાય નમઃ,૫૭૧. ભદ્રાય નમઃ,૫૭૨. ભયાપહાય નમઃ,૫૭૩. ભગવતે નમઃ,૫૭૪. ભક્તિસુલભાય નમઃ,૫૭૫. ભૂતિદાય નમઃ,૫૭૬. ભૂતિભૂષણાય નમઃ,૫૭૭. ભવ્યાય નમઃ,૫૭૮. ભૂતાલયાય નમઃ,૫૭૯. ભોગદાત્રે નમઃ,૫૮૦. ભ્રૂમધ્યગોચરાય નમઃ,૫૮૧. મન્ત્રાય નમઃ,૫૮૨. મન્ત્રપતયે નમઃ,૫૮૩. મન્ત્રિણે નમઃ, ૫૮૪. મદમત્તમનોરમાય નમઃ, ૫૮૫. મેખલાવતે નમઃ,૫૮૬. મન્દગતયે નમઃ,૫૮૭. મતિમત્કમલેક્ષણાય નમઃ,૫૮૮. મહાબલાય નમઃ,૫૮૯. મહાવીર્યાય નમઃ,૫૯૦. મહાપ્રાણાય નમઃ,૫૯૧. મહામનસે નમઃ,૫૯૨. યજ્ઞાય નમઃ,૫૯૩. યજ્ઞપતયે નમઃ,૫૯૪. યજ્ઞગોપ્ત્રે નમઃ,૫૯૫. યજ્ઞફલપ્રદાય નમઃ,૫૯૬. યશસ્કરાય નમઃ,૫૯૭. યોગગમ્યાય નમઃ,૫૯૮. યાજ્ઞિકાય નમઃ,૫૯૯. યાચકપ્રિયાય નમઃ,૬૦૦. રસાય નમઃ,
૬૦૧. રસપ્રિયાય નમઃ,૬૦૨. રસ્યાય નમઃ,૬૦૩. રંજકાય નમઃ,૬૦૪. રાવણાર્ચિતાય નમઃ,૬૦૫. રક્ષોરક્ષાકરાય નમઃ,૬૦૬. રત્નગર્ભાય નમઃ,૬૦૭. રાજ્યસુખપ્રદાય નમઃ,૬૦૮. લક્ષાય નમઃ,૬૦૯. લક્ષ્યપ્રદાય નમઃ,૬૧૦. લક્ષ્યાય નમઃ,૬૧૧. લયસ્થાય નમઃ,૬૧૨. લડ્ડુકપ્રિયાય નમઃ,૬૧૩. લાનપ્રિયાય નમઃ,૬૧૪. લાસ્યપરાય નમઃ,૬૧૫. લાભકૃલ્લોકવિશ્રુતાય નમઃ,૬૧૬. વરેણ્યાય નમઃ,૬૧૭. વન્હિવદનાય નમઃ,૬૧૮. વન્દ્યાય નમઃ,૬૧૯. વેદાન્તગોચરાય નમઃ,૬૨૦. વિકર્ત્રે નમઃ,૬૨૧. વિશ્વતશ્ચક્ષુષે નમઃ,૬૨૨. વિધાત્રે નમઃ,૬૨૩. વિશ્વતોમુખાય નમઃ,૬૨૪. વામદેવાય નમઃ,૬૨૫. વિશ્વનેત્રે નમઃ,૬૨૬. વાજ્રિવજ્રનિવારણાય નમઃ,૬૨૭. વિશ્વબન્ધનવિષ્કમ્ભાધારાય નમઃ,૬૨૮. વિશ્વેશ્વરપ્રભવે નમઃ,૬૨૯. શબ્દબ્રહ્મણે નમઃ,૬૩૦. શમપ્રાપ્યાય નમઃ,૬૩૧. શમ્ભુશક્તિગણેશ્વરાય નમઃ,૬૩૨. શાસ્ત્રે નમઃ,૬૩૩. શિખાગ્રનિલયાય નમઃ,૬૩૪. શરણ્યાય નમઃ,૬૩૫. શિખરીશ્વરાય નમઃ,૬૩૬. ષડ્ઋતુકુસુમસ્રગ્વિણે નમઃ,૬૩૭. ષડાધારાય નમઃ,૬૩૮. ષડક્ષરાય નમઃ,૬૩૯. સંસારવૈદ્યાય નમઃ,૬૪૦. સર્વજ્ઞાય નમઃ,૬૪૧. સર્વભેષજભેષજાય નમઃ,૬૪૨. સૃષ્ટિસ્થિતિલયક્રીડાય નમઃ,૬૪૩. સુરકુંજભેદનાય નમઃ,૬૪૪. સિન્દૂરિતમહાકુમ્ભાય નમઃ,૬૪૫. સદસદ્યક્તિદાયકાય નમઃ,૬૪૬. સાક્ષિણે નમઃ,૬૪૭. સમુદ્રમથનાય નમઃ,૬૪૮. સ્વસંવેદ્યાય નમઃ,૬૪૯. સ્વદક્ષિણાય નમઃ,૬૫૦. સ્વતંત્રાય નમઃ,૬૫૧. સત્યસંકલ્પાય નમઃ,૬૫૨. સામગાનરતાય નમઃ,૬૫૩. સુખિને નમઃ,૬૫૪. હંસાય નમઃ,૬૫૫. હસ્તિપિશાચીશાય નમઃ,૬૫૬. હવનાય નમઃ,૬૫૭. હવ્યકવ્યભુજે નમઃ,૬૫૮. હવ્યાય નમઃ,૬૫૯. હુતપ્રિયાય નમઃ,૬૬૦. હર્ષાય નમઃ,૬૬૧. હૃલ્લેખામન્ત્રમધ્યગાય નમઃ,૬૬૨. ક્ષેત્રાધિષાય નમઃ,૬૬૩. ક્ષમાભર્ત્રે નમઃ,૬૬૪. ક્ષમાપરપરાયણાય નમઃ,૬૬૫. ક્ષિપ્રક્ષેમકરાય નમઃ,૬૬૬. ક્ષેમાનન્દાય નમઃ,૬૬૭. ક્ષોણીસુરદ્રુમાય નમઃ,૬૬૮. ધર્મપ્રદાય નમઃ,૬૬૯. અર્થદાય નમઃ,૬૭૦. કામદાત્રે નમઃ,૬૭૧. સૌભાગ્યવર્ધનાય નમઃ,૬૭૨. વિદ્યાપ્રદાય નમઃ,૬૭૩. વિભવદાય નમઃ,૬૭૪. ભુક્તિમુક્તિફલપ્રદાય નમઃ,૬૭૫. આભિરૂપ્યકરાય નમઃ,૬૭૬. વીરશ્રીપ્રદાય નમઃ,૬૭૭. વિજયપ્રદાય નમઃ,૬૭૮. સર્વવશ્યકરાય નમઃ,૬૭૯. ગર્ભદોષઘ્ને નમઃ,૬૮૦. પુત્રપૌત્રદાય નમઃ,૬૮૧. મેધાદાય નમઃ,૬૮૨. કીર્તિદાય નમઃ,૬૮૩. શોકહારિણે નમઃ,૬૮૪. દૌર્ભાગ્યનાશનાય નમઃ,૬૮૫. પ્રતિવાદિમુખસ્તમ્ભાય નમઃ,૬૮૬. રુષ્ટચિત્તપ્રસાદનાય નમઃ,૬૮૭. પરાભિચારશમનાય નમઃ,૬૮૮. દુઃખભંજનકારકાય નમઃ,૬૮૯. લવાય નમઃ,૬૯૦. ત્રુટ્યૈ નમઃ,૬૯૧. કલાયૈ નમઃ,૬૯૨. કાષ્ઠાયૈ નમઃ,૬૯૩. નિમેષાય નમઃ,૬૯૪. તત્પરાય નમઃ,૬૯૫. ક્ષણાય નમઃ,૬૯૬. ઘટ્યૈ નમઃ,૬૯૭. મુહૂર્તાય નમઃ,૬૯૮. પ્રહરાય નમઃ,૬૯૯. દિવા નમઃ, ૭૦૦. નક્તં નમઃ,
૭૦૧. અશર્નિશં નમઃ,૭૦૨. પક્ષાય નમઃ,૭૦૩. માસાય નમઃ,૭૦૪. અયનાય નમઃ,૭૦૫. વર્ષાય નમઃ,૭૦૬. યુગાય નમઃ,૭૦૭. કલ્પાય નમઃ,૭૦૮. મહાલયાય નમઃ,૭૦૯. રાશયે નમઃ ૭૧૦. તારાયૈ નમઃ,૭૧૧. તિથયે નમઃ,૭૧૨. યોગાય નમઃ,૭૧૩. વારાય નમઃ,૭૧૪. કરણાય નમઃ,૭૧૫. અંશકાય નમઃ,૭૧૬. લગ્નાય નમઃ,૭૧૭. હોરાયૈ નમઃ,૭૧૮. કાલચક્રાય નમઃ,૭૧૯. મેરવે નમઃ,૭૨૦. સપ્તર્ષિભ્યો નમઃ,૭૨૧. ધ્રુવાય નમઃ,૭૨૨. રાહવે નમઃ,૭૨૩. મન્દાય નમઃ,૭૨૪. કવયે નમઃ,૭૨૫. જીવાય નમઃ,૭૨૬. બુધાય નમઃ,૭૨૭. ભૌમાય નમઃ,૭૨૮. શશિને નમઃ,૭૨૯. રવયે નમઃ,૭૩૦. કાલાય નમઃ,૭૩૧. સૃષ્ટ્યૈ નમઃ,૭૩૨. સ્થિતયે નમઃ,૭૩૩. વિશ્વંસ્થાવરંજંગમંચયતે નમઃ,૭૩૪. ભુવે નમઃ,૭૩૫. અદ્ભ્યો નમઃ,૭૩૬. અગ્નેય નમઃ,૭૩૭. મરુતે નમઃ,૭૩૮. વ્યોમ્ને નમઃ,૭૩૯. અહંકૃતયે નમઃ,૭૪૦. પ્રકૃત્યૈ નમઃ,૭૪૧. પુંસે નમઃ,૭૪૨. બ્રહ્મણે નમઃ,૭૪૩. વિષ્ણવે નમઃ,૭૪૪. શિવાય નમઃ,૭૪૫. રુદ્રાય નમઃ,૭૪૬. ઈશાય નમઃ,૭૪૭. શક્તયૈ નમઃ,૭૪૮. સદાશિવાય નમઃ,
૭૪૯. ત્રિદશેભ્યો નમઃ,૭૫૦. પિતૃભ્યો નમઃ,૭૫૧. સિદ્ધેભ્યો નમઃ,૭૫૨. યક્ષેભ્યો નમઃ,૭૫૩. રક્ષોભ્યો નમઃ,૭૫૪. કિન્નરેભ્યો નમઃ,૭૫૫. સાધ્યેભ્યો નમઃ,૭૫૬. વિદ્યાધરેભ્યો નમઃ,૭૫૭. ભૂતેભ્યો નમઃ,૭૫૮. મનુષ્યેભ્યો નમઃ,૭૫૯. પશુભ્યો નમઃ,૭૬૦. ખગેભ્યો નમઃ,૭૬૧. સમુદ્રેભ્યો નમઃ,૭૬૨. સરિદ્ભયો નમઃ,૭૬૩. શૈલેભ્યો નમઃ,૭૬૪. ભૂતાય નમઃ,૭૬૫. ભવ્યાય નમઃ,૭૬૬. ભવોદ્ભવાય નમ,૭૬૭. સાંખ્યાય નમઃ,૭૬૮. પાતંજલાય નમઃ,૭૬૯. યોગાય નમઃ,૭૭૦. પુરાણેભ્યો નમઃ,૭૭૧. શ્રુતયે નમઃ,૭૭૨. સ્મૃતયે નમઃ,૭૭૩. વેદાંગેભ્યો નમઃ,૭૭૪. સદાચારાય નમઃ,૭૭૫. મીમાંસાયૈ નમઃ,૭૭૬. ન્યાયવિસ્તરાય નમઃ,૭૭૭. આયુર્વેદાય નમઃ,૭૭૮. ધનુર્વેદાય નમઃ,૭૭૯. ગાંધવાર્ય નમઃ,૭૮૦. કાવ્યનાટકાય નમઃ,૭૮૧. વૈખાનસાય નમઃ,૭૮૨. ભાગવતાય નમઃ,૭૮૩. સાત્વતાય નમઃ,૭૮૪. પાંચરાત્રકાય નમઃ,૭૮૫. શૈવાય નમઃ,૭૮૬. પાશુપતાય નમઃ,૭૮૭. કાલામુખાય નમઃ,૭૮૮. ભૈરવશાસનાય નમઃ,૭૮૯. શાક્તાય નમઃ,૭૯૦. વૈનાયકાય નમઃ,૭૯૧. સૌરાય નમઃ,૭૯૨. જૈનાય નમઃ,૭૯૩. આર્હતસંહિતાયૈ નમઃ,૭૯૪. સતે નમઃ,૭૯૫. અસતે નમઃ,૭૯૬. વ્યક્તાય નમઃ,૭૯૭. અવ્યક્તાય નમઃ,૭૯૮. સચેતનાય નમઃ,૭૯૯. અચેતનાય નમઃ, ૮૦૦. બન્ધાય નમઃ,
૮૦૧. મોક્ષાય નમઃ,૮૦૨. સુખાય નમઃ,૮૦૩. ભોગાય નમઃ,૮૦૪. અયોગાય નમઃ,૮૦૫. સત્યાય નમઃ,૮૦૬. અણવે નમઃ,૮૦૭. મહતે નમઃ,૮૦૮. સ્વસ્તિ નમઃ,૮૦૯. હું નમઃ,૮૧૦. ફણ્ણમઃ,૮૧૧. સ્વધા નમઃ,૮૧૨. સ્વાહા નમઃ,૮૧૩. શ્રૌષણ્ણમઃ,૮૧૪. વૌષણ્ણમઃ,૮૧૫. વષણ્ણમઃ,૮૧૬. નમો નમઃ,૮૧૭. જ્ઞાનાય નમઃ,૮૧૮. વિજ્ઞાનાય નમઃ,૮૧૯. આનન્દાય નમઃ,૮૨૦. બોધાય નમઃ,૮૨૧. સંવિદે નમઃ,૮૨૨. શમાય નમઃ,૮૨૩. યમાય નમઃ,૮૨૪. એકસ્મૈ નમઃ,૮૨૫. એકાક્ષરાધારાય નમઃ,૮૨૬. એકાક્ષરપરાયણાય નમઃ,૮૨૭. એકાગ્રધિયે નમઃ,૮૨૮. એકવીરાય નમઃ,૮૨૯. એકાનકસ્વરૂપધૃષે નમઃ,૮૩૦. દ્વિરૂપાય નમઃ,૮૩૧. દ્વિભુજાય નમઃ,૮૩૨. દ્યક્ષાય નમઃ,૮૩૩. દ્વિરદાય નમઃ,૮૩૪. દ્વિપરક્ષકાય નમઃ,૮૩૫. દ્વૈમાતુરાય નમઃ,૮૩૬. દ્વિવદનાય નમઃ,૮૩૭. દ્વંદ્વાતીતાય નમઃ,૮૩૮. દ્વયાતિગાય નમઃ,૮૩૯. ત્રિધામ્ને નમઃ,૮૪૦. ત્રિકરાય નમઃ,૮૪૧. ત્રેતાત્રિવર્ગફલદાયકાય નમઃ,૮૪૨. ત્રિગુણાત્મને નમઃ,૮૪૩. ત્રિલોકાદયે નમઃ,૮૪૪. ત્રિશક્તિશાય નમઃ,૮૪૫. ત્રિલોચનાય નમઃ,૮૪૬. ચતુર્બાહવે નમઃ,૮૪૭. ચતુર્દન્તાય નમઃ,૮૪૮. ચતુરાત્મને નમઃ,૮૪૯. ચતુર્મુખાય નમઃ,૮૫૦. ચતુર્વિધોપાયમયાય નમઃ,૮૫૧. ચતુર્વર્ણાશ્રમાશ્રયાય નમઃ,૮૫૨. ચતુર્વિધવચોવૃત્તિપરિવૃત્તિપ્રવર્તકાય નમઃ,૮૫૩. ચતુર્થીપૂજનપ્રીતાય નમઃ,૮૫૪. ચતુર્થીતિથિસમ્ભવાય નમઃ,૮૫૫. પંચાક્ષરાત્મને નમઃ,૮૫૬. પંચાત્મને નમઃ,૮
૮૫૭. પંચાસ્યાય નમઃ,૮૫૮. પંજકૃત્યકૃતે નમઃ,૮૫૯. પંચધારાય નમઃ,૮૬૦. પંચવર્ણાય નમઃ,૮૬૧. પંચાક્ષરપરાયણાય નમઃ,૮૬૨. પંચતાલાય નમઃ,૮૬૩. પંચકરાય નમઃ,૮૬૪. પંચપ્રણવભાવિતાય નમઃ,૮૬૫. પંચબ્રહ્મમયસ્ફૂર્તયે નમઃ,૮૬૬. પંચાવરણવારિતાય નમઃ,૮૬૭. પંચભક્ષ્યપ્રિયાય નમઃ,૮૬૮. પંચબાણાય નમઃ,૮૬૯. પંચશિવાત્મકાય નમઃ,૮૭૦. ષટ્કોણપીઠાય નમઃ,૮૭૧. ષટ્ચક્રધામ્ને નમઃ,૮૭૨. ષટ્ગ્રન્થિભેદકાય નમઃ,૮૭૩. ષડધ્વધ્વાન્તવિધ્વંસિને નમઃ,૮૭૪. ષડંગુુલમહાહદાય નમઃ,૮૭૫. ષણ્મુખાય નમઃ,૮૭૬. ષણ્મુખભ્રાત્રે નમઃ,૮૭૭. ષટ્શક્તિપરિવારિતાય નમઃ,૮૭૮. ષડ્વૈરિવર્ગવિધ્વંસિને નમઃ,૮૭૯. ષડૂર્મિભયભંજનાય નમઃ,૮૮૦. ષટ્તર્કદૂરાય નમઃ,૮૮૧. ષટ્કર્મનિરતાય નમઃ,૮૮૨. ષડ્રસાશ્રયાય નમઃ,૮૮૩. સપ્તપાતાલચરણાય નમઃ,૮૮૪. સપ્તદ્વીપોરુમણ્ડલાય નમઃ,૮૮૫. સપ્તસ્વર્લોકમુકુટાય નમઃ,૮૮૬. સપ્તસપ્તિવરપ્રદાય નમઃ,૮૮૭. સપ્તાંગરાજ્યસુખદાય નમઃ,૮૮૮. સપ્તર્ષિગણમણ્ડિતાય નમઃ,૮૮૯. સપ્તછન્દોનિધયે નમઃ,૮૯૦. સપ્તહોત્રે નમઃ,૮૯૧. સપ્તસ્વરાશ્રયાય નમઃ,૮૯૨. સપ્તાબ્ધિકેલિકાસારાય નમઃ,૮૯૩. સપ્તમાતૃનિષેવિતાય નમઃ,૮૯૪. સપ્તછન્દોમોદમદાય નમઃ,૮૯૫. સપ્તછન્દોમખપ્રભવે નમઃ,૮૯૬. અષ્ટમૂર્તિધ્યેયમૂર્તયે નમઃ,૮૯૭. અષ્ટપ્રકૃતિકારણાય નમઃ,૮૯૮. અષ્ટાંગયોગફલભુવે નમઃ,૮૯૯. અષ્ટપત્રામ્બુજાસનાય નમઃ,૯૦૦. અષ્ટશક્તિસમૃદ્વશ્રિયે નમઃ, ,
૯૦૧. અષ્ટૈશ્વર્યપ્રદાયકાય નમઃ,૯૦૨. અષ્ટપીઠોપપીઠશ્રિયે નમ:,૯૦૩. અષ્ટમાતૃસભાવૃતાય નમઃ,૯૦૪. અષ્ટભૈરવસેવ્યાય નમઃ,૯૦૫. અષ્ટવસુવન્દ્યાય નમઃ,૯૦૬. અષ્ટમૂર્તિભૃતે નમઃ,૯૦૭. અષ્ટચક્રસ્ફુરન્મૂર્તયે નમઃ,૯૦૮. અષ્ટદ્રવ્યહવિઃપ્રિયાય નમઃ,૯૦૯. નવનાગાસનાધ્યાસિને નમઃ,૯૧૦. નવનિધ્યનુશાસિત્રે નમઃ,૯૧૧. નવદ્વારપુરાનિકેતનાય નમઃ,૯૧૨. નવાધારનિકેતનાય નમઃ,૯૧૩. નવનારાયણસ્તુત્યાય નમઃ,૯૧૪. નવદુર્ગાનિષવિતાય નમઃ,૯૧૫. નવનાથમહાનાથાય નમઃ,૯૧૬. નવનાગવિભૂષણાય નમઃ,૯૧૭. નવરત્નવિચિત્રાંગાય નમઃ,૯૧૮. નવશક્તિશિરોધૃતાય નમઃ,૯૧૯. દશાત્મકાય નમઃ,૯૨૦. દશભુજાય નમઃ,૯૨૧. દશદિક્પતિવન્દિતાય નમઃ,૯૨૨. દશાધ્યાયાય નમઃ,૯૨૩. દશપ્રાણાય નમઃ,૯૨૪. દશેન્દ્રિયનિયામકાય નમઃ,૯૨૫. દશાક્ષરમહામન્ત્રાય નમઃ,૯૨૬. દશાશાવ્યાપિવિગ્રહાય નમઃ,૯૨૭. એકાદશાદિભીરુદ્રૈઃસ્તુતાય નમઃ,૯૨૮. એકાદશાક્ષરાય નમઃ,૯૨૯. દ્વાદશોદ્દણ્ડદોર્દણ્ડાય નમઃ,૯૩૦. દ્વાદશાન્તનિકેતનાય નમઃ,૯૩૧. ત્રયોદશભિદાભિન્નાવિશ્વેદેવાધિદૈવતાય નમઃ,૯૩૨. ચતુર્દશેન્દ્રવરદાય નમઃ,૯૩૩. ચતુર્દશમનુપ્રભવે નમઃ,૯૩૪. ચતુર્દશાદિવિદ્યાઢયાય નમઃ,૯૩૫. ચતુર્દશજગત્પ્રભવે નમઃ,૯૩૬. સામપંચદશાય નમઃ,૯૩૭. પંચદશીશીતાંશુનિર્મલાય નમઃ,૯૩૮. ષોડશાધારનિલયાય નમઃ,૯૩૯. ષોડશસ્વરમાતૃકાય નમઃ,૯૪૦. ષોડશાન્તપદાવાસાય નમઃ,૯૪૧. ષોડશેન્દુકલાત્મકાય નમઃ,૯૪૨. કલાસપ્તદશ્યૈ નમઃ,૯૪૩. સપ્તદશાય નમઃ,૯૪૪. સપ્તદશાક્ષરાય નમઃ,૯૪૫. અષ્ટાદશદ્વીપપતયે નમઃ,૯૪૬. અષ્ટાદશપુરાણકૃતે નમઃ,૯૪૭. અષ્ટાદશૌષધીસૃષ્ટયે નમઃ,૯૪૮. અષ્ટાદશવિધિસ્મૃતાય નમઃ,૯૪૯. અષ્ટાદશલિપિવ્યષ્ટિસમષ્ટિજ્ઞાનકોવિદાય નમઃ,૯૫૦. એકવિંશાયપુંસે નમઃ,૯૫૧. એકવિંશત્યંગુલિપલ્લવાય નમઃ,૯૫૨. ચતુર્વિંશતિતત્વાત્મને નમઃ,૯૫૩. પંચવિંશાખ્યપુરુષાય નમઃ,૯૫૪. સપ્તવિંશતિતારેશાય નમઃ,૯૫૫. સપ્તવિંશતિયોગેકૃતે નમઃ,૯૫૬. દ્વાત્રિંશત્ભૈરવાધીશાય નમઃ,૯૫૭. ચતુઃસ્ંિત્રશન્મહાહદાય નમઃ,૯૫૮. ષટ્ત્રિંશત્તત્ત્વસમ્ભૂતયે નમઃ,૯૫૯. અષ્ટાત્રિંશત્કલાતનવે નમઃ,૯૬૦. નમદેકોનપંચાશન્મરુદ્વર્ગનિરર્ગલાય નમઃ,૯૬૧. પંચાશદક્ષરશ્રેણ્યૈ નમઃ,૯૬૨. પંચાશદ્રુદ્રવિગ્રહાય નમઃ,૯૬૩. પંચાશદ્વિષ્ણુશક્તિશાય નમઃ,૯૬૪. પંચાશન્તામૃકાલયાય નમઃ,૯૬૫. દ્વિપંચાશદ્વપુશ્રેણયે નમઃ,૯૬૬. ત્રિષષ્ટયક્ષરસંશ્રયાય નમઃ,૯૬૭. ચતુઃષષ્ઠયર્ણનિર્ણેત્રે નમઃ,૯૬૮. ચતુઃષષ્ટિકલાનિધયે નમઃ,૯૬૯. ચતુઃષષ્ટિમહાસિદ્ધયોગિનીવૃન્દવન્દિતાય નમઃ,૯૭૦. અષ્ટષષ્ટિમહાતીર્થક્ષેત્રભૈરવભાવનાય નમઃ,
૯૭૧. ચતુર્નવતિમન્ત્રાત્મને નમઃ,૯૭૨. ષણ્ણવત્યધિકપ્રભવે નમઃ,૯૭૩. શતાનન્દાય નમઃ,૯૭૪. શતઘૃતયે નમઃ,૯૭૫. શતપત્રાયતેક્ષણાય નમઃ,૯૭૬. શતાનીકાય નમઃ,૯૭૭. શતમખાય નમઃ,૯૭૮. શતધારાવરાયુધાય નમઃ,૯૭૯. સહસ્રપત્રનિલયાય નમઃ,૯૮૦. સહસ્રફણભૂષણાય નમઃ,૯૮૧. સહસ્રશીર્ષ્ણેપુરુષાય નમઃ,૯૮૨. સહસ્રાક્ષાય નમઃ,૯૮૩. સહસ્ત્રપદે નમઃ,૯૮૪. સહસ્ત્રનામસંસ્તુત્યાય નમઃ,૯૮૫. સહસ્ત્રાક્ષબલાપહાય નમઃ,૯૮૬. દશસાહસ્રફણભૃત્ફણિરાજકૃતાસનાય નમઃ,૯૮૭. અષ્ટાશીતિસહસ્રાદ્યમહર્ષિસ્તોત્રયન્ત્રિતાય નમઃ,૯૮૮. લક્ષાધીશપ્રિયાધારાય નમઃ,૯૮૯. લક્ષાધારમનોમયાય નમઃ,૯૯૦. ચતુર્લક્ષપ્રકાશિતાય નમઃ,૯૯૧. ચતુર્લક્ષજપપ્રીતાય નમઃ,૯૯૨. ચતુરશીતિલક્ષાણાંજીવાનાંદેહસંસ્થિતાય નમઃ,૯૯૩. કોટિસૂર્યપતીકાશાય નમઃ,૯૯૪. કોટિચન્દ્રાંશુનિર્મલાય નમઃ,૯૯૫. શિવાભવાધ્યુષ્ટકોટિવિનાયકધુરન્ધરાય નમઃ,૯૯૬. સપ્તકોટિમહામન્ત્રમન્ત્રિતાવયવદ્યુતયે નમઃ,૯૯૭. ત્રયાસ્રિંશત્કોટિસુરશ્રેણીપ્રણતપાદુકાય નમઃ,૯૯૮. અનન્તનામ્મને નમઃ,૯૯૯. અનન્તશ્રિયે નમઃ,૧૦૦૦ અનન્તાનન્તસૌખ્યદાય નમઃ
==========================================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
======================================================
ગણેશજીના સાધન
સામાન્ય રીતે ગણેશજીના ચાર સાધન હોય છે-
---------------
પાશ અંકુશ વરદહસ્ત અભયહસ્ત
કહેવાય છે કે પાશ રાગનું તેમજ અંકુશ ક્રોધનું સંકેત છે અથવા એવું પણ સમજી શકાય કે શ્રી ગણેશ પાશ દ્વારા ભક્તોના પાપ-સમુહો તેમજ
બધા જ પ્રારબ્દનું આકર્ષણ કરીને અંકુશ દ્વારા તેમનો નાશ કરે છે. તેમનો વરદહસ્ત ભક્તોની ઈચ્છાપૂર્તિ તેમજ અભ્યહસ્ત બધા જ ભયમાંથી મુક્તિ અપાવે છે.
--------------------
વક્રતુંડ
બધા જ પ્રાણીઓને ભ્રાંતિમાં નાખનાર ભગવાનની માયા વક્ર એટલે કે દુસ્તર છે. તે માયાનું પોતાના તુંડ દ્વારા હનન કરવાને લીધે શ્રી ગણેશજી વક્રતુંડ કહેવાય છે-
माया भ्रान्तिकरी जन्तोर्वक्रा संकथिता मुने।
तुण्डेन तां निहन्तीह तेनायं वक्रतुण्डकः॥
ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાનની માયા દુસ્તર છે. એટલા માટે જે ભગવાનને શરણે જાય છે તે જ માયાને પાર કરી શકે છે.
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते॥
ભગવાન જ બધા જીવોને માયા દ્વારા ભ્રમણ કરાવે છે-
'भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया॥' (गीता १८ । ६१)
આ દુરસ્ત માયામાંથી છુટકારો મેળવવાની ઈચ્છાવાલા શરણાપન્ન ભક્તોને માયાથી છુટકારો આપીને પરમપદ આપવાથી
જ તે ભગવાન 'વક્રતુંડ' કહેવાય છે. આ રીતે જોઈએ તો વક્રતુંડને શ્રીકૃષ્ણ સમજવામાં પણ કોઈ બાધા નથી.
ગણેશજીનું સ્વરૂપ વક્ર એટલે કે દુર્જ્ઞેય છે. વિધ્ન વક્ર સુખ પ્રાપ્તિ નિરોધ દ્વારા કષ્ટને લીધે થાય છે. આ વક્ર રૂપોના અધિપતિ
હોવાને લીધે ભગવાન વક્રતુંડ વિધ્નેશ કહેવાય છે.
'कण्ठाधो मायया युक्तं मस्तकं ब्रह्मवाचकम्।
वक्राख्यं येन विघ्नेशस्तेनायं वक्रतुण्डकः॥
ભગાવત્સ્વરૂપની દુર્જ્ઞેયતાની સુચના ગીતામાં પણ જોઈ શકીએ છીએ-
नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः।
मूढोऽयं नाभिजानाति....॥
'अवजानन्ति मां मूढा....।'
જે ભગવાનના ભજન નથી કરતો, તેને નિરાશ કરે છે, પોતાના કર્મોનું વાંછિત ફળ ન મળવું વગેરે વિધ્ન તેને પ્રાપ્ત થાય છે. તે જ વિધ્ન પદથી સુચિત છે.
'मोघाशा मोघकर्माणो....।' (गीता ९ । १२)
આ વક્રરૂપ વિધ્નોનું નિવારણ કરીને ભક્તોને ભોગ-મોક્ષ પ્રદાન કરવાને લીધે આ વક્રતુંડ કહેવાય છે. જેની સુચના ગીતામાં
પણ 'अनन्याश्चिन्तयन्तो... योगक्षेमं वहाम्यम्' (९ । २२) વગેરે વાક્યો દ્વારા મળે છે.
----------------------------
શૂર્પ કર્ણ
શૂર્પ જેવા ચોખાને ઘાસ-ફૂલ વગેરે વડે શુદ્ધ કરીને ભોજનને યોગ્ય બનાવે છે. તે જ રીતે ભગવાન ગણેશજી પણ પોતાના ઉપાસકોના
અજ્ઞાનરૂપ ધૂળને ઉડાળીને જ્ઞાન-દાન આપે છે. અજ્ઞાનેનાવૃતં જ્ઞાનમ (ગીતા 5 15) માયાથી આવૃત સાધક પરબ્રહ્મને નથી મળતો.
એતલા માટે માયાને દૂર કરીને બ્રહ્મ સાક્ષાત્કાર કરવાનો સંકેત શૂર્પકર્ણ આપે છે.
रजोयुक्तं यथा धान्यं रजोहीनं करोति च।
शूर्पं सर्वनराणां वै योग्यं भोजनकाम्यया॥
तथा मायाविकारेण युतं ब्रह्म न लभ्यते।
त्यक्तोपासनकं तस्य शूर्पकर्णस्य सुन्दरि॥
शूर्पकर्णं समाश्रित्य त्यक्त्वा मलविकारकम्।
ब्रह्मैव नरजातिस्थो भवेत्तेन तथा स्मृतः॥
નાગ યજ્ઞોપવીત તેમજ માથા પર ચંદ્રમા
નાગ-યજ્ઞોપવીત કુંડલીનીનો સંકેત છે તેમજ માથા પર ચંદ્રમા સહસારની ઉપર સ્થિત અમૃતવર્ષક ચદ્રમાનું પ્રતીક છે.
-------------------------------
મુષક વાહન
ભક્તોના હૃદયમાં ચોરની જેમ સંતઈ રહીને બધા જ મનુષ્યોને ચલાવવાનો સંકેત મુષક દ્વારા મળે છે-
द्वंन्द्वं चरसि भक्तानां तेषां हृदि समास्थितः।
चोरवत्तेन तेऽभूद्वै....॥
मूष स्तेये तथा धातुः ....।
ईश्वरः सर्वभोक्ता च चोरवत्तत्र संस्थितः॥
स एव मूषकः प्रोक्तो मनुजानां प्रचालकः।
ઈશ્વર બધા જ જીવોના હૃદયની અંદર સંતાયેલ છે તે વાત સાચી છે જે ગીતોક્ત પણ છે-
ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति।
भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया॥ (१८ । ६१)
આનાથી પણ સિદ્ધ થાય છે કે ગણેશજી શ્રીકૃષ્ણથી અલગ છે.
=================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
-====================================================
મંગલમૂર્તિની આરતી
જયદેવ જયદેવ જય મંગળમૂર્તિ
વિધ્ન અશુભ ભય હર્તા કર્તા શુભ પૂર્તિ …જયદેવ
સિદ્ધિ બુદ્ધિ સૌભાગ્ય તૂંથી ભવ તરવો
શિવગણનાયક ગુણનિધિ ગિરજાસુત ગરવો … જયદેવ
વરદ અભય અંકુશ પરશૂ ભુજ સોહે
વેષ્ટિત પરિવારે પણ શાંતિ નિત જોએ … જયદેવ
વિચિત્ર દર્શન સુંદર સિંદૂર ને સાજે
ગજમુખ લંબોદર ને ફણી સૂત્ર રાજે … જયદેવ
પશુઆનન આનંદ ચિદઘન દરસાવે
સ્વલ્પ પૂજને પ્રસન્ન વરને વરસાવે … જયદેવ
જય જય જય શ્રી રાજ ઉત્સવ આ થાએ
ભકતની આર્તિ જાએ દીપારતી ગાયે … જયદેવ
========================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
====================================================
લક્ષ્મી પ્રાપ્તિ માટે :
ૐ નમો વિઘ્નરાજાય સર્વસૌખ્યપ્રદાયિને.
દુષ્ટારિષ્ટવિનાશાય પરાય પરમાત્મને.
લમ્બોદરં મહાવીર્યં નાગયજ્ઞોપશોભિતમ્.
અર્ધચન્દ્રધરં દેવં વિઘ્નવ્યૂહવિનાશનમ્
ૐ હ્રાં હ્રીં હ્રૂં હ્રૈં હ્રૌં હ્રઃ હેરમ્બાય નમો નમઃ.
સર્વસિદ્ધિપ્રદોઽસિ ત્વં સિદ્ધિબુદ્ધિપ્રદો ભવ
ચિન્તિતાર્થપ્રદસ્ત્વં હિ સતતં મોદકપ્રિયઃ.
સિન્દૂરારુણવસ્ત્રૈશ્ચ પૂજિતો વરદાયકઃ
ઇદં ગણપતિસ્તોત્રં યઃ પઠેદ્ ભક્તિમાન્ નરઃ.
તસ્ય દેહં ચ ગેહં ચ સ્વયં લક્ષ્મીર્ન મુંચતિ
======================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
===================================================
લંબોદરને લવલેટર!
‘હે ગજાનન, તારા બધા જ ભક્ત મહેલમાં રહેતા હોય કે ઝૂંપડીમાં, તું ત્યાં રોકાય છે, જમે છે, વાજતે ગાજતે આવે છે-ને જાય છે.’
ટાઇટલ્સ
કથા અમારી શરૂ કરો, હે એકદંત દેવ!આપો અક્ષરદેહ, પ્રાર્થીએ તમને એકમેવ!નથી અમે કોઈ વ્યાસજી, નથી કથાનો વ્યાપજી,કથા અમારી શરૂ કરો, તમે શબ્દોનો વિશ્વાસજી.
હાય ગણપતિ બાપ્પા,લ્યો, ફરી તારી સિઝન આવી ગઈ એટલે લેટર લખવાનું રઝિન મળી ગયું. આમ તો ભગવાન, ઈશ્વર,
ફિલોસોફી વગેરેમાં અમને બહુ ખબર નથી પડતી પણ તારી બાબતમાં જરાં સોફ્ટ કોર્નર છે કારણ કે તું અમારો ગોડ છે. તારો આકાર,
તારૂં રૂપ, તારો ઠસ્સો યુગોયુગોથી યુનિક છે. તું ખરેખર સ્ટારદેવ છે. જેમ ફિલ્મમાં કોઈ સુપરસ્ટાર ખાલી બે મિનિટ માટે
આવીને ગેસ્ટ-આર્ટિસ્ટ તરીકે છવાઈ જાય એમ તું વરસમાં એકવાર સ્ટાર-ગેસ્ટ બનીને ઘેરઘેર આવે છે અને આખું વર્ષ યાદ રહી જાય છે.
ભગવાન, સામાન્ય માણસનાં ઘરે રહેમાન બને એ એટિટ્યૂડ જ કેટલો રોમેન્ટિક છે! કોઈ ધર્મમાં ભગવાન ભક્તને ઘરે
રહેવા જતો નથી પણ મહેલ હોય કે ઝૂંપડી, તું ત્યાં રોકાય છે, જમે છે, વાજતે ગાજતે આવે છે-ને જાય છે. તારી શાનમાં
અમીર-ગરીબ સૌ એક થઈ તન-મન મૂકીને નાચે છે અને લોકોમાં કમાલનું કમ્યુનિઝમ ઉભરાઈ આવે છે! તારાં જુલૂસમાં
છાંટોપાણી કરીને નાચતાં ગરીબોને જોઈ ભણેલાંઓ ભલે નાકનું ટીચકું ચઢાવે છે પણ અમારી દ્રષ્ટિએ તો તારા વિસર્જનમાં
નાચતી ભીડ એ રોકટોક વિનાનો ‘રોક-શો’ છે! હે ગજાનન, બીજા ભગવાનોની જેમ તું સિકસ-પેકવાળો મસલ્સ ધરાવતો ટિપિકલ હેન્ડસમ દેવતા નથી.
તું જાડો, બેડોળ અને ઓબેસ છે કારણ કે તને ફિગરની ફિકર નથી. તું સાચ્ચા અર્થમાં બેફિકર કે ‘કુલ’ ઈશ્વર છે. તું જાડિયાઓને
ઈનડાયરેકટ્લી કહે છે કે ફ્રેંડ્સ, શરીર મોટું હોય તો વાંધો નહીં, જસ્ટ એન્જોય, મોદક જમો. તારાં પ્રિય લાડવાંમાં ઓમકાર સાથે
‘ઓડકાર’ પણ છુપાયો છે. પિતા શંકરે બાળપણમાં તારું માથું ઊડાડીને હાથીનું માથું ચીપકાવી દીધેલું ત્યારે અમને સવાલ થાય
છે કે જે શિવજી બાળકના માથા પર હાથીનું માથું ચમત્કારથી ચોંટાડી શકે એ એ જ બાળકનાં ધડ પર એનું જ માથું ફરી કેમ ન
ચોંટાડી શકે? કોઈ લોજિક છે? પણ જ્યાંથી ‘લોજિક’ ખતમ થાય છે ત્યાંથી ‘મેજિક’ શરૂ થાય છે.
હે ગજકર્ણક, તું મેજિકનો મહારાજા છે! તને તો માત્ર એક લસરકાથી કે ચાર મીંડાથી કે આડાંઅવળાં ‘ઓમ’ અક્ષરથી આખેઆખો
ચીતરી શકાય છે. તારૂં સ્વરૂપ કેટલું ફલેક્સિબલ કે ફેન્ટાસ્ટિક છે. વળી, તારું વાહન પણ ઘોડા કે સિંહ જેવા જોરાવર જાનવર નથી,
એક નાનો અમથો કાળો ઉંદર છે, જે કાળનું પ્રતીક છે. સમય પણ ઉંદરની જેમ બધું કોતરી લે છે. એટલે તું કાળમુખા કાળની
સવારી કરનારો, ટાઈમને કંટ્રોલ કરનારો ટાઈમલેસ ગોડ છે.
જેમ ફિલ્મનાં ટાઇટલ્સમાં સ્ટારનું નામ સૌથી પહેલાં જ આવે છે એમ દરેક કાર્યની શરૂઆતમાં તારું નામ લેવાય છે. કહેવાય છે,
ધ્યાનની ઊંડી યાત્રામાં માણસને સૌપ્રથમ એક ભગવા રંગની જે જયોતિ દેખાય છે, એ તું છે. એટલે જ તું ઝળાંહળાં કેસરી જ્યોતિપૂંજ સમો ‘સ્ટાર’ છે.
તું અત્ર, તત્ર, સર્વત્ર, ઠેરઠેર છે, ભક્તો માટેનું ગોળમટોળ ‘ટેડીબેર’છે. તારી વિરાટ મૂર્તિમાં કોઈ એબ્સ્ટ્રેકટ ચિત્રકારની રંગછટા છે,
સંકટચતુર્થીએ ઉપવાસ રાખતાં ભક્તોની આંખમાંથી વરસતી ઘટા છે. હે કૃષ્ણ પીંગલાક્ષ, તું મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર તરફ ખુલ્લાં
પગે ચાલીને જનારાં પીડિતોનો અંતિમ સહારો છે, તું તત્વતેજનો તિખારો છે!
ઇન્ટરવલ
દેવતાઓં બાજુ હટો, ઈન્સાનોં કા જુલૂસ આ રહા હૈ! (નેપાલી કવિતા)
હે ભાલચંદ્ર, લાડનાં લાડવાં ધરાવ્યાં પછી હવે તને થોડી ફરિયાદો કરું? કહે છે કે તને દૂવૉ એટલે કે ઘાસ પ્રિય છે. તો અમારે ત્યાં લાલુપ્રસાદ
યાદવે ગાય-ભેંસના ઘાસચારાના કરોડો રૂપિયા ખાધેલા ત્યારે મનમાં થયું હતું કે હે ગજાનન, હવે દૂવૉ છોડ અને દુર્વાસા બન. કરપ્ટ
નેતાઓને કર-કમલની ક્રૂર પ્રસાદી ચખાડ. કહે છે કે તારી લાંબી સૂંઢ એ સત્યને સૂંઘવાની, અંદર ઊતરવાની ક્ષમતાનું પ્રતીક છે.
આજે અનેક કૌભાંડો, એન્કાઉન્ટરો, પાપાચારો, મેચ ફિક્સિંગો થયાં કરે છે.
ત્યારે સમજણની સૂંઢવાળાં ઊંડા માણસોની દેશને જરૂર છે, જે સત્યને સૂંઘે અને સાચના પક્ષે લડે, એવો ગણનાયક બનીને તું આવ.
આજે એક તરફ સરકારી ગોદામોમાં અનાજ સડે છે અને ગામગામ કોમનમેન ભૂખ્યો મરે છે એવામાં તને મોદકની મોજ છોડીને
ધરતી પર આવવાનું મન નથી થતું? આવને ગજકર્ણ, ગરીબી અને ભૂખમરો દૂર કરને! તને આ બધું કહું છું કારણ કે તું અમને સમજાય
એવો ભગવાન છે, પણ તને અમારી વાત સમજાય છે? સંભળાય છે ગજકર્ણ? તારાં નાનાનાના કયુટ કયુટ પગ વડે બેબી સ્ટેપ્સ લઈને
તેં તારાં મા-બાપની પ્રદક્ષિણા કરેલી અને કહેલું: ‘લ્યો, થઈ ગઈ મારી ચાર ધામની યાત્રા પૂરી!’ અરે, તું તો ઓછામાં ઘણું બધું કહી દેનારો સ્માર્ટ દેવતા છો.
આજે લેખોમાં, કિતાબોમાં, સેમિનારોમાં, ચેનલોમાં, બધ્ધે લાંબોલચક બકવાસ કરનારાઓ ફાટયા છે, તો તું એમને વાણીવિલાસ કરતા
રોકીને ‘લાઘવ’નું વરદાન આપ! પૂજામાં તારાં પ્રતીકરૂપે સોપારીની સ્થાપના કરવામાં આવે છે પણ હવે અમારે ત્યાં પૈસા લઈ ખૂન
કરવા માટે ‘સોપારી’ લીધી એમ કહેવાય છે. પાછા અમુક પોલીસો તો પૈસા લઈને એ ‘સોપારી’ લેનારાઓનીયે પાછી ‘સોપારી’ લે છે.
આમ, પૈસાવાળાઓ, નેતાઓ અને સિસ્ટમ મળીને બારી બારી સંવિધાનની ‘સોપારી’ ફેરવે છે. તારા ચાર હાથમાંના એક હાથમાં જે ‘અંકુશ’ છે એને
ઉપાડ અને સત્તાની સોપારી લેનારા નિરંકુશોના ટુકડા કર. દુ:ખો હરવામાં તારું નામ છે પણ ૬૪-૬૪ વર્ષથી દેશનાં વિઘ્નો જરાય હટતા જ નથી.
હવે તો આવ, હે વિધ્નહર્તા. નાલાયક ‘નાયક’ વરસોથી પ્રજા પર રાજ કરે છે ત્યારે હે ‘વિનાયક’ તું અધિનાયક બનીને આવ. આજે એસએમએસ,
ટ્વિટર કે ફેસબુક પર વાયડાઈ ચરકનારાં વેવલાં અને વક્રર્દષ્ટાઓ વધ્યાં છે ત્યારે હે વક્રતુંડ તું એ વાંકાઓને સીધાં કર. લોકમાન્ય તિલકે, સોએક
વર્ષ પહેલાં ઘેર ઘેર, ગલીગલીએ તારી મૂર્તિ સ્થાપવાની રસમ શરૂ કરેલી કારણ કે એની પાછળ અંગ્રેજો સામે એક થવાનો સંદેશ હતો,
સમાજ એક થાય એવી સુંદર ભાવના હતી. આજે દેશમાં અંગ્રેજો તો નથી પણ ક્યાંય એકતા પણ નથી.
હે ગૌરીપુત્ર, તું આવ અને ધર્મ-ભાષા-જાતિ-ગક્ષેત્ર માટે લડતા સમાજને ફરી એક કર. યાદ છે, તે ‘મહાભારત’ના લહિયા થવા પહેલાં વેદવ્યાસ સામે
શરત મૂકેલી કે જેવાં તમે બોલતાં બોલતાં અટકી જશો તો હું લખવાનું છોડી દઈશ. જવાબમાં વેદવ્યાસે પણ ગુગલી ફેંકેલી કે હું જે લખાવું એમાંથી તમે
પણ સમજયા વિના લખતા નહીં, મારો શ્લોક સમજાય પછી જ આગળ પૂછજો. હે એકદંત ગુણપતિ, તમે તો વિચારીને લખનારાં વિચારપૂજક ઈશ્વર છો.
આજે વગર વિચારે લખનારાં અને વગર વિચારે વાંચનારાં વધી પડ્યાં છે માટે ભાલચંદ્ર, તું આવ અને અમને સહુને સાચું ને સારું વિચારવાની સદ્બુદ્ધિ આપ.
તું તો રિદ્ધિ-સિદ્ધિ જેવી બબ્બે પત્નીઓથી મોં ફેરવીને બેઠો એટલે ‘વક્રતુંડ- વાંકા ચહેરાવાળો કહેવાયો, પણ આજે જરા એ વક્ર ચહેરો અમારા તરફ ફેરવ અને
માર્કેટિંગની અને મિથ્યાભિમાનની માળાજાળમાં સપડાયેલા સમાજને દિશા આપ! ચૌદમાં દિવસે નદી, તળાવ, સાગરમાં જ્યારે તને પધરાવીએ છીએ એને
‘ગણપતિ વિસર્જન’ કહેવાય છે.
તે તો ‘સર્જન’ની જેમ ‘વિસર્જન’ને પણ ઉત્સવની ગરિમા આપી છે. તો હવે તું અમને જુની રૂિઢઓ, જુની વાતો અને જુની નફરતોનું ‘વિસર્જન’ કરી
આગળ વધવાનો મહિમા સમજાવ. હે લંબોદર, આ લવ લેટર લખવામાં કંઇ ભૂલચૂક થઈ હોય તો માફ કરજે. તું વિશાળ તન અને મનવાળો દેવતા છે,
તો મન મોટું રાખજે પણ મોડું ન કર હવે આવવામાં. ચાલ, જતાં જતાં એક જોક કહું? એકવાર એક માણસ દરિયામાં ડૂબી રહ્યો હતો.
એણે બચવા માટે તને યાદ કર્યો. એ જોઈ સ્વર્ગમાં તે તરત નાચવા માડ્યું અને કહ્યું: ‘દર વર્ષે હું ડૂબું છું ત્યારે તું નાચે છે?
હવે આજે તું ડૂબ અને હું નાચીશ!’ આજે ખરેખર અમે સૌ અજ્ઞાન અન અંધકારમાં ડૂબી રહ્યાં છીએ ત્યારે એકવાર તો બચાવવા આવીશને, એકદંત?
લિ. તારી થાળીમાંથી મોદક ચોરનારો મોજિલો લેખક.
અંદાઝે બયાં, સંજય છેલ
=================================================
ગજાનન થવાનું રહસ્ય
यस्माज्जातमिदं यत्र ह्यन्ते गच्छति महामते।
तद्वेदे गजशब्दाख्यं शिरस्तत्र गजाननः॥ (मुद्गलपुराण)
'ગકાર' થી ગમન (લય) અને 'જકાર' થી જન્ય (ઉત્પત્તિ)ની તરફ સંકેત કરવામાં આવ્યો છે. આ બંને અક્ષર વેદની અંદર ગજ નામથી પ્રસિદ્ધ છે.
આને લીધે જ ગણેશને ગજાનન કહેવામાં આવે છે. ગણેશનું ગજવદન સંપુર્ણ જગતના સૃજન, પાલન તેમજ લયની સુચના આપે છે-
'सर्वं जगदिदं त्वत्तो जायते।
सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति।
सर्वं जगदिदं त्वयि लयमेष्यति।' (गणपत्यथर्वशीष. ५)
એકદંતનું રહસ્ય
एकशब्दात्मिका माया देहरूपा विलासिनी।
दन्तस्सत्तात्मकः प्रोक्तः.....।
मायाया धारकोऽयं वै सत्तामात्रेण संस्थितः।
એક શબ્દ બાહ્ય શરીરરૂપી માયાનો તેમજ દંત શબ્દ સત્તારૂપ પરમાત્માનો સંકેત છે. એકદંત શબ્દ માયાનું આલંબન કરતાં ગણેશનો બોધક હોય છે.
ચતુર્ભુજનો સંકેત
ગણપતિ જળતત્વના અધિપતિ છે. જળના ચાર ગુણ હોય છે- શબદ, સ્પર્શ, રૂપ તેમજ રસ. સૃષ્ટિ પણ ચાર પ્રકારની હોય છે- સ્વેદજ, અણ્ડજ,
અભ્દિજ્જ તેમજ જરાયુજ. જીવ કોટિના ચાર પુરૂષાર્થ હોય છે- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
चतुर्विधं जगत्सर्वं ब्रह्म तत्र तदात्मकम्।
हस्ताश्चत्वार एवं ते....॥
स्वर्गेषु देवताश्चायं पृथ्व्यां नरांस्तथातले।
असुरान्नागमुख्यांश्च स्थापयिष्यति बालकः॥
...... तस्मान्नाम्ना चतुर्भुजः॥
જગચાલક ગણેશે દેવતા, માનવ, નાગ તેમજ અસુર- આ ચારેયને સ્વર્ગ, પૃથ્વી તેમજ પાતાળમાં સ્થાપિત કર્યા આનો સંકેત ચતુર્ભુજ આપે છે.
ગીતાના અનુસાર ભગવાનના ચાર ભક્ત આ પ્રકારના હોય છે. 'आर्तो 'जिज्ञासुरर्थार्थी ज्ञानी च॥' (७ । १६)
ભગવત્પ્રાપ્તિના પણ ચાર રીતના સાધન 'परमगुह्यरूप' માં ગીતામાં વર્ણિત છે-
'मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु।'
(गीता १८ । ६५)
મનથી ભગવતચિતન કરતાં મનને ભગવંતમય બનાવવું, ભગવાનમાં ભક્તિ રાખવી, ભગવાનની અર્ચના કરવી, ભગવાનને નમસ્કાર કરવા,
આવું કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે?
'मामेवैष्यसि सत्यं...॥'
'वह मुझे ही प्राप्त होता है।'
આ ચાર પ્રકારના સાધનોનો સંકેત પણ ચાર ભુજાઓ દ્વારા મળે છે. આ રીતે વિનાયકના ચાર હાથ ચતુર્વિધ સૃષ્ટિ, ચતુર્વિધ પુરૂષાર્થ,
ચતુર્વિધ ભક્તિ તેમજ ચતુર્વિધ પરમ ઉપાસનાનો સંકેત કરે છે.
===============================================
શ્રી ગણેશના રૂપની વિશેષતા
ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम्।
आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे॥
ओंकारमाद्यं प्रवदन्ति संतो वाचः श्रुतीनामपि यं गृणन्ति।
गजाननं देवगणानतांघ्रिं भजेऽहमर्द्धेन्दुकृतावतंसम्॥
I જે જ્ઞાન અને આનંદના સ્વરૂપ છે, વિનિર્મલ સ્ફટિકને તુલ્ય જેમની આકૃતિ છે જે બધી જ વિદ્યાઓના પરમાધાર છે
તેવા શ્રી હયગ્રીવજીની હુ ઉપાસના કરૂ છું. જેમને સંત લોકો આદ્ય ઓમકાર કહે છે જેમના માથે અર્ધચન્દ્ર શોભે છે તેમજ
બધા દેવતાઓ જેમના ચરણોમાં હંમેશા માથુ ઝુકાવે છે તેવા ગજમુખ શ્રી ગણેશની હુ વંદના કરૂ છું.
શ્રી ગણેશની આરાધના અનાદિ કાળથી ભારતની અંદર પ્રચલિત છે. અમુક આધુનિક લોકો પાશ્ચાતાપ મતથી પ્રભાવિત
થઈને ભ્રાંતિમા પડી જાય છે કે ગણેશની ઉપાસના વૈદિક નથી પરંતુ આમનું સ્વરૂપ અર્વાચીન કાળમાં પ્રચલિત થયું હતું.
પરંતુ વેદ તેમજ આરણ્યોમાં ગણપતિ મંત્ર તેમજ ગણપતિ-ગાયત્રીની ઉપલબ્ધી થાય છે જેમના અધ્યયનથી આપણને
જ્ઞાત થાય છે કે ગણપતિ ઉપાસના વેદવિહિત છે.
ગણેશ કે ગણપતિના નામની વિવેચના
મન્દ્વારા ગ્રાહ્ય તેમજ વાકદ્વારા વર્ણનીય સંપુર્ણ ભૌતિક જગતને 'ગ' કારથી ઉત્પન્ન થયેલ સમજો અને મન તેમજ વાક દ્વારા
અતીત બ્રહ્મવિ દ્યાસ્વરૂપ પરમાત્માને 'ણ' કાર સમજો. આધ્યત્મ વિદ્યા પરમાત્માનું સ્વરૂપ છે- આધ્યાત્મવિદ્યા વિદ્યાનામ
(ગીતા 10 32 ). પરમાત્માના ચિંતન તેમજ વર્ણન માટે મન તેમજ વાણી સમર્થ નથી.
' यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह।'
(तैत्तिरीय. २ । ४)
'न चक्षुषा गृह्यते नापि वाचा॥' (मुण्डकोपनिषद् ३ । ८)
આ ભૌતિક જગત તેમજ આધ્યાત્મ વિદ્યાના સ્વામી ગણેશ કહેવાય છે-
मनोवाणीमयं सर्वं गकाराक्षरसम्भवम्।
मनोवाणीविहीनं च णकारं विद्धि मानद।
तयोः स्वामी गणेशोऽयं योगरूपः प्रकीर्तितः॥
सम्प्रज्ञातसमाधिस्थो गकारः कथ्यते बुधैः।
असम्प्रज्ञातरूपं वै णकारं विद्धि॥
तयोः स्वामी गणेशोऽयं शान्तियोगमयस्सदा॥
'ગ' કાર સમ્પ્રજ્ઞાત સમાધિના કે પછી 'ણ' કાર અસમ્પ્રજ્ઞાત- સમાધિના સ્વરૂપ છે. આ બંનેના સ્વામી ગણેશ કહેવાય છે.
गकारः कण्ठोर्ध्वं गजमुखसमो मर्त्यसदृशो
णकारः कण्ठाधो जठरसदृशाकार इति च॥
अधोभागः कट्यां चरण इति हीशोऽस्य च तनुः। (गणेशमहिम्नः स्तोत्र ९)
'ગ' કાર કંઠના ઉર્ધ્વ ભાગ ગજમુખનો તેમજ 'ણ' કાર કંઠ દ્વારા ઉદર સુધીના ભાગ તેમજ 'ઈશ' કટિ તેમજ ચરણનો સંકેત આપે છે.
==============================================
એકદંતગણેશસ્તોત્રમ્
મહાસુરં સુશાન્તં વૈ દૃષ્ટ્વા વિષ્ણુમુખાઃ સુરાઃ.
ભૃગ્વાદયશ્ચ મુનય એકદન્તં સમાયયુઃ ૧
પ્રણમ્ય તં પ્રપૂજ્યાદૌ પુનસ્તં નેમુરાદરાત્.
તુષ્ટુવુર્હર્ષસંયુક્તા એકદન્તં ગણેશ્વરમ્ ૨
દેવર્ષય ઊચુઃ
સદાત્મરૂપં સકલાદિ-ભૂતમમાયિનં સોઽહમચિન્ત્યબોધમ્.
અનાદિ-મધ્યાન્ત-વિહીનમેકં તમેકદન્તં શરણં વ્રજામઃ ૩
અનન્ત-ચિદ્રૂ પ-મયં ગણેશં હ્યભેદ-ભેદાદિ-વિહીનમાદ્યમ્.
હૃદિ પ્રકાશસ્ય ધરં સ્વધીસ્થં તમેકદન્તં શરણં વ્રજામઃ ૪
વિશ્વાદિભૂતં હૃદિ યોગિનાં વૈ પ્રત્યક્ષરૂપેણ વિભાન્તમેકમ્.
સદા નિરાલમ્બ-સમાધિગમ્યં તમેકદન્તં શરણં વ્રજામઃ ૫
સ્વબિમ્બભાવેન વિલાસયુક્તં બિન્દુસ્વરૂપા રચિતા સ્વમાયા.
તસ્યાં સ્વવીર્યં પ્રદદાતિ યો વૈ તમેકદન્તં શરણં વ્રજામઃ ૬
ત્વદીય-વીર્યેણ સમથંભૂતા માયા તયા સરચિતં ચ વિશ્વમ્.
નાદાત્મકં હ્યાત્મતયા પ્રતીતં તમેકદન્તં શરણં વ્રજામઃ ૭
ત્વદીય-સત્તાધરમેકદન્તં ગણેશમેકં ત્રયબોધિતારમ્.
સેવન્ત આપુસ્તમજં ત્રિસંસ્થાસ્તમેકદન્તં શરણં વ્રજામઃ ૮
તતસ્ત્વયા પ્રેરિત એવ નાદસ્તેનેદમેવં રચિત જગદ્ વૈ.
આનન્દરૂપં સમભાવસંસ્થં તમેકદન્તં શરણં વ્રજામઃ ૯
તદેવ વિશ્વં કૃપયા તવૈવ સમ્ભૂતમાદ્ય તમસાવિભાતમ્.
અનેકરૂપં હ્યમેકભૂતં તમેકદન્તે શરણં વ્રજામઃ ૧૦
તતસ્ત્વયા પ્રેરિતમેવ તેન સૃષ્ટં સુસૂક્ષ્મં જગદકેસંસ્થમ્.
સત્ત્વાત્મકં શ્વેતમનન્તમાદ્યં તમેકદન્તં શરણં વ્રજામઃ ૧૧
તદેવ સ્વપ્નં તપસા ગણેશં સ-સિદ્ધિરૂપં વિવિધં બ્રભૂવ.
સદૈકરૂપં કૃપયા તવાઽપિ તમેકદન્તં શરણં વ્રજામઃ ૧૨
સમ્પ્રેરિતં તચ્ચ ત્વયા હૃદિસ્થં તથા સુસૃષ્ટં જગદંશરૂપમ્.
તેનૈવ જાગ્રન્મયમપ્રમેયં તમેકદન્તં શરણં વ્રજામઃ ૧૩
જાગ્રત્સ્વરૂપં રજસા વિભાતં વિલોકિતં તત્કૃપયા યદૈવ.
તદા વિભિન્ન ભવદેકરૂપં તમેકદન્તં શરણં વ્રજામઃ ૧૪
એવં ચ સૃષ્ટ્વા પ્રકૃતિસ્વભાવાત્તદન્તરે ત્વં ચ વિભાસિ નિત્યમ્.
બુદ્ધિપ્રદાતા ગણનાથ એકસ્તમેકદન્તં શાણં વ્રજામઃ ૧૫
ત્વદાજ્ઞયા ભાન્તિ ગ્રહાશ્ચ સર્વે નક્ષત્રરૂપાણિ વિભાન્તિ ખે વૈ.
આધારહીનાનિ ત્વયા ધૃતાનિ તમેકદન્તં શાણં વ્રજામઃ ૧૬
ત્વદાજ્ઞયા સૃષ્ટિકરો વિધાતા ત્વદાજ્ઞયા પાલક એવ વિષ્ણુઃ.
ત્વદાજ્ઞયા સંહરતે હરોઽપિ તમેકદન્તં શરણં વ્રજામઃ ૧૭
યદાજ્ઞયા ભૂર્જલમધ્યસંસ્થા યદાજ્ઞયાઽઽપઃ પ્રવહન્તિ નદ્યઃ.
સીમાં સદા રક્ષતિ વૈ સમુદ્રસ્તમેકદન્તં શરણં વ્રજામઃ ૧૮
યદાજ્ઞયા દેવગણો દિવિષ્ઠો દદાતિ વૈ કર્મફલાનિ નિત્યમ્.
યદાજ્ઞયા શૈલગણોઽચલો વૈ તમેકદન્તં શરણં વ્રજામઃ ૧૯
યદાજ્ઞયા શેષ ઇલાધરો વૈ યદાજ્ઞયા મોહપ્રદશ્ચ કામઃ.
યદાજ્ઞયા કાલધરોઽર્યમા ચ તમેકદન્તં શરણં વ્રજામ્: ૨૦
યદાજ્ઞયા વાતિ વિભાતિ વાયુર્યદાજ્ઞયાઽગ્નિર્યઠરાદિસંસ્થઃ.
યદાજ્ઞયા વૈ સચરાઽચરં ચ તમેકદન્તં શરણં વ્રજામઃ ૨૧
સર્વાન્તરે સંસ્થિતમેકગૂઢં યદાજ્ઞયા સર્વમિદં વિભાતિ.
અનન્તરૂપં હૃદિ બોધકં વૈ તમેકદન્તં શરણં વ્રજામઃ ૨૨
યં યોગિનો યોગબલેન સાધ્યં કુર્વન્તિતં કઃ સ્તવનેન સ્તૌતિ.
અતઃ પ્રણામેન સુસિદ્ધિદોઽસ્તુ તમેકદન્તં શરણં વ્રજામઃ ૨૩
ગૃત્સમદ ઉવાચ
એવં સ્તુત્વા ચ પ્રહલાદં દેવાઃ સમુનયશ્ચ વૈ.
તૂષ્ણીંભાવં પ્રપદ્યૈવ નનૃતુર્હર્ષસંયુતાઃ ૨૪
સ તાનુવાચ પ્રીતાત્મા હ્યેકદન્તઃ સ્તવૈવ વૈ.
જગાદ તાન્ મહાભાગાન્ દેવર્ષીન્ ભક્તવત્સલઃ ૨૫
એકદન્ત ઉવાચ
પ્રસન્નોઽસ્મિ ચ સ્તોત્રેણ સુરાઃ સર્ષિગણાઃ કિલ.
વૃણુધ્વં વરદોઽહં વો દાસ્યામિ મનસીપ્સિતમ્ ૨૬
ભવત્કૃતં મદીયં વૈ સ્તોત્રં પ્રીતિપ્રદં મમ.
ભવિષ્યતિ ન સન્દેહઃ સર્વસિદ્ધિપ્રદાયકમ્ ૨૭
યં યમિચ્છતિ તં તં વૈ દાસ્યામિ સ્તોત્રપાઠતઃ.
પુત્ર-પૌત્રાદિકં સર્વં લભતે ધન-ધાન્યકમ્ ૨૮
ગજા-ઽશ્વાદિકમત્યન્તં રાજ્યભોગં લભેદ્ ધ્રુવમ્.
ભુક્તિં મુક્તિં ચ યોગ વૈ લભતે શાન્તિદાયકમ્ ૨૯
મારણોચ્ચાટનાદૌનિ રાજ્યબન્ધાદિકં ચ યત્.
પઠતાં શ્રૃણ્વતાં નૃણાં ભવેચ્ચ બન્ધહીનતા ૩૦
એકવિંશતિવારં ચ શ્લોકાંશ્ચૈવૈકવિંશતિમ્.
પઠેત નિત્યમેવં ચ દિનાનિ ત્વેકવિંશતિમ્ ૩૧
ત તસ્ય દુર્લભં કિંચિત્ ત્રિષુ લોકેષુ વૈ ભવેત્.
અસાધ્યં સાધયેન્ મર્ત્યઃ સર્વત્ર વિજયી ભવેત્ ૩૨
નિત્યં યઃ પઠતે સ્તોત્રં બ્રહ્મભૂતઃ સ વે નરઃ.
તસ્ય દર્શનતઃ સર્વે દેવાઃ પૂતા ભવન્તિ વૈ ૩૩
એવં તસ્ય વચઃ શ્રુત્વા પ્રહૃષ્ટા દેવતર્ષયઃ.
ઊચુઃ કરપુટાઃ સર્વે ભક્તિયુક્તા ગજાનનમ્ ૩૪
ઇત્યેકદન્ત ગણેશસ્તોત્રં સમ્પૂર્ણમ્
---------------------------------------------------------------------
ગણેશચતુર્થી દરમ્યાન થતાં અપપ્રકાર રોકો !
-------------------------------------------------
જેટલા મોટા પ્રમાણમાં ગણેશ ઉત્સવ ઊજવાય છે, તેટલા જ ઉત્સાહભેર શ્રી ગણેશજીને વળાવવામાં પણ આવે છે. ધર્મશાસ્ત્રમાં શ્રી ગણેશજીની મૂર્તિ વહેતા પાણીમાં વિસર્જિત કરવી જોઈએ, એવું કહેવામાં આવ્યું છે; પણ ગત કેટલાક વર્ષોથી જલપ્રદૂષણના નામ હેઠળ શ્રી ગણેશમૂર્તિ દાનમાં માગી લઈને હિંદુઓના શ્રદ્ધાસ્થાનનું વિડંબન થતું હોવાનું જોવા મળે છે. ગણેશોત્સવનો આનંદ માણતી વેળાએ થોડું સિંહાવલોકન કરવાની આવશ્યકતા છે. સદર લેખમાં ગણેશોત્સવને લગતા વિચાર જોઈશું.
ગણેશોત્સવ પર કાળી છાયા પડવાના ત્રણ તબક્કા !
ગણેશોત્સવ નજીક આવે કે, ધારદાર શસ્ત્રો ભેગા કર્યા હોવાના, ગણેશમંદિર બૉંબથી ઉડાડી દેવાની ધમકીભર્યા સમાચારો સાંભળવા મળે છે. આ પહેલો તબક્કો હોય છે. ગણેશમૂર્તિનું વિસર્જન જેમ જેમ નજીક આવે કે, ‘મૂર્તિદાન કરો’, ‘મૂર્તિનું પાણીના કુંડમાં (હોજમાં) વિસર્જન કરો’, એવું બહાનું કરીને ધમકીઓ બીજા તબક્કે આપવામાં આવે છે. અર્થાત્ સામાજિક અશાંતિ નિર્માણ થવાનું ભય આગળ કરીને મોટાભાગના વૃત્તપત્રો આવા સમાચારો આપવાનું ટાળતા હોવાથી સર્વસામાન્ય હિંદુઓને આવું કાંઈ બનતું હશે તેની જાણ જ હોતી નથી.
ભક્તિભાવથી પૂજેલી ગણેશજીની મૂર્તિ વહેતા પાણીમાં વિસર્જિત કરવી, એ ગણેશોત્સવમાંનું અંતિમ ધર્માચરણ હોય છે. તે જ સમયે કેટલાક હિંદૂવિરોધકો શ્રી ગણેશમૂર્તિદાન ઉપક્રમના નામ હેઠળ અડચણો નિર્માણ કરે છે. તેઓ કાંઈક જૂઠ્ઠાણું બોલીને શ્રી ગણેશમૂર્તિ ભક્તો પાસેથી પડાવી લે છે. ઘણીવાર બધીજ મૂર્તિઓ એક વાહનમાં ભેગી કરીને ગામબહારની પત્થરની ખાણમાં અથવા તળાવડીમાં પધરાવી દે છે. પરિણામે સદર ધાર્મિક વિધિમાંના અંતિમ ધાર્મિક સંસ્કાર અપૂર્ણ રહે છે. પ્લાસ્ટર ઑફ પૅરિસની શ્રી ગણેશમૂર્તિનું પાણીમાં વિઘટન થતું ન હોવાથી જળપ્રદૂષણ થાય છે અને તેથી આ મૂર્તિદાન કરવાની પ્રક્રિયાને કારણે જળપ્રદૂષણ ઓછું થવામાં ઘણી સહાયતા થાય છે, એવો અપપ્રચાર આ હિંદૂવિરોધકો કરે છે.
મૂર્તિવિસર્જનને કારણે જળપ્રદૂષણ થતું ન હોવાનો નિષ્કર્ષ ‘સૃષ્ટિ ઇકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ આ સંસ્થાના પર્યાવરણ અધિકારી શ્રી. અમિત નરેગલકર, તેમજ ‘મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળ’ના માજી કનિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી. જયેશ રમેશ વર્તક અને પુણે સ્થિત ‘ઓઍસિસ એન્વાયરમેંટલ ક્ધસ્લ્ટંટ’ના અધ્યક્ષ ડૉ. વિશ્વંભર ચૌધરીએ અભ્યાસ દ્વારા પ્રસ્તુત કર્યો છે. તેમજ રાજ્યના કારખાના દ્વારા પ્રતિદિન ૮ લાખ ૬૧ હજાર ૨૦૦ ઘનમીટર અતિદૂષિત વપરાયેલું પાણી નદી અને સમુદ્રમાં છોડવામાં આવે છે. આ વપરાયેલા પાણીની તુલનામાં મૂર્તિ પરના રસાયણિક રંગોને કારણે થનારું જલપ્રદૂષણ નગણ્ય હોય છે. તેથી શ્રી ગણેશમૂર્તિ વિસર્જનને કારણે જલપ્રદૂષણ થતું હોવાનો દાવો નિરર્થક પુરવાર થાય છે !
--------------------------------------------------
મૂર્તિ અથવા નિર્માલ્યનું વિસર્જન કરો !
-----------------------------------------
પ્રતિવર્ષે ગણેશમૂર્તિ વિસર્જનની પૂર્વસંધ્યા પર કેટલાક હિંદૂવિરોધકો પ્રદૂષણ અને પર્યાવરણ હાનિના મુદ્દાનો કક્કો ઘૂંટે છે. ધર્મ બાબતે અજ્ઞાન ધરાવતા શાળા-મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓનો ઉમેરો કરીને ‘ગણેશમૂર્તિ દાન કરો’, અને ‘નિર્માલ્યનું ખાતર કરો’ એવો પ્રચાર તેઓ કરતા હોય છે. ગણેશમૂર્તિનું વિસર્જન વહેતા પાણીમાં કરવાની હિંદુઓની પ્રાચીન પરંપરા છે. તળાવ અને નદીઓમાં આ રીતે મૂર્તિવિસર્જન ગત સેંકડો વર્ષોથી ચાલુ છે. તેમના કહેવા અનુસાર વિસર્જનને કારણે જો નદીઓ, તળાવ કચરો-ગાળથી ભરાઈ જવાના હોય અને પાણીનો સ્રોત બંધ થવાનો હોય, તો પછી અત્યાર સુધીમાં અનેક તળાવો અને નદીઓ નષ્ટ થવી જોઈતી હતી. પણ તે પ્રમાણે થયું નથી. ગણેશભક્તો, મૂર્તિવિસર્જન વહેતા પાણીમાં જ કરો. જો તેમ કરવાથી પણ જળસ્રોતની સ્વચ્છતા કરવાની આવશ્યકતા લાગે, તો તેવી વ્યવસ્થા મૂર્તિવિસર્જન પછી સ્થાનિક પ્રશાસન દ્વારા પણ કરવાનું ફાવશે.
આખું વર્ષ ઠેકઠેકાણે કચરાકુંડીઓ ભરાઈ જઈને ઉભરાઈ જતી હોય છે. તે કચરામાંથી ખાતર કરવા બાબતે આ હિંદૂવિરોધકો પ્રશાસનનું ધ્યાન દોરતાં નથી; પણ વિસર્જનના સમયે ગણેશભક્તોના હાથમાંનું નિર્માલ્ય ખેંચી લેવા તેઓ સદૈવ તૈયાર હોય છે. ૩૧ ડિસેંબરની રાત્રે ઠેકઠેકાણેની ચોપાટીઓ, સમુદ્રકિનારાઓ, કિલ્લાઓ, પર્યટનસ્થળોએ ખાલી બાટલીઓનો ઢગલો અને મદ્યપીઓએ કરેલી પર્યાવરણની હાનિ તેમને દેખાતી નથી !
-------------------------------------------------
ફટાકડા વગાડવાથી થનારું અધર્માચરણ ટાળો !
દેવતાઓનાં ચિત્રો અને નામ રહેલાં ફટાકડા ફોડવાથી તેઓનાં ચિત્રોના લીરેલીરા ઉડી જાય છે. તેમજ તે પગ નીચે રગદોળાઈ જાય છે અને અંતે કચરામાં નાખી દેવામાં આવે છે. દેવતાઓની આવી રીતે વિટંબના કરવી અથવા આંખો સામે થવા દેવી, અર્થાત્ માથે પાપ પરાણે લેવા જેવું છે. તે માટે બાળકોના મન પર ફટાકડાના દુષ્પરિણામ અંકિત કરો અને તેમને ફટાકડા ફોડવા સામે પરાવૃત્ત કરો !
--------------------------------------------
વિસર્જન કરતી વેળાએ આ ધ્યાનમાં રાખો !
વિસર્જન કરતી વેળાએ કેટલાક ઠેકાણે પાણી ઊંડું હોય, અથવા તો મૂર્તિ મોટી હોય, તો તે ફેંકી દેવામાં આવે છે અથવા ધકેલી દેવામાં આવે છે. એમ કરવું એટલે દેવતાનું અપમાન કરવા જેવું જ થયું. જે મૂર્તિની આપણે વિધિવત્ પૂજા કરીએ છીએ, તેનું વિસર્જન પણ તેટલી જ યોગ્ય પદ્ધતિથી કરવાનું આવશ્યક છે.
ગણેશોત્સવમાં થતું ધ્વનિપ્રદૂષણ રોકો !
---------------------------------------------
લોકોને ગણેશોત્સવમાં ભેગા કરવા માટે વાદ્યવૃંદ, ચલચિત્રનૃત્ય સ્પર્ધા, સિનેમા જેવા મનોરંજનના કાર્યક્રમો રાખવા પડે છે, એવું ઘણાય ગણેશોત્સવ મંડળોની સમિતિઓનું કહેવું હોય છે. આવા હિંદૂઓ સાર્વજનિક ધાર્મિક ઉત્સવનો અર્થ જ સમજી લેતા નથી. મનોરંજનના કાર્યક્રમોની સંખ્યા કેટલી થઈ, તેના કરતાં એક જણની તોયે ગણેશભક્તિ જો વધે, તેમજ સમાજ, રાષ્ટ્ર અને ધર્મ માટે કૃતિ કરવા માટે એક જણ તોયે સિદ્ધ થાય, તો જ ગણેશોત્સવ યશસ્વી થયો, એમ કહી શકાય.
===============================================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
---------------------------------------==========================
गणेश चतुर्थी
गणेश चतुर्थी हिन्दुओं का एक प्रमुख त्योहार है. यह त्योहार महाराष्ट्र में बडी़ धूमधाम से मनाया जाता हैं।
====================================---------------------------------------------------
पुराणानुसार
शिवपुराणमें भाद्रपद मास के कृष्णपक्ष की चतुर्थी को मंगलमूर्तिगणेश की अवतरण-तिथि बताया गया है जबकि गणेशपुराणके मत से यह
गणेशावतार भाद्रपद शुक्ल चतुर्थी को हुआ था। गण + पति = गणपति । संस्कृतकोशानुसार ‘गण’ अर्थात पवित्रक । ‘पति’ अर्थात स्वामी ,
‘गणपति’ अर्थात पवित्रकोंके स्वामी ।
====================================
कथा
शिवपुराणके अन्तर्गत रुद्रसंहिताके चतुर्थ (कुमार) खण्ड में यह वर्णन है कि माता पार्वती ने स्नान करने से पूर्व अपनी मैल से एक बालक को
उत्पन्न करके उसे अपना द्वारपालबना दिया। शिवजी ने जब प्रवेश करना चाहा तब बालक ने उन्हें रोक दिया। इस पर शिवगणोंने बालक
से भयंकर युद्ध किया परंतु संग्राम में उसे कोई पराजित नहीं कर सका। अन्ततोगत्वा भगवान शंकर ने क्रोधित होकर अपने त्रिशूल से उस
बालक का सर काट दिया। इससे भगवती शिवा क्रुद्ध हो उठीं और उन्होंने प्रलय करने की ठान ली। भयभीत देवताओं ने देवर्षिनारद की
सलाह पर जगदम्बा की स्तुति करके उन्हें शांत किया। शिवजी के निर्देश पर विष्णुजीउत्तर दिशा में सबसे पहले मिले जीव (हाथी)
का सिर काटकर ले आए। मृत्युंजय रुद्र ने गज के उस मस्तक को बालक के धड पर रखकर उसे पुनर्जीवित कर दिया। माता पार्वती
ने हर्षातिरेक से उस गजमुखबालक को अपने हृदय से लगा लिया और देवताओं में अग्रणी होने का आशीर्वाद दिया। ब्रह्मा, विष्णु,
महेश ने उस बालक को सर्वाध्यक्ष घोषित करके अग्रपूज्यहोने का वरदान दिया। भगवान शंकर ने बालक से कहा-गिरिजानन्दन! विघ्न
नाश करने में तेरा नाम सर्वोपरि होगा। तू सबका पूज्य बनकर मेरे समस्त
गणों का अध्यक्ष हो जा। गणेश्वर!तू भाद्रपद मास के कृष्णपक्ष की चतुर्थी को चंद्रमा के उदित होने पर उत्पन्न हुआ है। इस तिथि में व्रत
करने वाले के सभी विघ्नों का नाश हो जाएगा और उसे सब सिद्धियां प्राप्त होंगी। कृष्णपक्ष की चतुर्थी की रात्रि में चंद्रोदय के समय गणेश
तुम्हारी पूजा करने के पश्चात् व्रती चंद्रमा को अर्घ्यदेकर ब्राह्मण को मिष्ठान खिलाए। तदोपरांत स्वयं भी मीठा भोजन करे। वर्षपर्यन्तश्रीगणेश
चतुर्थी का व्रत करने वाले की मनोकामना अवश्य पूर्ण होती है।
===================================
अन्य कथा
एक बार महादेवजी पार्वती सहित नर्मदा के तट पर गए। वहाँ एक सुंदर स्थान पर पार्वती जी ने महादेवजी के साथ चौपड़ खेलने की इच्छा व्यक्त की।
तब शिवजी ने कहा- हमारी हार-जीत का साक्षी कौन होगा? पार्वती ने तत्काल वहाँ की घास के तिनके बटोरकर एक पुतला बनाया और
उसमें प्राण-प्रतिष्ठा करके उससे कहा- बेटा! हम चौपड़ खेलना चाहते हैं, किन्तु यहाँ हार-जीत का साक्षी कोई नहीं है। अतः खेल के अन्त में तुम हमारी
हार-जीत के साक्षी होकर बताना कि हममें से कौन जीता, कौन हारा?
खेल आरंभ हुआ। दैवयोग से तीनों बार पार्वती जी ही जीतीं। जब अंत में बालक से हार-जीत का निर्णय कराया गया तो उसने महादेवजी को विजयी बताया।
परिणामतः पार्वती जी ने क्रुद्ध होकर उसे एक पाँव से लंगड़ा होने और वहाँ के कीचड़ में पड़ा रहकर दुःख भोगने का शाप दे दिया।
बालक ने विनम्रतापूर्वक कहा- माँ! मुझसे अज्ञानवश ऐसा हो गया है। मैंने किसी कुटिलता या द्वेष के कारण ऐसा नहीं किया। मुझे क्षमा करें तथा
शाप से मुक्ति का उपाय बताएँ। तब ममतारूपी माँ को उस पर दया आ गई और वे बोलीं- यहाँ नाग-कन्याएँ गणेश-पूजन करने आएँगी। उनके उपदेश
से तुम गणेश व्रत करके मुझे प्राप्त करोगे। इतना कहकर वे कैलाश पर्वत चली गईं।
एक वर्ष बाद वहाँ श्रावण में नाग-कन्याएँ गणेश पूजन के लिए आईं। नाग-कन्याओं ने गणेश व्रत करके उस बालक को भी व्रत की
विधि बताई। तत्पश्चात बालक ने 12 दिन तक श्रीगणेशजी का व्रत किया। तब गणेशजी ने उसे दर्शन देकर कहा- मैं तुम्हारे व्रत से
प्रसन्न हूँ। मनोवांछित वर माँगो। बालक बोला- भगवन! मेरे पाँव में इतनी शक्ति दे दो कि मैं कैलाश पर्वत पर अपने माता-पिता के
पास पहुँच सकूं और वे मुझ पर प्रसन्न हो जाएँ।
गणेशजी 'तथास्तु' कहकर अंतर्धान हो गए। बालक भगवान शिव के चरणों में पहुँच गया। शिवजी ने उससे वहाँ तक पहुँचने के साधन के बारे में पूछा।
तब बालक ने सारी कथा शिवजी को सुना दी। उधर उसी दिन से अप्रसन्न होकर पार्वती शिवजी से भी विमुख हो गई थीं। तदुपरांत भगवान शंकर
ने भी बालक की तरह २१ दिन पर्यन्त श्रीगणेश का व्रत किया, जिसके प्रभाव से पार्वती के मन में स्वयं महादेवजी से मिलने की इच्छा जाग्रत हुई।
वे शीघ्र ही कैलाश पर्वत पर आ पहुँची। वहाँ पहुँचकर पार्वतीजी ने शिवजी से पूछा- भगवन! आपने ऐसा कौन-सा उपाय किया जिसके फलस्वरूप मैं
आपके पास भागी-भागी आ गई हूँ। शिवजी ने 'गणेश व्रत' का इतिहास उनसे कह दिया।
तब पार्वतीजी ने अपने पुत्र कार्तिकेय से मिलने की इच्छा से 21 दिन पर्यन्त 21-21 की संख्या में दूर्वा, पुष्प तथा लड्डुओं से गणेशजी का पूजन किया।
21वें दिन कार्तिकेय स्वयं ही पार्वतीजी से आ मिले। उन्होंने भी माँ के मुख से इस व्रत का माहात्म्य सुनकर व्रत किया।
कार्तिकेय ने यही व्रत विश्वामित्रजी को बताया। विश्वामित्रजी ने व्रत करके गणेशजी से जन्म से मुक्त होकर 'ब्रह्म-ऋषि' होने का वर माँगा।
गणेशजी ने उनकी मनोकामना पूर्ण की। ऐसे हैं श्री गणेशजी, जो सबकी कामनाएँ पूर्ण करते हैं।
=======================
तीसरी कथा
एक बार महादेवजी स्नान करने के लिए भोगावती गए। उनके जाने के पश्चात पार्वती ने अपने तन के मैल से एक पुतला बनाया और उसका
नाम 'गणेश' रखा। पार्वती ने उससे कहा- हे पुत्र! तुम एक मुगदल लेकर द्वार पर बैठ जाओ। मैं भीतर जाकर स्नान कर रही हूँ। जब तक
मैं स्नान न कर लूं, तब तक तुम किसी भी पुरुष को भीतर मत आने देना।
भोगावती में स्नान करने के बाद जब भगवान शिवजी आए तो गणेशजी ने उन्हें द्वार पर रोक लिया। इसे शिवजी ने अपना अपमान समझा
और क्रोधित होकर उनका सिर धड़ से अलग करके भीतर चले गए। पार्वती ने उन्हें नाराज देखकर समझा कि भोजन में विलंब होने के कारण
महादेवजी नाराज हैं। इसलिए उन्होंने तत्काल दो थालियों में भोजन परोसकर शिवजी को बुलाया।
तब दूसरा थाल देखकर तनिक आश्चर्यचकित होकर शिवजी ने पूछा- यह दूसरा थाल किसके लिए है? पार्वती जी बोलीं- पुत्र गणेश के लिए है,
जो बाहर द्वार पर पहरा दे रहा है।
यह सुनकर शिवजी और अधिक आश्चर्यचकित हुए। तुम्हारा पुत्र पहरा दे रहा है? हाँ नाथ! क्या आपने उसे देखा नहीं? देखा तो था, किन्तु मैंने
तो अपने रोके जाने पर उसे कोई उद्दण्ड बालक समझकर उसका सिर काट दिया। यह सुनकर पार्वती जी बहुत दुःखी हुईं। वे विलाप करने लगीं।
तब पार्वती जी को प्रसन्न करने के लिए भगवान शिव ने एक हाथी के बच्चे का सिर काटकर बालक के धड़ से जोड़ दिया। पार्वती जी इस प्रकार
पुत्र गणेश को पाकर बहुत प्रसन्न हुई। उन्होंने पति तथा पुत्र को प्रीतिपूर्वक भोजन कराकर बाद में स्वयं भोजन किया।
यह घटना भाद्रपद शुक्ल चतुर्थी को हुई थी। इसीलिए यह तिथि पुण्य पर्व के रूप में मनाई जाती है।
=======================
==व्रत==
भाद्रपद-कृष्ण-चतुर्थी से प्रारंभ करके प्रत्येक मास के कृष्णपक्ष की चंद्रोदयव्यापिनीचतुर्थी के दिन व्रत करने पर
विघ्नेश्वरगणेश प्रसन्न होकर समस्त विघ्न और संकट दूर कर देते हैं।
==============
ચેતવણીઃ
चंद्र दर्शन दोष से बचाव[
प्रत्येक शुक्ल पक्ष चतुर्थी को चन्द्रदर्शन के पश्चात् व्रती को आहार लेने का निर्देश है, इसके पूर्व नहीं। किंतु भाद्रपद शुक्ल पक्ष की चतुर्थी को रात्रि में
चन्द्र-दर्शन (चन्द्रमा देखने को) निषिद्ध किया गया है।
जो व्यक्ति इस रात्रि को चन्द्रमा को देखते हैं उन्हें झूठा-कलंक प्राप्त होता है। ऐसा शास्त्रों का निर्देश है। यह अनुभूत भी है। इस गणेश चतुर्थी को
चन्द्र-दर्शन करने वाले व्यक्तियों को उक्त परिणाम अनुभूत हुए, इसमें संशय नहीं है। यदि जाने-अनजाने में चन्द्रमा दिख भी जाए तो निम्न मंत्र
का पाठ अवश्य कर लेना चाहिए-
'सिहः प्रसेनम् अवधीत्, सिंहो जाम्बवता हतः। सुकुमारक मा रोदीस्तव ह्येष स्वमन्तकः॥'
=======================
મરાઠી ઃઃ=गणेश चतुर्थी
गणेश चतुर्थी हा दिवस भाद्रपद शुद्ध चतुर्थी या तिथीला साजरा करतात. घरांघरांत आणि सार्वजिनिक मंडळांत श्रीगणेशाच्या मूर्तीची प्रतिष्ठापना या
दिवशी केली जाते. गणेश चतुर्थीच्या काळात ‘ॐ गँ गणपतये नमः ।’ किंवा ‘श्री गणेशाय नमः ।’ नामजप जास्तीतजास्त केल्यास गणेशतत्त्वाचा
खूप जास्त लाभ होतो, अशी काहीजणांची समजूत आहे. गणेश चतुर्थीच्या दिवशी आणि त्यानंतर दररोज सकाळ-संध्याकाळ पूजा-अर्चा व आरती केली
जाते. कोंकणामध्ये, आरतीच्या नंतर देवें म्हणतात. अन्यत्र आरतीनंतर गणपतीला नैवेद्य दाखवून प्रसाद वाटतात.
============================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
=======================================================
Ganesh Chaturthi
Ganesha Chaturthi is the Hindu festival celebrated on the birthday (rebirth) of Lord Ganesha, the son of Shiva and Parvati.
It is believed that Lord Ganesh bestows his presence on earth for all his devotees during this festival. It is the day Shiva
declared his son Ganesha as superior to all the gods, barring Vishnu, Lakshmi, Shiva and Parvati. Ganesha is widely
worshipped as the god of wisdom, prosperity and good fortune and traditionally invoked at the beginning of any new
venture or at the start of travel. The festival, also known as Ganeshutsav ("festival of Ganesha") is observed in the
Hindu calendar month of Bhaadrapada, starting on the shukla chaturthi (fourth day of the waxing moon period).
The date usually falls between 19 August and 20 September. The festival lasts for 10 days, ending on Anant Chaturdashi
(fourteenth day of the waxing moon period).
While celebrated all over India, it is most elaborate in Maharashtra, TamilNadu, Goa, Andhra Pradesh, Karnataka,
Odisha and Chhattisgarh. Outside India, it is celebrated widely in Nepal and by Hindus in the United States,
Canada, Mauritius,[1] Singapore, Malaysia, Thailand, Cambodia, Burma, Fiji, Trinidad & Tobago, and Guyana.
================================
Legend
Main article: Ganesha
Traditional stories tell that Lord Ganesha was created by goddess Parvati, consort of Lord Shiva. Parvati created Ganesha out of
sandalwood paste that she used for her bath and breathed life into the figure. She then set him to stand guard at her door while
she bathed. Lord Shiva returned and, as Ganesha didn't know him, he didn't allow him to enter. Lord Shiva became enraged
and asked his follower ghosts to teach the child some manners. Ganesha was very powerful, being born of Parvati, the
embodiment of shakti (or power). He defeated the ghost-followers (called "Ghana"s) and declared nobody was allowed to
enter while his mother was bathing. The sage of heavens, Narada, along with the Saptarshi (the seven wise rishis) sensed
a growing turmoil and went to appease the boy with no results. Angered, the king of Gods, Indra attacked the boy with his
entire heavenly army but even they didn't stand a chance. By then, this issue had become a matter of pride for Parvathi and Shiva.
After the devas were defeated, the trinity, the controller, preserver and destroyer of the universe launched an attack against
Ganesha. Amidst the fighting, Shiva severed the head of the child. And brought on Parvathi's rage. Seeing her son dead,
Parvathi revealed her true self, as the Adi-shakti, the prime energy that fuels the universe and sustains matter. Taking on a
terrible form, she vowed to destroy the universe where her son was killed and re-create a better one. The Gods prostrated
before her and Shiva promised that her son will live again. The trinity hunted the world for a head and came across a mother
elephant crying for her dead baby. They consoled the mother and fixed the head of the baby elephant in place of Ganesha's head.
Lord Shiva also declared that from this day, the boy would be called as "Ganesha" (Gana-Isha : lord of the Ganas). In this way,
Lord Ganesha came to be depicted as the elephant-headed God.[2]
===========================
Date
The festival is observed in the Hindu calendar month of Bhaadrapada, starting on the shukla chaturthi (fourth day of the waxing moon).
The date usually falls between 19 August and 20 September. The festival lasts for 10 or 12 days, ending on Anant Chaturdashi.
This festival is observed in the lunar month of bhadrapada shukla paksha chathurthi madhyahana vyapini purvaviddha. If Chaturthi prevails
on both days, the first day should be observed. Even if chaturthi prevails for the complete duration of madhyahana on the second day,
if it prevails on the previous day's madhyahana period even for one ghatika (24 minutes), the previous day should be observed.[3]
=====================
Celebration, rituals and tradition
In Hinduism
Two to three months before Ganesh Chaturthi, artistic clay models of Lord Ganesha are made for sale by specially skilled artisans.
They are beautifully decorated and depict Lord Ganesh in vivid poses. The size of these statues may vary from 3/4 of an inch to over 70 feet.
Ganesh Chaturthi starts with the installation of these Ganesh statues in colorfully decorated homes and specially erected temporary
structures mandapas (pandals) in every locality. The pandals are erected by the people or a specific society or locality or group by
collecting monetary contributions. The pandals are decorated specially for the festival, either by using decorative items like flower
garlands, lights, etc. or are theme based decorations, which depict religious themes or current events.
The priest, usually clad in red or white dhoti and uttariyam (Shawl), then with the chanting of mantras invokes the presence of
Ganesha using the statue as a channel, or body for his energy. This ritual is the Pranapratishhtha. After this the ritual called
as Shhodashopachara (16 ways of paying tribute) follows. Coconut, jaggery, 21 modakas, 21 durva (trefoil) blades of grass
and red flowers are offered. The statue is anointed with red unguent, typically made of kumkum and sandalwood paste.
Throughout the ceremony, Vedic hymns from the Rig Veda, the Ganapati Atharva Shirsha Upanishad, and the Ganesha
stotra from the Narada Purana are chanted.
========================
Ganesh Visarjan
Ganesha is worshipped for 10 days from Bhadrapada Shudha Chaturthi to the Ananta Chaturdashi, On the 11th day,
the statue is taken through the streets in a procession accompanied with dancing, singing, and fanfare to be immersed in a
river or the sea symbolizing a ritual see-off of the Lord in his journey towards his abode in Kailash while taking away with
him the misfortunes of his devotees.[citation needed] This is the ritual known as Vinayaga Chathurthi in Tamil, Ganesh Visarjan
in Marathi, Ganesha Visarjane in Kannada and Vinayaka Nimarjana or Vinayaka Nimajjanam in Telugu. At individual homes the
Visarjan/Nimajjanam is also done on 3rd, 5th or 7th day as per the family tradition. All join in this final procession shouting
"Ganapati Bappa Morya, Pudhachya Varshi Laukar ya" (O lord Ganesha, come again early next year) in Maharashtra and
"Ganesh Maha Raj ki, Jai" (lord Ganesha, victory is yours) in Andhra Pradesh. After the final offering of coconuts, flowers
and camphor is made, people carry the idols to t
he river to immerse it.
Some homes buy their own small clay statue, and after 1,3,5,7 or 11 days immerse it in a bucket or tub at home, so as not to
pollute public lakes or rivers. After a few days the clay is used in the home garden.
The main sweet dish during the festival is the modak (modak in Marathi, modakam/kudumu in Telugu, modaka in Kannada and
modagam in Tamil). A modak is a dumpling made from rice flour/wheat flour with a stuffing of fresh or dry-grated coconut,
jaggery, dry fruits and some other condiments. It is either steam-cooked or fried. Another popular sweet dish is the karanji
(karjikai in Kannada) which is similar to the modak in composition and taste but has a semicircular shape.In Andhra, kudumu
(rice flour dumplings stuffed with coconut and jaggery mixture), Vundrallu (steamed coarsely grounded rice flour balls), Panakam
(jaggery, black pepper and cardamom flavored drink), Vadapappu (soaked and moong lentils), Chalividi
(cooked rice flour and jaggery mixture), etc., are offered to Ganesha along with Modakams. These offerings to
god are called Naivedyam in Telugu.
In Andhra, Clay Ganesh (Matti Vinayakudu in Telugu) and Turmeric Ganesh (Siddhi Vinayakudu in Telugu)
is usually worshipped at homes along with plaster of paris Ganesha.
Public celebrations of the festival are hugely popular, with local communities (mandalas) vying with each other to
put up the biggest statue and the best pandal. The festival is also the time for cultural activities like singing and
theater performances, orchestra and community activities like free medical checkup, blood donation camps, charity for the poor, etc.
Today, the Ganesh Festival is not only a popular festival, it has become a very critical and important economic
activity for Mumbai, Hyderabad, Bangalore and Chennai. Many artists, industries, and businesses survive on this
mega-event. Ganesh Festival also provides a stage for budding artists to present their art to the public. In Maharashtra,
not only Hindus but many other religions also participate in the celebration like Muslims, Jains, Christian and others.
In mangalore, there is a belief that the eldest son of the home should be present during pooja.
=============
Outside India
Ganesh Chaturthi is celebrated in the UK by the migrant Hindu population as well as the large number of Indians residing there.
The Hindu culture and Heritage Society, UK - a Southall based organisation celebrated Ganesh Chaturthi for the first time in
London in 2005 at The Vishwa Hindu Temple. The Idol was immersed in the river Thames at Putney Pier. Another celebration
organised by an Gujarati group has been celebrated in the Southend-on-Sea which attracts over 18000 devotees.
[4] Annual celebrations also take place on the River Mersey at Liverpool.[5][6]
The festival is similarly celebrated in many locations across the world. The Hindu Swayamsevak Sangh USA, an organisation of
Hindus based in the US organises many such events to mark the Hindu festivals.
In USA, Ganesh Chaturthi is celebrated by various associations of people from India. (Various Indian Associations of North America and in
Temples across USA.)
The Philadelphia Ganesh popularly known as PGF is the largest Sarvajanik (fully contributed by public funds) Hindu festival in North America.
Since 2005 the festival is conducted every year in Bharatiya Temple, Chalfont, Pennsylvania. The 10 days are marked by processions,
devotional programs, cultural events, India filmi-orchestra and a weekend carnival. While the Marathi community plays a big role in
organising the festival, participation from all communities such as Gujarati, Tamil, Telugu, North Indian, Bengali etc. is seen as the
reason for its success and uniqueness.
In Canada, Ganesh Chaturthi is celebrated by associations of Marathi-speaking people. (MBM in Toronto, MSBC in Vancouver, etc.)
Celebration of Ganesh Chaturthi in Mauritius dates back to 1896. The first Ganesh Chaturthi Puja was held in the 7 Cascades Valley
next to Henrietta village by the Bhiwajee family who is still celebrating this pious festival for more than a century. Over the years the
festival gained such popularity on the island that Mauritian government has attributed a public holiday for that day.
In Malaysia and Singapore, the festival is more commonly known as Vinayagar Chakurthi because of the relatively larger Tamil-speaking
Hindu minority among the other South Asian ethnic groups. It is very common to see pictures or statues of Lord Ganesha at the
entrance of homes, business premises and schools. These idols are usually decorated with flower garlands alongside offerings of
fruits and sweets. Most Ganesha temples mark Vinayagar Chaturthi with morning prayers, abhishegam (ritual bathing of the deity)
and free vegetarian lunch for devotees and the poor. Chariot processions organised by Ganesha temples in the evenings often
attract huge crowds of devotees and tourists.
=====================
History
It is not known when and how Ganesh Chaturthi was first celebrated. Ganesh Chaturthi was being celebrated as a public event in
Pune since the times of Shivaji (1630-1680), the founder of the Maratha Empire. The Peshwas, the de facto hereditary administrators
of the Empire from 1749 till its end in 1818, encouraged the celebrations in their administrative seat Pune as Ganesha was their family
deity (Kuladevata). With the fall of the Peshwas, Ganesh Chaturthi lost state patronage and became a private family celebration again till
its revival by Indian freedom fighter and social reformer Lokmanya Tilak.[7]
In 1893, Lokmanya Tilak transformed the annual domestic festival into a large, well-organized public event.[8] Tilak recognized the wide
appeal of the deity Ganesha as "the god for everybody",[9][10] and popularized Ganesh Chaturthi as a national festival in order
"to bridge the gap between Brahmins and 'non-Brahmins' and find a context in which to build a new grassroots unity between them",
and generate nationalistic fervour among people in Maharashtra against the British colonial rule.[11][12] Tilak was the first to install large
public images of Ganesh in pavilions, and also established the practice of submerging in rivers, sea, or other pools of water all public
images of the deity on the tenth day after Ganesh Chaturthi.[13]
Under Tilak's encouragement, the festival facilitated community participation and involvement in the form of intellectual discourses, poetry
recitals, performances of plays, musical concerts, and folk dances. It served as a meeting ground for people of all castes and communities
in times when, in order to exercise control over the population, the British discouraged social and political gatherings.[14]
====================
Environmental impact
The most serious impact of the festival on the environment is due to the immersion of idols made of Plaster of Paris into lakes,
rivers and the sea. Traditionally, the idol was sculpted out of mud taken from nearby one’s home. After the festival, it was
returned back to the Earth by immersing it in a nearby water body. This cycle was meant to represent the cycle of creation and
dissolution in Nature.
However, as the production of Ganesh idols on a commercial basis grew, the earthen or natural clay (shaadu maati in Marathi
and banka matti in Telugu) was replaced by Plaster of Paris. Plaster is a man-made material, easier to mould, lighter and
less expensive than clay. However, plaster is non-biodegradable, and insoluble in water. Moreover, the chemical paints
used to adorn these plaster idols themselves contain heavy metals like mercury and cadmium, causing water pollution.
Also, on immersion, non-biodegradable accessories that originally adorned the idol accumulate in the layers of sand on the beach.
Recently there have been new initiatives sponsored by some state governments to produce clay Ganesha idols.[15]
On the final day of the Ganesh festival thousands of plaster idols are immersed into water bodies by devotees. These
increase the level of acidity in the water and the content of heavy metals.[16] Several non-governmental and
governmental bodies have been addressing this issue. Amongst the solutions proposed are as follows:
Return to the traditional use of natural clay idols and immerse the icon in a bucket of water at home.
Use of a permanent icon made of stone and brass, used every year and a symbolic immersion only.
Recycling of plaster idols to repaint them and use them again the following year.
Ban on the immersion of plaster idols into lakes, rivers and the sea.[17]
Creative use of other biodegradable materials such as papier-mâché to create Ganesh idols.
Encouraging people to immerse the idols in tanks of water rather than in natural water bodies.
To handle religious sentiments sensitively, some temples and spiritual groups have taken up the cause.[18]
Noise pollution is also an unfortunate outcome of this joyous festival.
=========================================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
=====================================+++++++++
https://www.facebook.com/MAHUVA364290/photos_albums
https://www.facebook.com/MAHUVA364290/notes
https://www.facebook.com/MAHUVA364290/info
========================================
हमारे पेज में आपका स्वागत है 'हमें पसंद करने के लिए मत भूलना.
https://www.facebook.com/MAHUVA364290
મહુવા ના પેજ ઉપર આપનુ સ્વાગત છે મહુવા ના પેજ ને લાઇક આપવાનુ ભુલશો નહી.
અમારા પાનાં પર આપનું સ્વાગત છે અમને પસંદ કરવાનું ભૂલશો નહીં.
===============================================
Friends,
Your Likes, comments and shares our enthusiasm to support
rupee rises and more and more we strive to provide fun and interesting information ..
=========================================+++++++++++
दोस्तो,
आपकी पसंद, टिप्पणी और समर्थन करने के लिए शेयरों हमारे उत्साह
रुपया बढ़ जाता है और अधिक से अधिक हम मजेदार और रोचक जानकारी प्रदान करने के लिए प्रयास करते हैं ..
==========================================++++++++++++++++++++++
http://i.imgur.com/0CxjSNo.gif
http://i.imgur.com/6prqF04.gif
http://i.imgur.com/PNr3oPd.gif
=======================================++++++++++++
અહી મુકવામા આવતી પોસ્ટ ઘણી બધી વેબ સાઇટ પરથી લઇ સંકલીત કરવામા
આવી છે એ અંગે કોઈ પણ સમસ્યા જણાય તો આપ મેસેજ મા સંપર્ક કરી શકો છો સંકલન નો હેતું ફક્ત
લોકો સુધી એક જ સ્થાનેથી પ્રાપ્ય થઇ શકે એટલો જ છે.
અહી બધાનું નામ જણાવવું શક્ય નથી પરંતુ એ બધા જ મિત્રો (અને વેબ સાઇટ) નો આભારી છું
જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે
ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર
કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી, પણ તેનું આલેખન ગણેશજીએ કર્યું છે.
એવું પણ કહેવાય છે કે ભગવાન પરશુરામ સાથેના યુદ્ધ દરમિયાન ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો.
ત્યાર પછી ગણેશજીએ એ તૂટેલા દાંત વડે મહાભારતનો ગ્રંથ લખ્યો. મહર્ષિ વેદવ્યાસ ત્વરિત રચના કરનારા કવિ હતા.
આથી તેમણે જ્યારે મહાભારતની રચના કરવાની કલ્પ્ના કરી ત્યારે બ્ર્મ્હાં એ ત્વરિત લેખન થાય તે માટે ગણેશજી પાસે લખાવવાનું સૂચન કર્યુ.
આમ મહર્ષિ વેદવ્યાસ મહાભારત બોલતા ગયા અને ગણપતિ તે લખતા ગયા. આથી ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર પણ બની ગયા હતા.
વિશેષતા એ છે કે ગણપતિએ શરત કરેલી કે એમની કલમ થોભવી ન જોઈએ, સામે વેદવ્યાસે શરત મૂકી કે ગણેશ સમજ્યા વિના ન લખે.
તેથી મહાભારતમાં થોડા થોડા અંતરે વેદ વ્યાસે અઘરા શ્ર્લોક મૂક્યા છે, જેથી શ્ર્વાસ લેવાનો સમય મળે.
ગણેશજીનાં અનેક વાહનો...
એક માન્યતા અનુસાર ગણેશનું સ્વરૂપ અને વાહનો પણ બદલાતાં રહ્યાં છે. સત્યયુગમાં ગણેશને દસ હાથ હતા અને તેમનું વાહન સિંહ હતું.
ત્રેતા યુગમાં તેમને છ હાથ અને વાહન મોર હતું. દ્વાપર યુગમાં તેમનું મુખ હાથીનું અને તેમને ચાર ભુજા હતી અને
કળિયુગમાં તેમના બે હાથ અને મૂષક તેમનું વાહન થયો. સત્યયુગ અને ત્રેતાયુગમાં ‘વિનાયક’ અને દ્વાપર તથા કળિયુગમાં ગણેશજી ‘ગજાનન’ કહેવાયા.
ઉંદર તેમનું વાહન કઈ રીતે બન્યો?
એવું કહેવાય છે કે, પ્રાચીન સમય દરમિયાન સુમેરુ પર્વત પર સૌભરિ ઋષિનો એક સરસ આશ્રમ હતો.
તેમની પત્ની અત્યંત સુંદર, સ્વ‚પવાન અને મોહક હતી. તેનું નામ મનોમયી હતું. એક દિવસ ઋષિ યજ્ઞ માટે લાકડાં લેવા જંગલમાં ગયા.
મનોમયી આશ્રમમાં કામ કરી રહી હતી. તે વખતે કૌંચ નામનો એક દુષ્ટ ગંધર્વ આશ્રમમાં આવ્યો અને તેણે ઋષિની પત્ની મનોમયીનો હાથ પકડી લીધો.
તે જ સમયે ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા. ઋષિએ ગંધર્વને શાપ આપતાં કહ્યું કે તેં ચોરની જેમ મારી પત્નીનો હાથ પકડ્યો છે,
આથી તું મૂષક (ઉંદર) બનીને આ ધરતી પર અવતાર પામીશ અને જિંદગીભર ચોરી કરીને પેટ ભરીશ.
ઋષિના આ શાપથી ગંધર્વ ગભરાઈ ગયો અને તેણે ક્ષમા માંગી. આથી ઋષિએ કહ્યું કે મારો શાપ વ્યર્થ નહીં જાય.
પણ દ્વાપર યુગમાં ગણપતિનો જન્મ થશે ત્યારે તું તેમનું વાહન બની જઈશ, જેથી દેવગણ અને લોકો પણ તારું સન્માન કરવા લાગશે.
વ્યક્તિત્વ આકર્ષક અને આકાર પ્રેરણાદાયી
શંકર ભગવાને ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ કોઈ પણ કાર્યની શ‚આત કરતાં પહેલાં ગણેશજીની પૂજા કરશે તેના
કામમાં કોઈ પણ વિઘ્ન નહિ આવે. આથી ગણપતિને વિઘ્નહર્તા પણ કહેવાય છે. ગણેશજીનું વ્યક્તિત્વ તો આકર્ષક છે જ પણ તેમનો
આકાર અને તેમનાં અંગો પણ પ્રેરણાદાયી અને ઉપદેશક છે.
ગણેશજીનું મોટું માથું કહે છે કે આપણે સારા વિચારો કરીએ, વધારેમાં વધારે શીખીએ. વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ. મોટું માથું
એટલે જ્ઞાનથી ભરપૂર. આપણા દરેક અંગ કરતાં જ્ઞાન‚પી મસ્તક મોટું હોવું જોઈએ. ગણેશજીની નાની પણ વેધક, અણિયાળી આંખો કહે છે કે
આપણે દિશાહીન થવાનું નથી પણ એકાગ્રતા મેળવી આપણી આંખને માત્ર અને માત્ર લક્ષ્ય પર કેન્દ્રિત કરવાની છે. દરેક કામ ઝીણવટથી કરી
બાજ જેવી નજર રાખવી કે જેથી સમય પહેલાં સંકટોને નિહાળી શકાય. ગણેશજીના મોટા કાન કહે છે કે સૌનું સાંભળો અને પોતાના બુદ્ધિ-ચાતુર્યથી
કામ લો. ગણેશજીનું લાબું નાક (સૂંઢ) હમેશાં આજુબાજુના વાતાવરણને સૂંઘી પરિસ્થિતિનો અંદાજ મેળવી લે છે. ગણેશજીનું મોટું પેટ કહે છે કે
આપણે સારું ખરાબ બધું જ પચાવી જઈએ. સફળતાથી અભિમાન ન આવવું જોઈએ અને નિષ્ફળતાથી હતાશ ન થવું જોઈએ.
ગણેશજીનું વાહન ઉંદર પણ તર્ક-વિતર્કમાં નંબર વન છે. તેનું કતરણ દુનિયામાં બેજોડ છે. મૂષકના આ ગુણે જ તેને ગણપિતનું વાહન બનાવ્યો છે.
---------------------------------------
ગણેશ ચતુર્થી છે .
તો ગણપતી બાપા માટે હાજર છે
નવા સ્લોગન ......................
1) " તપેલીમાં શીરો,
ગણપતી બાપ્પા હીરો "
2) " વિડીયોકોન સેમસંગ,
ગણપતી બાપ્પા હેન્ડસમ "
3) " સેવ જલેબી ફાફડા,
ગણપતી બાપ્પા આપડા "
4) " લાલ ફૂલ લીલું ફૂલ,
ગણપતી બાપ્પા બ્યુટીફૂલ "
5) " વાટકા માં ચીન્ગમ,
ગણપતી બાપ્પા સિંઘમ "
6) " ચાઈના હોય કે કોરિયા,
ગણપતી બાપ્પા મોરિયા "
------------------
Tamne game jasud nu ful,
Maaf karjo aamre bhul
-----------------
Drsan kari ne tuj ne namu,
Tane puji ne pachi j jamu
-------------------
1 glass 2 glass ganpati 6e 1st class..
--------------------
Khichdi ne bhaji ganpati che raji
----------------
Jab tak aasma me chad rahega
Ganesh duniya me naam rahega
-------------------
Some like 1
Some like2
I like one
Jay Gajanan
-----------------
ek pen be pen ,ganpati che supermen...
-----------------
Tulsi nu pan 6e. Ganpati nu man 6e.
------------------
chiman kaka na fafda ganpati bappa aapda
------------------
ak t.v do t.v ganpati ki do do bivi..
-----------------
Ahmedabad,rajkot,surat;
Ganesh tari sundar murat
---------------
Tu chada tu hi suraj
Tuj me mii daku mare murt
------------------
twenkale twenkal little star,,ganpati che suparstar.
------------------
Ek do teen char...ganpati no jayjaykar...
-----------------
Ghee gode ne lot
Ganesh na hot to?
------------
gali gali me undar he, ganpati sundar he.
---------------
nau ds gyarh barh...ganpti sabse pyara
(2) tera chauda pandrh sola ganpti he sbse bhola..
(3) stra athra unnis bis ganpti he hamare bich...
(4) ikkis bais teis chois ganpti he hamari choice .
---------------
ganpati bapa moriya.. dhi ma ladu choriya...!
---------------
ek ful do ful ganpati bapa beautyful
----------------
eak glass bijo glass ganpati bappa frist class
---------------------
Ganesh, gajanan,ganpati
Tu j cho mari minbati
------------------
Aek chighm be chighm ganpati 6e singam.
-------------
Bhadrve choth na taro janam divas
Bhjish hu tane raat ne divas
---------------
vatka par vatka ganpati bapa ladka.
--------------
Mane ganesh ni oth
Aave ganesh choth
--------------
Saamthi aave gadu
Ganesh ne bave ladu
--------------
soda lemon pepsi cola,ganpati ni chhe bol bala
---------------
Pakho fare upar ganpati che sundar
---------------
Ganesh,under ne jodi,
Koi na sake todi.
----------------
katoreme kaju katri ..ganpati amare mantri
-----------------
katore me siro ganpati he hiro
----------------
Ganpati Bappa Aavya . . .
Ridhi Siddhi Lavya. . .
--------------
Aaya savan jum k
Ganpati aaya gum k...
-----------------
Diya aur bati,ganpati tari yaad aati
-----------------
5star na superstar. Ganpatibapa Megastar.
---------------
Jab Tak Facebook Twitter Rahega Ganpati Tera Name Rahega...
--------------------
ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે,
આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત,તમિલ ભાષા,તેલુગુ ભાષા
અને કન્નડ ભાષામાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણી ભાષામાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીનાં દિવસે પૂર્ણ થાય છે.
============================
ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે
પ્રથમ ગણપતિ પૂજા
ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે.
કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે.
તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે.
શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી ભલે કોઈ કામનાપૂર્તિ સ્ત્રી, પુત્ર, પૌત્ર, ઘન,
સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ દુ:ખોના નિવારણ માટે હોય. અર્થાત જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય
કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવા પડી રહ્યા હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી
શ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ.
જેને શ્રીગણેશ ચતુર્થી, પત્થર ચોથ અને કલંક ચોથના નામે પણ ઉજવવામાં આવે છે. આ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે.
. ચતુર્થી તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી.
કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા
પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને
ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.
જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને મારા પુત્રને જીવીત કરો.
ભગવાન શંકર ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો.
શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.
આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે,
તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે
=============================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
====================================================
ગણેશ ચતુર્થીના રોજ ચંદ્ર ન જોવાય
ગણેશ ચતુર્થીના રોજ ચંદ્ર જોવાથી અપશુકન થાય છે.આની પાછળ ઘણા પ્રકારની કથાઓ છે. એક કથા એવી પણ છે
કે જેને જાણ્યા પછી માલૂમ પડે છે કે ગણેશજીના અભિશાપમાં કેટલી શકિત હતી અને શ્રીકૃષ્ણ ભગવાન પણ ગણેશજીની પૂજા કરતા હતા.
દ્વારકાના સત્રજીત પાસે શ્યામંતક નામનો એક ચમકીલો અદભૂત રત્ન હતો. જયારે પણ આની પૂજા મનથી કરવામાં આવતી
ત્યારે રોજ તે સોનું આપતો. એક દિવસ સત્રજીતનો ભાઈ પ્રસેન તેને પહેરીનો શિકાર રમવા ગયો. ત્યાં એક સિંહે તેને મારી નાખ્યો
અને ઘસડીને એક ગુફામાં લઈ ગયો. ત્યારે જામવંત નામના રીંછે તે સિંહને મારી નાખ્યો અને રત્ન લઈને પોતાના બાળકોને રમવા માટે આપી દીધું.
આ એ જ જામવંત હતો જે શ્રીરામના કટ્ટર સમર્થકોમાંનો એક રહ્યો છે.આ તરફ સત્રજીતને શંકા ગઈ કે શ્રીકૃષ્ણએ જ રત્નના લોભમાં પોતાના ભાઈને મારી નાખ્યો છે.
અફવા ફેલાતા વાર નથી લાગતી. શ્રીકૃષ્ણએ પણ કંઈ ખોટું નહોતું કર્યુ. તરત જ તેમણે પ્રસેનની લાશ મેળવી લીધી. ત્યાં જ તેમને સિંહના પંજાના નિશાન મળ્યા.
નિશાનને ઓળખીને પીછો કરતાં શ્રીકૃષ્ણ જામવંતની ગુફા સુધી પહોંચી ગયા. ત્યાં જામવંત સાથે તેમની લડાઈ ૨૮ દિવસ સુધી ચાલી.
જયારે જામવંતને ખબર પડી કે શ્રીકૃષ્ણ જ રામ છે તો તેમણે શ્યામંતક પાછો આપી દીધો.
શ્રીકૃષ્ણએ શ્યામંતક રત્નને સત્રજીતને પાછો આપી બધી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું. તેમને આશ્ચર્ય થયું કે કંઈ કર્યા વિના
તે આ મકડીજાળમાં કેવી રીતે ફસાઈ ગયા. પૌરાણિક ગ્રંથોમાં જણાવાયું છે કે આ ગણેશજીના અભિશાપનું જ પરિણામ હતું
કારણકે ગણેશ ચતુર્થીના દિવસે શ્રીકૃષ્ણએ ચંદ્રને જોઈ લીધો હતો. ત્યારે શ્રીકૃષ્ણએ ગણેશજીની વંદના અને ક્ષમાયાચના કરી.
ત્યારથી કહેવાય છે કે જે કોઈ પણ વ્યકિત શ્યામંતકની કથા ગણેશ ચતુર્થીના દિવસે સાંભળે છે તેમને ચંદ્ર જૉવાની ખરાબ અસર થતી નથી.
============
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
=================================================
વિધ્નહર્તા ગણેશજીનો સંદેશ
આપણે કોઈ પણ મંગલકાર્યની શરૂઆત વિનાયકને યાદ કરીને કરીએ છીએ. શ્રદ્ધા અને ભક્તિભાવથી તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
ભગવાન શિવજીએ ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલા જો ગણેશજીની પૂજા કરશે
તો તેના તેનુ કામ કોઈપણ વિઘ્ન વગર પાર પડશે. તેથી ગણપતિને વિધ્નહર્તા પણ કહેવાય છે. ગણેશજીને તમે ધ્યાનથી જોશો તો
તમને તેમના વિવિધ અંગો કંઈક ઉપદેશ આપે છે.
- ગણેશજીનુ મોટુ માથું કહે છે કે, આપણે સારા વિચારો કરીએ, વધારે શીખીએ, વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ.
- ગણેશજીની નાનકડી આંખો કહે છે કે આપણે ચારેબાજુ દિશાહિન ભટકવાને બદલે એકાગ્ર થઈ લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રીત કરીએ.
દરેજ કામ ઝીણવટથી કરીએ અને બાજ જેવી નજર રાખીએ, જેથી સમય રહેતા આવનાર સંકટોને પહેલાથી જ જોઈ શકીએ.
- ગણેશજીના મોટા કાન કહે છે કે આપણે વધુ સાંભળીએ અને નાનું મોંઢુ કહે છે કે આપણે ઓછું બોલીએ. તેમનો સંદેશ છે કે એકગણું બોલીએ અને ત્રણગણું સાંભળીએ.
- ગણપતિજીનુ લાંબું નાક સંદેશ આપે છે કે આપણી આસપાસના વાતાવરણને સૂંધી પરિસ્થિતિને ઓળખી લઈએ.
- ગણેશજીનું દુંદાળુ પેટ સંદેશ આપે છે કે આપણે સારું કે ખરાબ બધું જ પચાવી જઈએ. સફળતાથી અભિમાન ન આણીએ અને નિષ્ફળતામાં હતાશ ન અનુભવીએ.
ગણેશજી સાચે જ મનુષ્યને પ્રેરણા આપનાર છે. આપણે સર્વએ ગણેશજી પાસેથી પ્રેરણા લેવી જોઈએ.
એ તો સૌ જાણે જ છે કે શ્રી ગણેશ માતા-પિતાના મતલબ શિવ-પાર્વતીના અપાર ભક્ત હતા. તેઓ જ્યા જતા ત્યાંના અવરોધોને દૂર કરતા.
આ ઉપરાંત ગણેશજીના ઉપરોક્ત સંદેશ વાંચીને સૌ કોઈ પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં વિશ્વાસ જરૂર કરશે.
======================
યુવા ગણેશના યુવાનો માટેના ફંડા
આધુનિક અને કોમ્પિટિશનના યુગમાં આજના યુવાનોને જાગૃતિ, એકાગ્રતા, બુદ્ધિ મેળવવા ગણેશજીને યાદ કરવા પડે.
ગણેશજી આજના યુવાનોને ઘણું બધું શીખવે છે. આજના જમાનામાં ગણપતિના માર્ગે યુવાનો ટોપ સુધી પહોંચી શકે છે.
(1) બુદ્ધિથી મળે કામયાબી : ‘એક આઈડિયા જો બદલ દે આપકી જિંદગી.’ આજે માત્ર એક આઈડિયાનો જમાનો છે.
બિલ ગેટ્સના માત્ર એક આઈડિયાએ તેને વિશ્ર્વનો ધનાઢ્ય બનાવ્યો. ગણેશજીએ પણ માત્ર પોતાની બુદ્ધિથી -
એક વિચારથી જીત મેળવી હતી. તેમના વિવાદનો પ્રસંગ તમને યાદ જ છે ને!જ્યારે તેમનાં માતાપિતાએ
પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહ્યું તો ગણેશજીએ માત્ર આઈડિયાનો જ ઉપયોગ કર્યો. કાર્તિકેય તો બુદ્ધિ વાપર્યા વિના
પ્રદક્ષિણા કરવા ચાલ્યા ગયા પણ ગણેશજીએ માતાપિતાનું પૂજન કર્યું અને તેમની સાત વાર પ્રદક્ષિણા કરી અને જીતી ગયા.
આજના વિદ્યાર્થીઓએ ગણેશજીના આ ઉપાયનો ઉપયોગ કરવાની જ‚ર છે. આજનો જમાનો કંઈક અલગ કરવાનો છે.
ગણેશજીએ કંઈક અલગ કરી બતાવ્યું, જેથી તે પૂજનીય બન્યા. સ્પર્ધાના આ યુગમાં આગળ આવવા આજના યુવાને
આવી બુદ્ધિમત્તા વાપરવી જોઈએ. ચીલાચાલુ રસ્તા છોડીને સફળતાનો બીજો માર્ગ પકડો. માત્ર બુદ્ધિ વાપરો અને સફળ થાવ.
(2) નિષ્ઠા રાખો, પ્રામાણિકતા કેળવો : ગણેશજી શીખવે છે કે નિષ્ઠા રાખો અને પ્રામાણિકતાથી કાર્ય કરો. સફળતા મળશે.
પાર્વતીજીએ ગણેશજીને દ્વારપાળનું કામ સોંપ્યું તો ગણેશજીએ જીવનના અંત સુધી તે ઈમાનદારીપૂર્વક નિભાવ્યું.
અંતે શંકર ભગવાને ઝૂકવું પડ્યું અને ગણેશજીને પુન: જીવિત કરી તેમને વિઘ્નહર્તા બનાવ્યા.
આજના યુગના યુવાનોએ તેમને મળેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાપૂર્વક પૂરી કરવી જોઈએ. આજના જમાનામાં
નિષ્ઠા, મહેનત અને પ્રામાણિકતા સફળતાનો મૂળ મંત્ર છે.
(3) સ્માર્ટ વર્ક : ગણેશજીનું સ્માર્ટ વર્ક જ તેમને પૂજનીય બનાવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં શાંતિથી, બુદ્ધિથી સરસ રીતે કામ પાર પાડવું
એ ગણેશજીની વિશેષતા છે. આજના યુવાને પણ ધૈર્ય પૂર્વક સ્માર્ટ વર્ક કરી સફળતા મેળવવી જોઈએ. કામમાં સ્વચ્છતા હશે તો સફળતા મળતાં વાર નહિ લાગે.
(4) વ્યવહારિક કુશળતા : ગણપતિ પાસે અદ્ભુત વ્યવહારિક કુશળતા છે. તેમની પાસે રિદ્ધિ અને સિદ્ધિ છે. એટલે કે એક બાજુ સફળતા
અને બીજી બાજુ સમૃદ્ધિ આ બંને વચ્ચે તાલમેલ બેસાડવાથી જ વ્યક્તિ સફળ થાય છે. કહેવાનો મતલબ સફળતા મળ્યા બાદ
વ્યવહાર બદલાવો જોઈએ નહિ. યુવાનો માટે મહેનત સાથે સારો વ્યવહાર પણ ખૂબ જ‚રી છે. જો વ્યવહારમાં કુશળતા
નહિ હોય તો સફળતા વધારે ટકશે નહિ. તેથી ગણેશજી જેવું સંતુલન રાખતાં આજના યુવાનોએ શીખવું જોઈએ.
================================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
=================================================
ગણેશ સ્થાપના અને વ્રત વિધાન
ભાદ્રપદ શુક્લ પક્ષની મધ્યાન્હ ચતુર્થીના રોજ ભગવાન શ્રી ગણેશજીને માઁ પાર્વતીજીએ પ્રકટ કર્યા હતા.
બપોરે જન્મ હોવાથી સ્થાપના પણ બપોરે શુભ, લાભ, અમૃતમાં કરવામાં આવે છે. લાભ.શુભ, અમૃતનુ ચોઘડિયુ ગણેશ સ્થાપના માટે શુભ છે.
આ દિવસે ગણેશજીનો મધ્યાન્હમાં જન્મ થયો હતો, તેથી મધ્યાન્હવ્યાપિની તિથિ લેવામાં આવે છે.
જો તેઓ બે દિવસ હોય કે બંને દિવસ ન હોય તો માતૃવિદ્ધા પ્રશસ્યતે મુજબ પૂર્વવિદ્ધા લેવી જોઈએ.
દસમો દિવસ રવિ કે મંગળવાર હોય તો આ મહાચતુર્થી થઈ જાય છે. આ દિવસે રાત્રે ચંદ્રદર્શન કરવાથી મિથ્યા કલંક લાગે છે.
તેના નિવારણ માટે નિમિત્ત સ્યમંતકી કથા શ્રવણ કરવી જરૂરી છે.
આ વ્રતના દિવસે પ્રાત: સ્નાન વગેરે કરીને 'મમ સર્વકર્મસિદ્ધયે સિદ્ધિવિનાયકપૂજનમહ કરિષ્યે' થી સંકલ્પ કરીને સ્વસ્તિક મંડળ
પર પ્રત્યક્ષ અથવા સ્વર્ણાદિનિર્મિત મૂર્તિ સ્થાપિત કરીને પુષ્પાર્પણર્યંત પૂજન કરો અને ફરી 13 નામ પૂજા અને 21 પત્ર પૂજા કરીને
ધૂપ દીપા વગેરેથી શેષ ઉપચાર સંપન્ન કરો.
અંતમાં ધૃતપાચિત 21 મોદક અર્પણ કરીને 'વિધ્નાનિ નાશમાયાંતુ સર્વાણિ સુરનાયક'. કાર્યમાં સિધ્ધિમાયાતુ પૂજિતે ત્વયિ ઘાતરિ'. આ પ્રાર્થના કરો
અને મોદકનો પ્રસાદ વિતરણ કરીને એક સમય ભોજન કરો.
-----------------------============
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
====================================================
સંકટનાશન ગણેશસ્તોત્રમ્
વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ ।
નિર્વિઘ્નમ્ કુરુ મે દેવ સર્વ કાર્યેષૂ સર્વદા ॥
વિઘ્નેશ્વરાયવરદાય સુરપ્રિયાય
લમ્બોદરાય સકલાય જગદ્વિતાય ।
નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય
ગૌરીસુતાય ગણનાથ નમોનમસ્તે ॥
સંકટનાશન ગણેશસ્તોત્રમ્
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્
ભક્તાવાસં સ્મરે નિત્યં આયુકામાર્થસિદ્ધયે ॥૧॥
પ્રથમં વક્રતુંડં ચ એકદંતં દ્વિતિયકમ્
ત્રુતિયં ક્રૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ ॥૨॥
લંબોદરં પંચમં ચ ષષ્ટમં વિકટમેવ ચ
સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તથાષષ્ટમમ્ ॥૩॥
નવં ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયકમ્
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ॥૪॥
દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં યઃ પઠેન્નરઃ
ન ચ વિઘ્નભયં તસ્ય સર્વ સિદ્ધિ કરં પ્રભો ॥૫॥
વિદ્યાર્થિ લભતે વિદ્યાં ધનાર્થિ લભતે ધનમ્
પુત્રાર્થિ લભતે પુત્રાંમોક્ષાર્થિ લભતે ગતિમ્ ॥૬॥
જપેત્ગણપતિસ્તોત્રં ષડભિમાર્સૈઃ ફલં લભેત
સંવતસરેણસિદ્ધિં ચ લભતે નાત્રસંશયઃ ॥૭॥
અષ્ટભ્યોબ્રાહ્મણોભ્યસ્ય લિખિત્વા યઃ સમર્પયેત્
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ॥૮॥
ઇતિશ્રી નારદપૂરાણે “સંકટનાશન ગણેશસ્તોત્રમ્” સંપૂર્ણમ્
===========================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
======================================================
ગણેશ પૂજનમાં ફૂલોનું મહત્વ
ગણેશજીને તુલસી છોડીને બધા જ પ્રકારના પત્ર-પુષ્પ પ્રિય છે. ગણપતિજીને ધરો વધારે પ્રિય છે. તેથી સફેદ અને લીલી ધરો તેમને ચઢાવવી જોઈએ.
ધરોની ડાળીમાં ત્રણ કે પાંચ પત્તી હોવી જોઈએ. ગણેશજી પર તુલસી ક્યારેય ન ચડાવશો.
પદ્મ પુરાણ આચાર રત્નમાં લખ્યું છે કે, 'ન તુલસ્યા ગણાધિપમ' એટલે કે તુલસી વડે ગણેશજીની પૂજા ક્યારેય પણ ન કરવી.
કાર્તિક માહાત્મ્યમાં પણ કહ્યું છે કે, 'ગણેશ તુલસી પત્ર દુર્ગા નૈવ તૂ દૂર્વાયા' એટલે કે, ગણેશજીની તુલસી પત્ર અને દુર્ગા માતાની ધરો વડે ક્યારેય પણ પૂજા ન કરવી.
ભગવાન શંકર પર ફૂલ ચઢાવવાનું ખુબ જ મહત્વ છે. તપ: શીલ સર્વગુણ સંપન્ન વેદમાં કોઈ નિષ્ણાંત બ્રાહ્મણને સો સુવર્ણ દાન કરવા પર જે ફળ પ્રાપ્ત થાય છે,
તે શિવ પર સો ફૂલ ચઢાવવાથી પ્રાપ્ત થઈ જાય છે.
ભગવાન વિષ્ણુ માટે જે જે પત્ર-પુષ્પ જણાવવામાં આવ્યાં છે, તે બધા ભગવાન શીવને પણ પ્રિય હોય છે. માત્ર કેવડાનો જ નિષેધ છે.
શાસ્ત્રોએ પણ અમુક ફૂલો ચઢાવવાથી શું ફળ મળે છે તેના વિશે જણાવ્યું છે.
જેવી રીતે દસ સુવર્ણ દાનનું ફળ એક આકડાનું ફૂલ ચઢાવવાથી મળે છે, તેવી રીતે હજાર આકડાના ફૂલનું પુણ્ય એક કરેણનું ફૂલ ચઢાવવાથી મળે છે
અને હજાર કરેણનું પુણ્ય એક બિલ્વ પત્રથી મળે છે. બધા જ ફૂલોમાં સૌથી શ્રેષ્ઠ છે નીલકમળનું ફૂલ.
ભગવાન ગણેશને જાસુદનું લાલ ફૂલ ખાસ પ્રિય હોય છે. આ સિવાય ચાંદની, ચમેલી અને પારિજાતના ફૂલોની માળા બનાવીને પહેરવાથી પણ ગણેશજી પ્રસન્ન થાય છે.
-===========================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
=====================================================
અષ્ટવિનાયક શ્રી ગણેશ ભગવાન
ગરુડ પુરાણ મુજબ અનંત, અનાદિ, બ્રહ્માંડ નાયક, દૈત્યાસુર નાશક, લાભ-વિજય-સ્મૃધ્ધિ પ્રદાતા, વિધ્નહર્તા બ્રહ્મા-વિષ્ણુ-મહેશના સાક્ષાત રુપ,
પ્રચળ્ડ તેજોમય ગણેશના આ સૃષ્ટિ આરંભ થયાથી અત્યાર સુધી એટલા અવતરણ થઈ ચૂક્યાં છે કે તેમની લીલાઓનું વર્ણન કરવામાં
સો વર્ષની આયુ પણ ઓછી પડશે. તે અવતારોમાં પણ મુખ્ય આઠ અવતાર છે જેને અષ્ટવિનાયક પણ કહે છે. અમે અહી અષ્ટવિનાયકની
એકદમ સંક્ષેપ જાણકારી રજૂ કરી છે. તમને જે અવતાર વિશે જાણવું હોય તેના પર ક્લિક કરો.
* વક્રતુંડ
* એકદંત
* મહોદર
* ગજાનન
* લંબોધર
* વિકટ
* વિધ્નરાજ
* ધૂમ્રવર્ણ
અષ્ટવિનાયકની મંગલમયી લીલાઓનું પઠન, શ્રવણ અને મનન-ચિંતન લોકો માટે ધણુ કલ્યાણકારી છે. અવતારોનું પૌરાણિક
અને ઐતિહાસિક મહત્વ તો છે જ, આ ઉપરાંત આનાથી પણ વધુ આધ્યાત્મિક મહત્વ છે. શ્રી ગણપતિ સર્વવ્યાપી પરમાત્મા
સૌના હૃદયમાં કાયમ બિરાજમાન રહે છે. આસુરી સંપત્તિના પ્રતિક હોવાથી તેમને 'અસુર' કહેવાય છે. આ આસુરી વૃત્તિયોથી
મુક્ત થવાનો અચૂક ઉપાય છે - 'ભગવાન ગણપતિનું ચરણાશ્રય' . તેથી આ આસુરી વૃત્તિયોના દમન અને દૈવી સંપત્તિની
વૃધ્ધિ માટે પરમ પ્રભુ ગણપતિનું મંગલમય સ્મરણ કરવું જ બધા માટે હંમેશા શ્રેષ્ઠ છે. અને આ જ આ અવતાર કથાઓનો સંદેશ છે.
વક્રતુંડ -
वक्रतुण्डावतारश्च देहानां ब्रह्मधारकः।
मत्सरासुरहन्ता स सिंहवाहनगः स्मृतः॥
વક્રતુંડાઅવતાર' શરીર બ્રહ્મને ધારન કરવાવાળા છે. તે મત્સરાસુરના સંહારક અને સિંહ વાહન પર ચાલવાવાળા માનવામાં આવે છે.
પ્રલયના અનંતર સુષ્ટિ નિર્માણમાં અનેક બાધાઓ ઉત્પન્ન થતાં લોક પિતામહે ષડક્ષરી મંત્ર('વક્રતુંડાય હુમ') નો જાપ કરીને ગણેશને
સંતુષ્ટ કરવા માટે કઠોર તપસ્યા કરવાનું ચાલુ કરી દીધુ. તેમના તપથી પ્રસન્ન થઈને વક્રતુંડ પ્રકટ થયા અને વિધાતાને મનવાંછિત
ફળ પ્રાપ્ત થયા. ત્યાર પછી તે સૃષ્ટિ કાર્ય કરવામાં સમર્થ થઈ ગયા.
લોક પિતામહના કંપથી દંભનો જન્મ થયો. તેમને સૃષ્ટાને પ્રસન્ન કરવા માટે બહુ કઠોર તપસ્યા કરી. પદ્મયોનિએ સંતુષ્ટ થઈને તેને સર્વત્ર નિર્ભયતાનું વરદાન આપ્યું.
ત્યારે દંભે પોતાને માટે એક સુંદર નગરનું નિર્માણ કરાવ્યું. અને ત્યાં જ રહેવા માંડ્યો. દૈત્ય ગુરૂ શુક્રાચાર્યએ તેને દૈત્યાધિપતિના પદ પર બેસાડ્યો.
અજેય દંભાસુરે અત્યંત પરાક્રમી સૈનિકના મદદથી સંપૂર્ણ પૃથ્વીને પોતાની મુઠ્ઠીમાં કરી લીધી. સ્વર્ગ, વૈકુંઠ અને કૈલાસ પર પણ પોતાનો અધિકાર કરી લીધો.
નિરાશ્રિત દેવગણ અત્યંત ચિંતિત અને દુ:ખી થઈને વિધાતાના પાસે ગયા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ
અત્યંત દુ:ખી મનથી પ્રાર્થના કરી કે હે પ્રભુ , અમારી રક્ષા કરો.
સમસ્ત દેવગણની સાથે બ્રહ્માએ એકાક્ષરી મંત્રથી વક્રતુંડનું હવન કર્યુ. વક્રતુંડ પ્રસન્ન થઈને દેવતાઓ સામે હાજર થયા. દેવતાઓએ
કરુણામૂર્તિને વિનતી કરતાં કહ્યુ કે - 'દારિદ્રય દુ:ખ હરો પ્રભુ. દંભાસુરથી અમને ખૂબ તકલીફ થઈ રહી છે. તમે કૃપા કરીને અમને સુખ શાંતિ પ્રદાન કરો.
બધી મુશ્કેલીઓને હરનારા પરમ પ્રભુએ દેવતાઓને આશ્વાસન આપ્યું કે ' હું દંભાસુરને પરાજિત કરીશ.'
ભગવાન વક્રતુંડે સુરેન્દ્રને પોતાના દૂત તરીકે દંભાસુર પાસે મોકલ્યો દૂતે અસુરને કહ્યુ - તમે પ્રભુની આજ્ઞા સ્વીકાર કરી લો.
અને દેવતાઓને મુક્ત કરી તેમને સ્વાધીન રહેવા દો. નહિ તો પરમ પ્રભુ વક્રતુંડ સાથે યુધ્ધ કરવાથી તમારો સર્વનાશ નિશ્ચિત છે.
હું તમારો અહંકાર ચૂર કરી નાખીશ. - દંભનો આ ઉત્તર શચિપતિ વક્રતુંડ પાસે પહોંચ્યા.
આ ગણેશ કોન છે ? સિધ્ધિ-બુધ્ધિ તેમની કોણ છે ? તેમનું સ્વરૂપ કેવું છે. દૂતના ગયા પછી દંભે તરત જ શુક્રાચાર્ય પાસે જઈને
તેમને પૂછ્યું. શુક્રાચાર્યએ તેમને ગણેશનું યથાર્થ સ્વરૂપ બતાવી દીધુ.
અમિત મહિમામય વક્રતુંડનુ દિવ્ય સ્વરૂપ જાણીને દંભાસુરના મનમાં શ્રધ્ધા જાગી. તેમને ગણેશના શરણે જવાનો નિર્ણય કર્યો.
પરંતુ દૈત્યગણે તેનો વિરોધ કર્યો. દૈત્યપતિએ સૌની ઉપેક્ષા કરી અને નગરની બહાર મહોદર મહાકાય વક્રતુંડના ચરણોમાં
પડીને તેમની સ્તુતિ કરતાં તેમની પાસે ક્ષમા માગી.
સહન દયામય ગણેશે તેને ક્ષમા કરી ભક્તિ આપી. દેવગણ સુખી થઈને નિશ્ચિતતાપૂર્વક પોતાનું કામ કરવા માંડ્યા.
================================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
=====================================================
ગણેશજીના અવતાર
શ્રી ગણેશજીના અસંખ્ય અવતાર હોવા છતાં પણ તેમાંથી આઠ ખુબ જ પ્રસિદ્ધ છે.
વક્રતુંડ- જે સિંહવાહન તેમજ મત્સરાસુરના હંતા છે.
એકદંત- જે મુષકવાહન તેમજ મદાસુરના હંતા છે.
મહોદર- જે મુષકવાહન, જ્ઞાનદાતા તેમજ મોહાસુરના નાશક છે.
ગજાનન- જે મુષકવાહન, સાંખ્યોને સિદ્ધિ આપનાર તેમજ લોભાસુરના હંતા છે.
લંબોધર- જે મુષકવાહન તેમજ ક્રોધાસુરના હંતા છે.
વિકેટ- જે મયુરવાહન તેમજ કામાસુરના હંતા છે.
વિધ્નરાજ- જે શેષવાહન અને મયાસુરના હંતા છે.
ધૂમ્રવર્ણ- હે મુષકવાહન તેમજ અહંતાસુરના હંતા છે.
આ અવતારો તેમજ તેમના દ્વારા મારવામાં આવેલ અસુરના વિશે વિવેચન કરીને જોઈએ તો મત્સર, મદ, મોહ, ક્રોધ, કામ, મમતા તેમજ અહંતારૂપ
અંતશશત્રુઓનો જ સંકેત આપે છે. સાધકના અરિષ્ટનો નાશ કરીને પરમપદ પ્રાપ્તિ કરવાનો સંકેત તેમની અવતાર-લીલાઓથી જ્ઞાત થાય છે.
યુગભેદથી ગણેશના જુદા જુદા રૂપોનું ધ્યાન
કૃતયુગમાં - સિંહારૂઢ, દશબાહુ, તેજોરૂપ તેમજ કશ્યપના સુત શ્રીગણેશજીનું ધ્યાન કરવું જોઈએ.
ત્રેતાયુગમાં - મયૂરવાહન, ષડભુજ, શશિવર્ણ તેમજ શિવપુત્ર શ્રી ગણેશજીનું ધ્યાન કરો.
દ્વાપરમાં - મુષકારૂઢ, ચતુર્ભુજ, રક્તવર્ણ તેમજ વરેણ્યં સુતના સૂપમાં શ્રી ગણેશજીનું ધ્યાન કરો.
કળયુગમાં- ધુમ્રવર્ણ, દ્વીબાહુ તેમજ સર્વભાવજ્ઞના રૂપમાં શ્રી ગણેશજીનું ધ્યાન કરીને તેમની ઉપાસના કરવી યોગ્ય છે. આ જ વાત ગણેશપુરાણમાં પણ સુચવેલી છે-
ध्यायेत् सिंहगतं विनायकममुं दिग्बाहुमाद्ये युगे
त्रेतायां तु मयूरवाहनममुं षड् बाहुकं सिद्धिदम्।
द्वापरे तु गजाननं युगभुजं रक्तांगरागं विभुं
तुर्ये तु द्विभुजं सितांगरुचिरं सर्वार्थदं सर्वदा॥
----------------------
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
==================================================
ગણપતિનો 26.5 મિલિયનનો વીમો
75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મુંબઇના પ્રખ્યાત લાલબાગના રાજા ગણપતિ માટે 26.5 મીલીયન રૂપિયાનો વીમો ઉતરાવવામાં આવ્યો છે.
જેમાં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ માટે 10.1 મીલીયનો વીમો લેવાયો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ મચી છે ત્યારે મુંબઇનો નજારો કંઇક ઓર જોવા મળી રહ્યો છે.
જુદા જુદા વિસ્તારોમાં ભવ્ય પંડાલ બનાવવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં લઇને આ વખતે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
સતત 10 દિવસીય ચાલનારા આ ઉત્સવમાં મુંબઇ સ્થિત પરેલ ખાતેના લાલ બાગના રાજા ગણપતિના દર્શનાર્થે આવતાં અંદાજે 1.5 મીલીયન
શ્રધ્ધાળુઓ માટે પણ 10 મીલીયન રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે,
લાલબાગ રાજાના પ્રમુખ સુનિલ જોશીના જણાવ્યા મુજબ વિદેશી પ્રવાસીઓ, વીવીઆઇપી, ટોચના ઉદ્યોગપતિઓ અને બોલીવુડ સ્ટાર સહિતના
રાજ્યભરના તમામ શ્રધ્ધાળુઓના સુરક્ષાના કારણોસર અમે વીમા કવચ લીધું છે.
બે ખાનગી વીમા કંપનીઓ પાસેથી બે અલગ અલગ વીમા પોલીસી લીધી છે. જેમાં બજાજ અલાયન્સને અમે રૂ, 1,40 લાખનું પ્રીમીયમ પણ આપી દીધું છે.
જ્યારે છેલ્લા બે માસથી પંડાલ બનાવવા પાછળ 26.5 મીલીયન રૂપિયા અમે ખર્ચ કર્યો છે. શરતોને આધીન તેનો પણ પુરોપુરો વીમો ઉતરાવ્યો છે.
જ્યારે 10.1 મીલીયન રૂપિયાનો વીમો લાખોની સંખ્યામાં ઉમટી પડતા શ્રધ્ધાળુઓ માટે ઉતરાવ્યો છે.
આખું મુંબઇ જેની રાહ જોતું હોય છે તે પરેલ ખાતેના 12 ફુટ ઉંચા લાલ બાગના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ (એલ,આર,એસજીએમ)
આ વર્ષે તેની પ્લેટીનમ જ્યુબીલી મનાવી રહી છે.
====================================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
======================================================
શ્રી એવં પુત્ર પ્રાપ્તિ માટે
શ્રીગણાધિપસ્તોત્રમ્
સરાગિલોકદુર્લભં વિરાગિલોકપૂજિતં સુરાસુરૈર્નમસ્કૃતં જરાદિમૃત્યુનાશકમ્.
ગિરા ગુરું શ્રિયા હરિં જયન્તિ યત્પદાર્ચકા નમામિ તં ગણાધિપં કૃપાપયઃપયોનિધિમ્
ગિરીન્દ્રજામુખામ્બુજપ્રમોદદાનભાસ્કરં કરીન્દ્રવક્ત્રમાનતાઘસંઘવારણોદ્યતમ્.
સરીસૃપેશબદ્ધકુક્ષિમાશ્રયામિ સંતતં શરીરકાન્તિનિર્જિતાબ્જબન્ધુબાલસંતતિમ્
શુકાદિમૌનિવન્દિતં ગકારવાચ્યમક્ષરં પ્રકામમિષ્ટદાયિનં સકામનમ્નપંક્તયે.
ચકાસનં ચતુર્ભુજૈર્વિકાસિપદ્મપૂજિતં પ્રકાશિતાત્મતત્ત્વકં નમામ્યહં ગણાધિપમ્.
નરાધિપત્વદાયકં સ્વરાદિલોકદાયકં જરાદિરોગવારકં નિરાકૃતાસુરવ્રજમ્.
કરામ્બુજૈર્ધરન્સૃણીન્ વિકારશૂન્યમાનસૈર્હૃદા સદા વિભાવિતં મુદા નમામિ વિઘ્નપમ્
શ્રમાપનોદનક્ષમં સમાહિતાનન્તરાત્મના સમાધિભિઃ સદાર્ચિતં ક્ષમાનિધિં ગણાધિપમ્.
રમાધવાદિપૂજિતં યમાન્તકાત્મસમ્ભવં શમાદિષંગુણપ્રદં નમામિ તં વિભૂતયે
ગણાધિપસ્ય પંચકં નૃણામભીષ્ટદાયકં પ્રણામપૂર્વકં જનાઃ પઠન્તિ યે મુદાયુતાઃ.
ભવન્તિ તે વિદામ્પુરઃ પ્રગીતવૈભવાઃ જનાશ્ચિરાયુષોઽધિકશ્રિયઃ સુસૂનવો ન સંશયઃ
ઇતિ શ્રીમચ્છંકરાચાર્યકૃતં ગણાધિપસ્તોત્રં સમ્પૂર્ણમ્
========================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
====================================================
ગજાનનને ગાર્ડ ઓફ ઓનર !
ભગવાન ગણેશને આજની પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાતું હોય એવું બની શકે ખરૂ ? હા આ હકીકત છે,
ગાયકવાડી સમયથી મહેસાણાના સિધ્ધિ વિનાયકના મંદિરમાં પ્રતિ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગજાનનને પોલીસ દ્વારા સલામી
આપવામાં આવે છે. જે પરંપરા આજે જોવા મળે છે.
શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલું આ મંદિર પ્રાચીન સમયનું છે. સાથોસાથ આ મંદિરની ખાસીયત એ છે કે આ મંદિરમાં બિરાજમાન
ગજાનન જમણી સૂંઢવાળા છે. સામાન્યરીતે અન્ય મંદિરોમાં ગણપતિને ડાબી બાજુ સૂંઢ હોય છે. એક માન્યતા પ્રમાણે જમણી સૂંઢવાળા
ગણપતિ વધુ શુકનવંતા માનવામાં આવે છે. જમણીબાજુ સૂંઢ ધરાવતા આ સિધ્ધિ વિનાયક મંદિરમાં શ્રધ્ધાળુઓની આસ્થા
અનેરી છે તો સાથોસાથ આ મંદિર પ્રત્યે રાજઘરાના સાથે અનેરો સંબંધ છે.
ગાયકવાડ સમયમાં આ મંદિરની જહોજહાલી મધ્યાહને હશે એવું કહેવું અનુચિત નથી. કારણ કે આ મંદિરમાં બિરાજમાન સિધ્ધિ વિનાયકથી
પ્રભાવિત થયેલા ગાયકવાડ સરકારે એ વખતથી પ્રતિ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે પોલીસ સલામી આપવાનો પ્રારંભ કર્યો હતો. જે પરંપરા
આજે પણ વર્ષો બાદ ચાલી આવે છે. આ દિવસે અહીં મોટો ઉત્સવ મનાવવામાં આવે છે. ગણેશ પૂજન સાથોસાથ પાંચ દિવસ સુધી ડાયરાનું
આયોજન પણ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ દિવસે શહેરમાં સથાપન થનાર ગણપતિની મૂર્તિઓને અહી લાવ્યા બાદ જ જે તે જગ્યાએ લઇ જવામાં આવે છે.
જે પણ એક ખાસીયત છે. આ પ્રસંગમાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યાંમાં જોડાય છે.
------------------------
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
====================================================
ગણપતિસહસ્ત્રનામાવલિ
અહીંયા અમે શ્રીગણપતિ ભગવાનના એક હજાર નામ આપ્યા છે. જેમનો જપ કરવાથી સારૂ અને શુભ ફળ મળે છે.
૦૧. ૐ ગણેશ્વરાય નમઃ , ૦૨. ગણક્રીડાય નમઃ , ૦૩. ગણનાથાય નમઃ, ૦૪. ગણાધિપાય નમઃ ,૦૫. એકદંષ્ટ્રાય નમ૦૬. વક્રતુણ્ડાય નમઃ,૦૭. ગજવક્રાય નમ ,૦૮. મહોદરાય નમઃ,૦૯. લમ્બોદરાય નમઃ,૧૦. ધૂમ્રવર્ણાય નમઃ,૧૧. વિકટાય નમઃ,૧૨. વિઘ્નનાયકાય નમઃ,૧૩. સુમુખાય નમઃ,૧૪. દુર્મુખાય નમઃ,૧૫. બુદ્ધાય નમઃ,૧૬. વિઘ્નરાજાય નમઃ,૧૭. ગજાનનાય નમઃ,૧૮. ભીમાય નમઃ,૧૯. પ્રમોદાય નમઃ,૨૦. આમોદાય નમઃ,૨૧. સુરાનન્દાય નમઃ,૨૨. મદોત્કટાય નમઃ,૨૩. હેરમ્બાય નમઃ,૨૪. શમ્બરાય નમઃ,૨૫. શમ્ભવે નમઃ,૨૬. લમ્બકર્ણાય નમઃ,૨૭. મહાબલાય નમઃ,૨૮. નન્દનાય નમઃ,૨૯. અલમ્પટાય નમઃ,૩૦. અભીરવે નમઃ,૩૧. મેઘનાદાય નમઃ,૩૨. ગણન્જયાય નમઃ,૩૩. વિનાયકાય નમઃ,૩૪. વિરૂપાક્ષાય નમઃ,૩૫. ધીરશૂરાય નમઃ,૩૬. વરપ્રદાય નમઃ,૩૭. મહાગણપતયે નમઃ,૩૮. બુદ્ધિપ્રિયાય નમઃ,૩૯. ક્ષિપ્રપ્રસાદનાય નમઃ,૪૦. રુદ્રપ્રિયાય નમઃ,૪૧. ગણાધ્યક્ષાય નમઃ,૪૨. ઉમાપુત્રાય નમઃ,૪૩. અઘનાશનાય નમઃ,૪૪. કુમારગુરવે નમઃ,૪૫. ઈશાનપુત્રાય નમઃ,૪૬. મૂષકવાહનાય નમઃ,૪૭. સિદ્ધિપ્રિયાય નમઃ,૪૮. સિદ્ધિપતયે નમઃ,૪૯. સિદ્ધાય નમઃ,૫૦. સિદ્ધિવિનાયકાય નમઃ,૫૨. તુમ્બરવે નમઃ,૫૩. સિંહવાહનાય નમઃ,૫૪. મોહિનીપ્રિયાય નમઃ,૫૫. કટંકટાય નમઃ,૫૬. રાજપુત્રાય નમઃ,૫૭. શાલકાય નમઃ,૫૮. સમ્મિતાય નમઃ,૫૯. અમિતાય નમઃ,૬૦. કૂષ્માણ્ડસામસમ્ભૂતયે નમઃ,૬૧. દુર્જયાય નમઃ,૬૨. ધૂર્જયાય નમઃ,૬૩. જયાય નમઃ,૬૪. ભૂપતયે નમઃ,૬૫. ભુવનપયતે નમઃ,૬૬. ભૂતાનામ્પતયે નમઃ,૬૭. અવ્યયાય નમઃ,૬૮. વિશ્વકર્ત્રે નમઃ,૬૯. વિશ્વમુખાય નમઃ,૭૦. વિશ્વરૂપાય નમઃ,૭૧. નિધયે નમઃ,૭૨. ઘૃણયે નમઃ,૭૩. કવયે નમઃ,૭૪. કવીનામૃષભાય નમઃ,૭૫. બ્રહ્મણ્યાય નમઃ,૭૬. બ્રહ્મણસ્પતયે નમઃ ,૭૭. જ્યેષ્ઠરાજાય નમઃ ,૭૮. નિધિપતયે નમઃ ,૭૯. નિધિપ્રિયપતિપ્રિયાય નમઃ ,૮૦. હિરણ્મયપુરાન્તઃસ્થાય નમઃ ,૮૧. સૂર્યમણ્ડલમધ્યગાય નમઃ ,૮૨. કરાહતિધ્વસ્તસિન્ધુસલિલાય નમઃ ,૮૩. પૂષદન્તભિદે નમઃ ,૮૪. ઉમાંકકેલિકુતુકિને નમઃ ,૮૫. મુક્તિદાય નમઃ ,૮૬. કુલપાલનાય નમઃ ,૮૭. કિરીટિને નમઃ ,૮૮. કુણ્ડલિને નમઃ ,૮૯. હારિણે નમઃ ,૯૦. વનમાલિને નમઃ ,૯૧. મનોમયાય નમઃ ,૯૨. વૈમુખ્યહતદૈત્યશ્રિયે નમઃ ,૯૩. પાદાહતિજિતક્ષિતયે નમઃ ,૯૪. સદ્યોજાતસ્વર્ણમુન્જમેખલિને નમઃ ,૯૫. દુર્નિમિત્તહૃતે નમઃ ,૯૬. દુઃસ્વપ્રહૃતે નમઃ ,૯૭. પ્રસહનાય નમઃ,૯૮. ગુણિને નમઃ ,૯૯. નાદપ્રતિષ્ઠિતાય નમઃ ,૧૦૦. સુરૂપાય નમઃ
,૧૦૧. સર્વનેત્રાધિવાસાય નમઃ, ૧૦૨. વીરાસનાશ્રયાય નમઃ,૧૦૩. પીતામ્બરાય નમઃ,૧૦૪. ખણ્ડરદાય નમઃ,૧૦૫. ખણ્ડેન્દુકૃતશેખરાય નમઃ,૧૦૬. ચિત્રાંકશ્યામદશનાય નમઃ,
૧૦૭. ભાલચન્દ્રાય નમઃ,૧૦૮. ચતુર્ભુજાય નમઃ,૧૦૯. યોગાધિપાય નમઃ,૧૧૦. તારકસ્થાય નમઃ,૧૧૧. પુરુષાય નમઃ,૧૧૨. ગજકર્ણકાય નમઃ,૧૧૩. ગણાધિરાજાય નમઃ,૧૧૪. વિજયસ્થિરાય નમઃ,૧૧૫. ગજપતિધ્વજિને નમઃ,૧૧૬. દેવદેવાય નમઃ,૧૧૭. સ્મરપ્રાણદીપકાય નમઃ,૧૧૮. વાયુકીલકાય નમઃ,૧૧૯. વિપશ્ચિદ્વરદાય નમઃ,૧૨૦. નાદોન્નાદભિન્નબલાહકાય નમઃ,૧૨૧. વરાહરદનાય નમઃ,૧૨૨. મૃત્યુન્જયાય નમઃ,૧૨૩. વ્યાઘ્રાજિનામ્બરાય નમઃ,૧૨૪. ઇચ્છાશક્તિધરાય નમઃ,૧૨૫. દેવત્રાત્રે નમઃ,૧૨૬. દૈત્યવિમર્દનાય નમઃ,૧૨૭. શમ્ભુવક્રોદ્ભવાય નમઃ,૧૨૮. શમ્ભુકોપઘ્ને નમઃ,૧૨૯. શમ્ભુહાસ્યભુવે નમઃ,૧૩૦. શમ્ભુતેજસે નમઃ,૧૩૧. શિવાશોકહારિણે નમઃ,૧૩૨. ગૌરીસુખાવહાય નમઃ,૧૩૩. ઉમાંગમલજાય નમઃ,૧૩૪. ગૌરીતેજોભુવે નમઃ,૧૩૫. સ્વર્ધુનીભવાય નમઃ,૧૩૬. યજ્ઞકાયાય નમઃ,૧૩૭. મહાનાદાય નમઃ,૧૩૮. ગિરિવર્ષ્મણે નમઃ,૧૩૯. શુભાનનાય નમઃ,૧૪૦. સર્વાત્મને નમઃ,૧૪૧. સર્વદેવાત્મને નમઃ,૧૪૨. બ્રહ્મમૂર્ધ્ને નમઃ,૧૪૩. કકુપૂશ્રુતયે નમઃ,૧૪૪. બ્રહ્માણ્ડકુમ્ભાય નમઃ,૧૪૫. ચિવ્દ્યોમભાલાય નમઃ,૧૪૬. સત્યશિરોરુહાય નમઃ,૧૪૭. જગજ્જન્મલયોન્મેષનિમેષાય નમઃ,૧૪૮. અગ્ન્યર્કસોમદ્દશે નમઃ,૧૪૯. ગિરીન્દ્રૈકરદાય નમઃ,૧૫૦. ધર્માધર્મોષ્ઠાય નમઃ,૧૫૧. સામબૃંહિતાય નમઃ,૧૫૨. ગ્રહર્ક્ષદશનાય નમઃ,૧૫૩. વાણીજિવ્હાય નમઃ,૧૫૪. વાસવનાસિકાય નમઃ,૧૫૫. કુલાચલાંસાય નમઃ,૧૫૬. સોમાર્કઘણ્ટાય નમઃ,૧૫૭. રુદ્રશિરોધરાય નમઃ,૧૫૮. નદીનદભુજાય નમઃ,૧૫૯. સર્પાન્ગુલીકાય નમઃ,૧૬૦. તારકાનખાય નમઃ,૧૬૧. ભ્રૂમધ્યસંસ્થિતકરાય નમઃ,૧૬૨. બ્રહ્મવિદ્યામદોત્કટાય નમઃ,૧૬૩. વ્યોમનાભયે નમઃ,૧૬૪. શ્રીહૃદયાય નમ:,૧૬૫. મેરુપૃષ્ઠાય નમઃ,૧૬૬. અર્ણવોદરાય નમઃ,૧૬૭. કુક્ષિસ્થયક્ષગંધર્વરક્ષઃકિન્નરમાનુષાય નમઃ, ૧૬૮. પૃથ્વીકટયે નમઃ,૧૬૯. સૃષ્ટિલિંગાય નમઃ,૧૭૦. શૈલોરઘે નમઃ,૧૭૧. દસ્રજાનુકાય નમઃ,૧૭૨. પાતાલજંઘાય નમઃ,૧૭૩. મુનિપદે નમઃ,૧૭૪. કાલાંગુષ્ઠાય નમઃ,૧૭૫. ત્રયીતનવે નમઃ,૧૭૬. જ્યોતિર્મણ્ડલલાંગૂલાય નમઃ,૧૭૭. હૃદયાલાનનિશ્ચલાય નમઃ,૧૭૮.હૃત્પદ્મકર્ણિકાશાલિવિયત્કેલિસરોવરાય નમઃ,૧૭૯. સદ્ભક્તધ્યાનનિગડાય નમઃ,૧૮૦. પૂજાવારીનિવારિતાય નમઃ,૧૮૧. પ્રતાપિને નમઃ,૧૮૨. કશ્યપસુતાય નમઃ,૧૮૩. ગણપાય નમઃ,૧૮૪. વિષ્ટપિને નમઃ,૧૮૫. બલિને નમઃ,૧૮૬. યશસ્વિને નમઃ,૧૮૭. ધાર્મિકાય નમઃ,૧૮૮. સ્વોજસે નમઃ,૧૮૯. પ્રથમાય નમઃ,૧૯૦. પ્રથમેશ્વરાય નમઃ,૧૯૧. ચિન્તામણિદ્વીપપતયે નમઃ,૧૯૨. કલ્પદ્રુમવનાલયાય નમઃ,૧૯૩. રત્નમણ્ડપમધ્યસ્થાય નમઃ,૧૯૪. રત્નસિંહાસનાશ્રયાય નમઃ,૧૯૫. તીવ્રાશિરોધૃતપદાય નમઃ,૧૯૬. જ્વાલિનીમૌલિલાલિતાય નમઃ,૧૯૭. નન્દાનન્દિતપીઠશ્રિયે નમઃ,૧૯૮. ભોગદાભૂષિતાસનાય નમઃ,૧૯૯. સકામદાયિનીપીઠાય નમઃ,૨૦૦. સ્ફુરદુગ્રાસનાશ્રયાય નમઃ,
૨૦૧. તેજોવતીશિરોરત્નાય નમઃ ,૨૦૨. સત્યાનિત્યાવતંસિતાય નમઃ,૨૦૩. સવિઘ્નનાશિનીપીઠાય નમઃ ,૨૦૪. સર્વશક્તયમ્બુજાશ્રયાય નમઃ,૨૦૫. લિપિપદ્માસનાધારાય નમઃ ,૨૦૬. વન્હિધામત્રયાશ્રયાય નમઃ,૨૦૭. ઉન્નતપ્રપદાય નમઃ ,૨૦૮. ગૂઢગુલ્ફાય નમઃ,૨૦૯. સંવૃતપાર્ષ્ણિકાય નમઃ ,૨૧૦. પીનજંઘાય નમઃ,૨૧૧. શ્લિષ્ટજાનવે નમઃ,૨૧૨. સ્થૂલોરવે નમઃ,૨૧૩. પ્રોન્નમત્કટયે નમઃ,૨૧૪. નિમ્નનાભયે નમઃ,૨૧૫. સ્થૂલકુક્ષવે નમઃ,૨૧૬. પીનવક્ષસે નમઃ,૨૧૭. બૃહત્ભુજાય નમઃ,૨૧૮. પીનસ્કન્ધાય નમઃ,૨૧૯. કમ્બુકણ્ઠાય નમઃ,૨૨૦. લમ્બોષ્ઠાય નમઃ,૨૨૧. લમ્બનાસિકાય નમઃ,૨૨૨. ભગ્નવામરદાય નમઃ,૨૨૩. તંગુસવ્યદન્તાય નમઃ,૨૨૪. મહાહનવે નમઃ,૨૨૫. પ્હસ્વનેત્રત્રયાય નમઃ,૨૨૬. શૂર્પકર્ણાય નમઃ,૨૨૭. નિબિડમસ્તકાય નમઃ,૨૨૮. સ્તબકાકારકુમ્ભાગ્રાય નમઃ,૨૨૯. રત્નમૌલયે નમઃ,૨૩૦. નિરંકુશાય નમઃ,૨૩૧. સર્પહારકટીસૂત્રાય નમઃ,૨૩૨. સર્પયજ્ઞોપવીતવતે નમઃ,૨૩૩. સર્પકોટીરકટકાય નમઃ,૨૩૪. સર્પગ્રૈવેયકાંગદાય નમઃ,૨૩૫. સર્પકક્ષ્યોદરાબન્ધાય નમઃ,૨૩૬. સર્પરાજોત્તરીયકાય નમઃ,૨૩૭. રક્તાય નમઃ,૨૩૮. રક્તામ્બરધરાય નમઃ,૨૩૯. રક્તમાલ્યવિભૂષણાય નમઃ,૨૪૦. રક્તેક્ષણાય નમઃ,૨૪૧. રક્તકરાય નમઃ,૨૪૨. રક્તતાલ્વોષ્ઠપલ્લવાય નમઃ,૨૪૩. શ્વેતાય નમઃ,૨૪૪. શ્વેતામ્બરધરાય નમઃ,૨૪૫. શ્વેતમાલ્યવિભૂષણાય નમઃ,૨૪૬. શ્વેતાતપત્રરુચિરાય નમઃ,૨૪૭. શ્વેતચામરવીજિતાય નમઃ,૨૪૮. સર્વાવયવસમ્પૂર્ણસર્વલક્ષણલક્ષિતાય નમઃ,૨૪૯. સર્વાભરણશોભાઢયાય નમઃ,૨૫૦. સર્વશોભાસમન્વિતાય નમઃ,૨૫૧. સર્વમંગલમાંગલ્યાય નમઃ,૨૫૨. સર્વકારણકારણાય નમઃ,૨૫૩. સર્વદૈકકરાય નમઃ,૨૫૪. શાંર્ગિંણે નમઃ,૨૫૫. બીજાપૂરિણે નમઃ,૨૫૬. ગદાધરાય નમઃ,૨૫૭. ઇક્ષુચાપધરાય નમઃ,૨૫૮. શૂલિને નમઃ,૨૫૯. ચક્રપાણયે નમઃ,૨૬૦. સરોજભૃતે નમઃ,૨૬૧. પાશિને નમઃ,૨૬૨. ધૃતોત્પલાય નમઃ,૨૬૩. શાલીમંજરીભૃતે નમઃ,૨૬૪. સ્વદન્તભૃતે નમઃ,૨૬૫. કલ્પવલ્લીધરાય નમઃ,૨૬૬. વિશ્વાભયદૈકકરાય નમઃ,૨૬૭. વશિને નમઃ,૨૬૮. અક્ષમાલાધરાય નમઃ,૨૬૯. જ્ઞાનમુદ્રાવતે નમઃ,૨૭૦. મુદ્ગરાયુધાય નમઃ,૨૭૧. પૂર્ણપાત્રિણે નમ ,૨૭૨. કમ્બુધરાય નમઃ,૨૭૩. વિઘૃતાલિસમુદ્ગકાય નમઃ,૨૭૪. માતુલિંગાધરાય નમઃ,૨૭૫. ચૂતકલિકાભૃતે નમઃ,૨૭૬. કુઠારવતે નમઃ,૨૭૭. પુષ્કરસ્થસ્વર્ણઘટીપૂર્ણરત્નભિવર્ષકાય નમઃ,૨૭૮. ભારતીસુન્દરીનાથાય નમઃ,૨૭૯. વિનાયકરતિપ્રિયાય નમઃ,૨૮૦. મહાલક્ષ્મીપ્રિયતમાય નમઃ,૨૮૧. સિદ્ધલક્ષ્મીમનોરમાય નમઃ,૨૮૨.રમારમેશપૂર્વાંગાય નમઃ,૨૮૩. દક્ષિણોમામહેશ્વરાય નમઃ,૨૮૪. મહીવરાહવામાંગાય નમઃ,૨૮૫. રતિકન્દર્પપશ્ચિમાય નમઃ,૨૮૬. આમોદમોદજનનાય નમઃ,૨૮૭. સપ્રમોદપ્રમોદનાય નમઃ,૨૮૮. સમેધિતસમૃદ્ધિશ્રિયે નમઃ,૨૮૯. ઋદ્ધિસિદ્ધિપ્રવર્તકાય નમઃ,૨૯૦. દત્તસૌમુખ્યસુમુખાય નમઃ,૨૯૧. કાંતિકન્દલિતાશ્રયાય નમઃ,૨૯૨. મદનાવત્યાશ્રિતાંઘ્ર્રયે નમ ,૨૯૩. કૃત્તદૌર્મુખ્યદુર્મુખાય નમઃ,૨૯૪. વિઘ્નસમ્પલ્લવોપઘાય નમઃ,૨૯૫. સેવોન્નિદ્રમદદ્રવાય નમઃ,૨૯૬. વિઘ્નકૃન્નિઘ્નચરણાય નમઃ,૨૯૭. દ્રાવિણીશક્તિસત્કૃતાય નમઃ,૨૯૮. તીવ્રાપ્રસન્નનયનાય નમઃ,૨૯૯. જ્વાલિનીપાલિતૈકદૃશે નમઃ,૩૦૦. મોહિનીમોહનાય નમઃ
૩૦૧. ભોગદાયિનીકાન્તિમણ્ડિતાય નમઃ,૩૦૨. કામિનીકાન્તવક્રશ્રિયે નમઃ,૩૦૩. અધિષ્ઠિતવસુન્ધરાય નમઃ,૩૦૪. વસુન્ધરામદોન્નદ્ધમહાશંખનિધિપ્રભવે નમઃ,૩૦૫. નમદ્વસુમતીમૌલિમહાપદ્મનિધિપ્રભવે નમઃ,૩૦૬. સર્વસદ્ગુરુસંસેવ્યાય નમઃ,૩૦૭. શોચિષ્કેશહ્રદાશ્રયાય નમઃ,૩૦૮. ઈશાનમૂર્ધ્ને નમઃ,૩૦૯. દેવેન્દ્રશિખાયૈ નમઃ,૩૧૦. પવનનન્દનાય નમઃ,૩૧૧. અગ્રપ્રત્યગ્રનયનાય નમઃ,૩૧૨. દિવ્યાસ્ત્રાણાં પ્રયોગવિદે નમઃ,૩૧૩.ઐરાવતાદિસર્વાશાવારણાવરણપ્રિયાય નમઃ,૩૧૪. વજ્રાદ્યસ્ત્રપરીવારાય નમઃ,૩૧૫. ગણચણ્ડસમાશ્રયાય નમઃ,૩૧૬. જયાજયપરીવારાય નમઃ,૩૧૭. વિજયાવિજયાવહાય નમઃ,૩૧૮. અજિતાર્ચિતપાદાબ્જાય નમઃ,૩૧૯. નિત્યાનિત્યાવતંસિતાય નમઃ,૩૨૦. વિલાસિનીકૃતાેલ્લાસાય નમઃ,૩૨૧. શૌણ્ડીસૌંદર્યમણ્ડિતાય નમઃ,૩૨૨. અનન્તાનન્તસુખદાય નમઃ,૩૨૩. સુમંગલસુમંલાય નમઃ,૩૨૪. ઇચ્છાશક્તિજ્ઞાનશક્તિક્રિયાશક્તિનિષેવિતાય નમઃ,૩૨૫. સુભગાસંશ્રિતપદાય નમઃ,૩૨૬. લલિતાલલિતાશ્રયાય નમઃ,૩૨૭. કામિનીકામનાય નમઃ,૩૨૮. કામમાલિનીકેલિલાલિતાય નમઃ,૩૨૯. સારસ્વત્યાશ્રયાય નમઃ,૩૩૦. ગૌરીનન્દનાય નમઃ,૩૩૧. શ્રીનિકેતનાય નમઃ,૩૩૨. ગુરુગુપ્તપદાય નમઃ,૩૩૩. વાચાસિદ્ધાય નમઃ,૩૩૪. વાગીશ્વરીપતયે નમઃ,૩૩૫. નલિનીકામુકાય નમઃ,૩૩૬. વામારામાય નમઃ,૩૩૭. જ્યેષ્ઠામનોરમાય નમઃ,૩૩૮. રૌદ્રીમુદ્રિતપાદાબ્જાય નમઃ,૩૩૯. હું બીજાય નમઃ,૩૪૦. તુંગશક્તિકાય નમઃ,૩૪૧. વિશ્વાદિજનનત્રાણાય નમઃ,૩૪૨. સ્વાહાશક્તયે નમઃ,૩૪૩. સકીલકાય નમઃ,૩૪૪. અમૃતાબ્ધિકૃતાવાસાય નમઃ,૩૪૫. મદઘૂર્ણિતલોચનાય નમઃ,૩૪૬. ઉચ્છિષ્ટગણાય નમઃ,૩૪૭. ઉચ્છિષ્ટગણેશાય નમઃ,૩૪૮. ગણનાયકાય નમઃ,૩૪૯. સાર્વકાલિકસંસિદ્ધયે નમઃ,૩૫૦. નિત્યશૈવાય નમઃ,૩૫૧. દિગમ્બરાય નમઃ,૩૫૨. અનપાયાય નમઃ,૩૫૩. અનન્તદૃષ્ટયે નમઃ,૩૫૪. અપ્રમેયાય નમઃ,૩૫૫. અજરામરાય નમઃ,૩૫૬. અનાવિલાય નમઃ,૩૫૭. અપ્રતિરથાય નમઃ,૩૫૮. અહ્યચ્યુતાય નમઃ,૩૫૯. અમૃતાય નમઃ,૩૬૦. અક્ષરાય નમઃ,૩૬૧. અપ્રતર્ક્યાય નમઃ,૩૬૨. અક્ષયાય નમઃ,૩૬૩. અજય્યાય નમઃ,૩૬૪. અનાધારાય નમઃ,૩૬૫. અનામયાય નમઃ,૩૬૬. અમલાય નમઃ,૩૬૭. અમોઘસિદ્ધયે નમઃ,૩૬૮. અદ્વૈતાય નમઃ,૩૬૯. અઘોરાય નમઃ,૩૭૦. અપ્રમિતાનનાય નમઃ,૩૭૧. અનાકારાય નમઃ,૩૭૨. અબ્ધિભ્યૂમ્યગ્નિબલઘ્નાય નમઃ,૩૭૩. અવ્યક્તલક્ષણાય નમઃ,૩૭૪. આધારપીઠાય નમઃ,૩૭૫. આધારાય નમઃ,૩૭૬. આધારાધેયવર્જિતાય નમઃ,૩૭૭. આખુકેતનાય નમઃ,૩૭૮. આશાપૂરકાય નમઃ,૩૭૯. આખુમહારથાય નમઃ,૩૮૦. ઇક્ષુસાગરમધ્યસ્થાય નમઃ,૩૮૧. ઇક્ષુભક્ષણલાલસાય નમઃ,૩૮૨. ઇક્ષુચાપાતિરેકશ્રિયે નમઃ,૩૮૩. ઇક્ષુચાપનિષેવિતાય નમઃ,૩૮૪. ઇન્દ્રગોપસમાનશ્રિયે નમઃ,૩૮૫. ઇન્દ્રનીલસમદ્યુતયે નમઃ,૩૮૬. ઇન્દીવરદલશ્યામાય નમઃ,૩૮૭. ઇન્દુમણ્ડલનિર્મલાય નમઃ,૩૮૮. ઇધ્મપ્રિયાય નમઃ,૩૮૯. ઇડાભાગાય નમઃ, ૩૯૦. ઇરાધામ્ને નમઃ,૩૯૧. ઇન્દિરાપ્રિયાય નમઃ,૩૯૨. ઇક્ષ્વાકુવિઘ્નવિઘ્વંસિને નમઃ,૩૯૩. ઇતિકર્તવ્યતેપ્સિતાય નમઃ,૩૯૪. ઈશાનમૌલયે નમઃ,૩૯૫. ઈશાનાય નમઃ,૩૯૬. ઈશાનસુતાય નમઃ,૩૯૭. ઈતિઘ્ને નમઃ,૩૯૮. ઈષણાત્રયકલ્પાન્તાય નમઃ,૩૯૯. ઈહામાત્રવિવર્જિતાય નમઃ,૪૦૦. ઉપેન્દ્રાય નમઃ,
૪૦૧. ઉડુભૃન્મૌલયે નમઃ, ૪૦૨. ઉણ્ડેરકબલિપ્રિયાય નમઃ,૪૦૩. ઉન્નતાનનાય નમઃ,૪૦૪. ઉત્તંગાય નમઃ, ૪૦૫. એદારત્રિદશાગ્રણ્યૈ નમઃ ,૪૦૬. ઊર્જસ્વતે નમઃ,૪૦૭. ઊષ્મલમદાય નમઃ,૪૦૮. ઊહાપોહદુરાસદાય નમઃ,૪૦૯. ઋગ્યજુઃસામસમ્ભૂતયે નમઃ,૪૧૦. ઋદ્ધિસિદ્ધિપ્રદાયકાય નમઃ,૪૧૧. ઋજુચિત્તૈકસુલભાય નમઃ,૪૧૨. ઋણત્રયવિમોચકાય નમઃ,૪૧૩. લુપ્તવિઘ્નાયસ્વભક્તાનાં નમઃ,૪૧૪. લુપ્તશક્તયેસુરદ્વિષાં નમઃ,૪૧૫. લુપ્તશ્રિયેવિમુખાર્ચાનાં નમઃ,૪૧૬. લૂતાવિસ્ફોટનાશનાય નમઃ,૪૧૭. એકારપીઠમધ્યસ્થાય નમઃ,૪૧૮. એકપાદકૃતાસનાય નમઃ,૪૧૯. એજિતાખિલદૈત્યશ્રિયે નમઃ,૪૨૦. એધિતાખિલસંશ્રયાય નમઃ,૪૨૧. ઐશ્વર્યનિધયે નમઃ,૪૨૨. ઐશ્વર્યાય નમઃ,૪૨૩. ઐહિકામુષ્મિકપ્રદાય નમઃ,૪૨૪. ઐરમ્મદસમોન્મેપાય નમઃ,૪૨૫. ઐરાવતનિભાનનાય નમઃ,૪૨૬. ઓંકારવાચ્યાય નમઃ,૪૨૭. ઓંકારાય નમઃ,૪૨૮. ઓજસ્વતે નમઃ,૪૨૯. ઓષધીપતયે નમઃ,૪૩૦. ઔદાર્યનિધયે નમઃ,૪૩૧. ઔદ્ધત્યધુર્યાય નમઃ,૪૩૨. ઔન્નત્યનિસ્વનાય નમઃ,૪૩૩. અંકુશાયસુરનાગાનાં નમઃ,૪૩૪. અંકુશાયસુરવિદ્વિષં નમઃ,૪૩૫. અઃસમસ્તવિસર્ગાન્તપદેપુપરિકીર્તિતાય નમઃ,૪૩૬. કમણ્ડલુધરાય નમઃ,૪૩૭. કલ્પાય નમઃ,૪૩૮. કપર્દિને નમઃ,૪૩૯. કલભાનનાય નમઃ,૪૪૦. કર્મસાક્ષિણે નમઃ,૪૪૧. કર્મકર્ત્રે નમઃ,૪૪૨. કર્માકર્મફલપ્રદાય નમઃ,૪૪૩. કદમ્બગોલકાકારાય નમઃ,૪૪૪. કૂષ્માણ્ડગણનાયકાય નમઃ,૪૪૫. કારુણ્યદેહાય નમઃ,૪૪૬. કપિલાય નમઃ,૪૪૭. કથકાય નમઃ,૪૪૮. કટિસૂત્રભૃતે નમઃ,૪૪૯. સર્વાય નમઃ,૪૫૦. ખડ્ગપ્રિયાય નમઃ,૪૫૧. ખડ્ગખાન્તાન્તઃ સ્થાય નમઃ,૪૫૨. ખનિર્મલાય નમઃ,૪૫૩. ખલ્વાટશ્રૃંગનિલયાય નમઃ,૪૫૪. ખટ્વાંગિને નમઃ,૪૫૫. ખદુરાસદાય નમઃ,૪૫૬. ગુણાઢયાય નમઃ,૪૫૭. ગહનાય નમઃ,૪૫૮. ગસ્થાય નમઃ,૪૫૯. ગદ્યપદ્યસુધાર્ણવાય નમઃ,૪૬૦. ગદ્યગાનપ્રિયાય નમઃ,૪૬૧. ગર્જાય નમઃ,૪૬૨. ગીતગીર્વાણપૂર્વજાય નમઃ,૪૬૩. ગુહ્યાચારરતાય નમઃ,૪૬૪. ગુહ્યાય નમઃ,૪૬૫. ગુહ્યાગમનિરુપિતાય નમ,૪૬૬. ગુહાશયાય નમઃ,૪૬૭. ગુહાબ્ધિસ્થાય નમઃ,૪૬૮. ગુરુગમ્યાય નમઃ,૪૬૯. ગુરોર્ગુરવે નમઃ,૪૭૦. ઘણ્ટાઘર્ઘરિકામાલિને નમઃ,૪૭૧. ઘટકુમ્ભાય નમઃ,૪૭૨. ઘટોદરાય નમઃ,૪૭૩. ચણ્ડાય નમઃ,૪૭૪. ચણ્ડેશ્વરસુહૃદે નમઃ,૪૭૫. ચણ્ડીશાય નમઃ,૪૭૬. ચણ્ડવિક્રમાય નમઃ,૪૭૭. ચરાચરપતયે નમઃ,૪૭૮. ચિન્તામણિચર્વણલાલસાય નમઃ,૪૭૯. છન્દસે નમઃ,૪૮૦. છન્દોવપુષે નમઃ,૪૮૧. છન્દોદુર્લક્ષ્યાય નમઃ,૪૮૨. છન્દવિગ્રહાય નમઃ,૪૮૩. જગદ્યોનયે નમઃ,૪૮૪. જગત્સક્ષિણે નમઃ,૪૮૫. જગદીશાય નમઃ,૪૮૬. જગન્મયાય નમઃ,૪૮૭. જપાય નમઃ,૪૮૮. જપપરાય નમઃ,૪૮૯. જપ્યાય નમઃ,૪૯૦. જિવ્હાસિંહાસનપ્રભવે નમઃ, ૪૯૧. ઝલઝ્ઝલોલ્લસદ્દાનઝંકારિભ્રમરાકુલાય નમઃ,૪૯૨. ટંકરસ્ફારસંરાવાય નમઃ,૪૯૩. ટંકરમણિનૂપુરાય નમઃ,૪૯૪. ઠદ્વયીપલ્લવાન્તસ્થસર્વમન્ત્રૈકસિદ્ધિદાય નમઃ,૪૯૫. ડિણ્ડિમુણ્ડાય નમઃ,૪
૯૬. ડાકિનીશાય નમઃ,૪૯૭. ડામરાય નમઃ,૪૯૮. ડિણ્ડિમપ્રિયાય નમઃ,૪૯૯. ઢક્કાનિનાદમુદિતાય નમઃ,૫૦૦.
ઢોકાય નમઃ, ૫૦૧. ઢુણ્ઢિવિનાયકાય નમઃ ,૫૦૨. તત્વાનાંપરમા તત્વાય નમઃ,૫૦૩. તત્વંપદનિરૂપિતાય નમઃ,૫૦૪. તારકાન્તરસંસ્થાનાય નમઃ,૫૦૫. તારકાય નમઃ,૫૦૬. તારકાન્તકાય નમઃ,૫૦૭. સ્થાણવે નમઃ,૫૦૮. સ્થાણુપ્રિયાય નમઃ,૫૦૯. સ્થાત્રે નમઃ,૫૧૦. સ્થાવરાયજંગમાયજગતે નમઃ,૫૧૧. દક્ષયજ્ઞપ્રમથનાય નમઃ,૫૧૨. દાત્રે નમઃ,૫૧૩. દાનવમોહનાય નમઃ,૫૧૪. દયાવતે નમઃ,૫૧૫. દિવ્યવિભવાય નમઃ,૫૧૬. દણ્ડભૃતે નમઃ,૫૧૭. દણ્ડનાયકાય નમઃ,૫૧૮. દન્તપ્રભિન્નાભ્રમાલાય નમઃ,૫૧૯. દૈત્યવારણદારણાય નમઃ,૫૨૦. દંષ્ટ્રાલગ્નદ્વિપઘટાય નમઃ,૫૨૧. દેવાર્થનૃગજાકૃતયે નમઃ,૫૨૨. ધનધાન્યપતયે નમઃ,૫૨૩. ધન્યાય નમઃ,૫૨૪. ધનદાય નમઃ,૫૨૫. ધરણીધરાય નમઃ,૫૨૬. ધ્યાનૈકપ્રકટાય નમઃ,૫૨૭. ધ્યેયાય નમઃ,૫૨૮. ધ્યાનાય નમઃ,૫૨૯. ધ્યાનપરાયણાય નમઃ,૫૩૦. નન્દ્યાય નમઃ,૫૩૧. નન્દિપ્રિયાય નમઃ,૫૩૨. નાદાય નમઃ,૫૩૩. નાદમઘ્યપ્રતિષ્ઠિતાય નમઃ,૫૩૪. નિષ્કલાય નમઃ,૫૩૫. નિર્મલાય નમઃ,૫૩૬. નિત્યાય નમઃ,૫૩૭. નિત્યાનિત્યાય નમઃ,૫૩૮. નિરામયાય નમઃ,૫૩૯. પરસ્મૈવ્યોમ્ને નમઃ,૫૪૦. પરસ્મૈધામ્ને નમઃ,૫૪૧. પરમાત્મને નમઃ,૫૪૨. પરસ્મૈપદાય નમઃ,૫૪૩. પરાત્પરાય નમઃ,૫૪૪. પશુપતયે નમઃ,૫૪૫. પશુપાશવિમોચકાય નમઃ,૫૪૬. પૂર્ણાનન્દાય નમઃ,૫૪૭. પરાનન્દાય નમઃ,૫૪૮. પુરાણપુરુષોત્તમાય નમઃ,૫૪૯. પદ્મપ્રસન્નનયનાય નમઃ,૫૫૦. પ્રણતાજ્ઞાનમોચનાય નમઃ,૫૫૧. પ્રમાણપ્રત્યયાતીતાય નમઃ,૫૫૨. પ્રણતાર્તિનિવારણાય નમઃ,૫૫૩. ફલહસ્તાય નમઃ,૫૫૪. ફણિપતયે નમઃ,૫૫૫. ફેત્કારાય નમઃ,૫૫૬. ફાણિતપ્રિયાય નમઃ,૫૫૭. બાણાર્ચિતાંઘ્ર્રિયુગુલાય નમઃ,૫૫૮. બાલકેલિકુતૂહલિને નમઃ,૫૫૯. બ્રહ્મણે નમઃ,૫૬૦. બ્રહ્માર્ચિતપદાય નમઃ,૫૬૧. બ્રહ્મચારિણે નમઃ,૫૬૨. બૃહસ્પતયે નમઃ,૫૬૩. બૃહત્તમાય નમઃ,૫૬૪. બ્રહ્મપરાય નમઃ,૫૬૫. બ્રહ્મણ્યાય નમઃ,૫૬૬. બ્રહ્મવિત્પ્રિયાય નમઃ,૫૬૭. બૃહન્નાદાગ્યચીત્કારાય નમઃ,૫૬૮. બ્રહ્માણ્ડાવલિમેખલાય નમઃ,૫૬૯. ભ્રૂક્ષેપદત્તલક્ષ્મીકાય નમઃ,૫૭૦. ભર્ગાય નમઃ,૫૭૧. ભદ્રાય નમઃ,૫૭૨. ભયાપહાય નમઃ,૫૭૩. ભગવતે નમઃ,૫૭૪. ભક્તિસુલભાય નમઃ,૫૭૫. ભૂતિદાય નમઃ,૫૭૬. ભૂતિભૂષણાય નમઃ,૫૭૭. ભવ્યાય નમઃ,૫૭૮. ભૂતાલયાય નમઃ,૫૭૯. ભોગદાત્રે નમઃ,૫૮૦. ભ્રૂમધ્યગોચરાય નમઃ,૫૮૧. મન્ત્રાય નમઃ,૫૮૨. મન્ત્રપતયે નમઃ,૫૮૩. મન્ત્રિણે નમઃ, ૫૮૪. મદમત્તમનોરમાય નમઃ, ૫૮૫. મેખલાવતે નમઃ,૫૮૬. મન્દગતયે નમઃ,૫૮૭. મતિમત્કમલેક્ષણાય નમઃ,૫૮૮. મહાબલાય નમઃ,૫૮૯. મહાવીર્યાય નમઃ,૫૯૦. મહાપ્રાણાય નમઃ,૫૯૧. મહામનસે નમઃ,૫૯૨. યજ્ઞાય નમઃ,૫૯૩. યજ્ઞપતયે નમઃ,૫૯૪. યજ્ઞગોપ્ત્રે નમઃ,૫૯૫. યજ્ઞફલપ્રદાય નમઃ,૫૯૬. યશસ્કરાય નમઃ,૫૯૭. યોગગમ્યાય નમઃ,૫૯૮. યાજ્ઞિકાય નમઃ,૫૯૯. યાચકપ્રિયાય નમઃ,૬૦૦. રસાય નમઃ,
૬૦૧. રસપ્રિયાય નમઃ,૬૦૨. રસ્યાય નમઃ,૬૦૩. રંજકાય નમઃ,૬૦૪. રાવણાર્ચિતાય નમઃ,૬૦૫. રક્ષોરક્ષાકરાય નમઃ,૬૦૬. રત્નગર્ભાય નમઃ,૬૦૭. રાજ્યસુખપ્રદાય નમઃ,૬૦૮. લક્ષાય નમઃ,૬૦૯. લક્ષ્યપ્રદાય નમઃ,૬૧૦. લક્ષ્યાય નમઃ,૬૧૧. લયસ્થાય નમઃ,૬૧૨. લડ્ડુકપ્રિયાય નમઃ,૬૧૩. લાનપ્રિયાય નમઃ,૬૧૪. લાસ્યપરાય નમઃ,૬૧૫. લાભકૃલ્લોકવિશ્રુતાય નમઃ,૬૧૬. વરેણ્યાય નમઃ,૬૧૭. વન્હિવદનાય નમઃ,૬૧૮. વન્દ્યાય નમઃ,૬૧૯. વેદાન્તગોચરાય નમઃ,૬૨૦. વિકર્ત્રે નમઃ,૬૨૧. વિશ્વતશ્ચક્ષુષે નમઃ,૬૨૨. વિધાત્રે નમઃ,૬૨૩. વિશ્વતોમુખાય નમઃ,૬૨૪. વામદેવાય નમઃ,૬૨૫. વિશ્વનેત્રે નમઃ,૬૨૬. વાજ્રિવજ્રનિવારણાય નમઃ,૬૨૭. વિશ્વબન્ધનવિષ્કમ્ભાધારાય નમઃ,૬૨૮. વિશ્વેશ્વરપ્રભવે નમઃ,૬૨૯. શબ્દબ્રહ્મણે નમઃ,૬૩૦. શમપ્રાપ્યાય નમઃ,૬૩૧. શમ્ભુશક્તિગણેશ્વરાય નમઃ,૬૩૨. શાસ્ત્રે નમઃ,૬૩૩. શિખાગ્રનિલયાય નમઃ,૬૩૪. શરણ્યાય નમઃ,૬૩૫. શિખરીશ્વરાય નમઃ,૬૩૬. ષડ્ઋતુકુસુમસ્રગ્વિણે નમઃ,૬૩૭. ષડાધારાય નમઃ,૬૩૮. ષડક્ષરાય નમઃ,૬૩૯. સંસારવૈદ્યાય નમઃ,૬૪૦. સર્વજ્ઞાય નમઃ,૬૪૧. સર્વભેષજભેષજાય નમઃ,૬૪૨. સૃષ્ટિસ્થિતિલયક્રીડાય નમઃ,૬૪૩. સુરકુંજભેદનાય નમઃ,૬૪૪. સિન્દૂરિતમહાકુમ્ભાય નમઃ,૬૪૫. સદસદ્યક્તિદાયકાય નમઃ,૬૪૬. સાક્ષિણે નમઃ,૬૪૭. સમુદ્રમથનાય નમઃ,૬૪૮. સ્વસંવેદ્યાય નમઃ,૬૪૯. સ્વદક્ષિણાય નમઃ,૬૫૦. સ્વતંત્રાય નમઃ,૬૫૧. સત્યસંકલ્પાય નમઃ,૬૫૨. સામગાનરતાય નમઃ,૬૫૩. સુખિને નમઃ,૬૫૪. હંસાય નમઃ,૬૫૫. હસ્તિપિશાચીશાય નમઃ,૬૫૬. હવનાય નમઃ,૬૫૭. હવ્યકવ્યભુજે નમઃ,૬૫૮. હવ્યાય નમઃ,૬૫૯. હુતપ્રિયાય નમઃ,૬૬૦. હર્ષાય નમઃ,૬૬૧. હૃલ્લેખામન્ત્રમધ્યગાય નમઃ,૬૬૨. ક્ષેત્રાધિષાય નમઃ,૬૬૩. ક્ષમાભર્ત્રે નમઃ,૬૬૪. ક્ષમાપરપરાયણાય નમઃ,૬૬૫. ક્ષિપ્રક્ષેમકરાય નમઃ,૬૬૬. ક્ષેમાનન્દાય નમઃ,૬૬૭. ક્ષોણીસુરદ્રુમાય નમઃ,૬૬૮. ધર્મપ્રદાય નમઃ,૬૬૯. અર્થદાય નમઃ,૬૭૦. કામદાત્રે નમઃ,૬૭૧. સૌભાગ્યવર્ધનાય નમઃ,૬૭૨. વિદ્યાપ્રદાય નમઃ,૬૭૩. વિભવદાય નમઃ,૬૭૪. ભુક્તિમુક્તિફલપ્રદાય નમઃ,૬૭૫. આભિરૂપ્યકરાય નમઃ,૬૭૬. વીરશ્રીપ્રદાય નમઃ,૬૭૭. વિજયપ્રદાય નમઃ,૬૭૮. સર્વવશ્યકરાય નમઃ,૬૭૯. ગર્ભદોષઘ્ને નમઃ,૬૮૦. પુત્રપૌત્રદાય નમઃ,૬૮૧. મેધાદાય નમઃ,૬૮૨. કીર્તિદાય નમઃ,૬૮૩. શોકહારિણે નમઃ,૬૮૪. દૌર્ભાગ્યનાશનાય નમઃ,૬૮૫. પ્રતિવાદિમુખસ્તમ્ભાય નમઃ,૬૮૬. રુષ્ટચિત્તપ્રસાદનાય નમઃ,૬૮૭. પરાભિચારશમનાય નમઃ,૬૮૮. દુઃખભંજનકારકાય નમઃ,૬૮૯. લવાય નમઃ,૬૯૦. ત્રુટ્યૈ નમઃ,૬૯૧. કલાયૈ નમઃ,૬૯૨. કાષ્ઠાયૈ નમઃ,૬૯૩. નિમેષાય નમઃ,૬૯૪. તત્પરાય નમઃ,૬૯૫. ક્ષણાય નમઃ,૬૯૬. ઘટ્યૈ નમઃ,૬૯૭. મુહૂર્તાય નમઃ,૬૯૮. પ્રહરાય નમઃ,૬૯૯. દિવા નમઃ, ૭૦૦. નક્તં નમઃ,
૭૦૧. અશર્નિશં નમઃ,૭૦૨. પક્ષાય નમઃ,૭૦૩. માસાય નમઃ,૭૦૪. અયનાય નમઃ,૭૦૫. વર્ષાય નમઃ,૭૦૬. યુગાય નમઃ,૭૦૭. કલ્પાય નમઃ,૭૦૮. મહાલયાય નમઃ,૭૦૯. રાશયે નમઃ ૭૧૦. તારાયૈ નમઃ,૭૧૧. તિથયે નમઃ,૭૧૨. યોગાય નમઃ,૭૧૩. વારાય નમઃ,૭૧૪. કરણાય નમઃ,૭૧૫. અંશકાય નમઃ,૭૧૬. લગ્નાય નમઃ,૭૧૭. હોરાયૈ નમઃ,૭૧૮. કાલચક્રાય નમઃ,૭૧૯. મેરવે નમઃ,૭૨૦. સપ્તર્ષિભ્યો નમઃ,૭૨૧. ધ્રુવાય નમઃ,૭૨૨. રાહવે નમઃ,૭૨૩. મન્દાય નમઃ,૭૨૪. કવયે નમઃ,૭૨૫. જીવાય નમઃ,૭૨૬. બુધાય નમઃ,૭૨૭. ભૌમાય નમઃ,૭૨૮. શશિને નમઃ,૭૨૯. રવયે નમઃ,૭૩૦. કાલાય નમઃ,૭૩૧. સૃષ્ટ્યૈ નમઃ,૭૩૨. સ્થિતયે નમઃ,૭૩૩. વિશ્વંસ્થાવરંજંગમંચયતે નમઃ,૭૩૪. ભુવે નમઃ,૭૩૫. અદ્ભ્યો નમઃ,૭૩૬. અગ્નેય નમઃ,૭૩૭. મરુતે નમઃ,૭૩૮. વ્યોમ્ને નમઃ,૭૩૯. અહંકૃતયે નમઃ,૭૪૦. પ્રકૃત્યૈ નમઃ,૭૪૧. પુંસે નમઃ,૭૪૨. બ્રહ્મણે નમઃ,૭૪૩. વિષ્ણવે નમઃ,૭૪૪. શિવાય નમઃ,૭૪૫. રુદ્રાય નમઃ,૭૪૬. ઈશાય નમઃ,૭૪૭. શક્તયૈ નમઃ,૭૪૮. સદાશિવાય નમઃ,
૭૪૯. ત્રિદશેભ્યો નમઃ,૭૫૦. પિતૃભ્યો નમઃ,૭૫૧. સિદ્ધેભ્યો નમઃ,૭૫૨. યક્ષેભ્યો નમઃ,૭૫૩. રક્ષોભ્યો નમઃ,૭૫૪. કિન્નરેભ્યો નમઃ,૭૫૫. સાધ્યેભ્યો નમઃ,૭૫૬. વિદ્યાધરેભ્યો નમઃ,૭૫૭. ભૂતેભ્યો નમઃ,૭૫૮. મનુષ્યેભ્યો નમઃ,૭૫૯. પશુભ્યો નમઃ,૭૬૦. ખગેભ્યો નમઃ,૭૬૧. સમુદ્રેભ્યો નમઃ,૭૬૨. સરિદ્ભયો નમઃ,૭૬૩. શૈલેભ્યો નમઃ,૭૬૪. ભૂતાય નમઃ,૭૬૫. ભવ્યાય નમઃ,૭૬૬. ભવોદ્ભવાય નમ,૭૬૭. સાંખ્યાય નમઃ,૭૬૮. પાતંજલાય નમઃ,૭૬૯. યોગાય નમઃ,૭૭૦. પુરાણેભ્યો નમઃ,૭૭૧. શ્રુતયે નમઃ,૭૭૨. સ્મૃતયે નમઃ,૭૭૩. વેદાંગેભ્યો નમઃ,૭૭૪. સદાચારાય નમઃ,૭૭૫. મીમાંસાયૈ નમઃ,૭૭૬. ન્યાયવિસ્તરાય નમઃ,૭૭૭. આયુર્વેદાય નમઃ,૭૭૮. ધનુર્વેદાય નમઃ,૭૭૯. ગાંધવાર્ય નમઃ,૭૮૦. કાવ્યનાટકાય નમઃ,૭૮૧. વૈખાનસાય નમઃ,૭૮૨. ભાગવતાય નમઃ,૭૮૩. સાત્વતાય નમઃ,૭૮૪. પાંચરાત્રકાય નમઃ,૭૮૫. શૈવાય નમઃ,૭૮૬. પાશુપતાય નમઃ,૭૮૭. કાલામુખાય નમઃ,૭૮૮. ભૈરવશાસનાય નમઃ,૭૮૯. શાક્તાય નમઃ,૭૯૦. વૈનાયકાય નમઃ,૭૯૧. સૌરાય નમઃ,૭૯૨. જૈનાય નમઃ,૭૯૩. આર્હતસંહિતાયૈ નમઃ,૭૯૪. સતે નમઃ,૭૯૫. અસતે નમઃ,૭૯૬. વ્યક્તાય નમઃ,૭૯૭. અવ્યક્તાય નમઃ,૭૯૮. સચેતનાય નમઃ,૭૯૯. અચેતનાય નમઃ, ૮૦૦. બન્ધાય નમઃ,
૮૦૧. મોક્ષાય નમઃ,૮૦૨. સુખાય નમઃ,૮૦૩. ભોગાય નમઃ,૮૦૪. અયોગાય નમઃ,૮૦૫. સત્યાય નમઃ,૮૦૬. અણવે નમઃ,૮૦૭. મહતે નમઃ,૮૦૮. સ્વસ્તિ નમઃ,૮૦૯. હું નમઃ,૮૧૦. ફણ્ણમઃ,૮૧૧. સ્વધા નમઃ,૮૧૨. સ્વાહા નમઃ,૮૧૩. શ્રૌષણ્ણમઃ,૮૧૪. વૌષણ્ણમઃ,૮૧૫. વષણ્ણમઃ,૮૧૬. નમો નમઃ,૮૧૭. જ્ઞાનાય નમઃ,૮૧૮. વિજ્ઞાનાય નમઃ,૮૧૯. આનન્દાય નમઃ,૮૨૦. બોધાય નમઃ,૮૨૧. સંવિદે નમઃ,૮૨૨. શમાય નમઃ,૮૨૩. યમાય નમઃ,૮૨૪. એકસ્મૈ નમઃ,૮૨૫. એકાક્ષરાધારાય નમઃ,૮૨૬. એકાક્ષરપરાયણાય નમઃ,૮૨૭. એકાગ્રધિયે નમઃ,૮૨૮. એકવીરાય નમઃ,૮૨૯. એકાનકસ્વરૂપધૃષે નમઃ,૮૩૦. દ્વિરૂપાય નમઃ,૮૩૧. દ્વિભુજાય નમઃ,૮૩૨. દ્યક્ષાય નમઃ,૮૩૩. દ્વિરદાય નમઃ,૮૩૪. દ્વિપરક્ષકાય નમઃ,૮૩૫. દ્વૈમાતુરાય નમઃ,૮૩૬. દ્વિવદનાય નમઃ,૮૩૭. દ્વંદ્વાતીતાય નમઃ,૮૩૮. દ્વયાતિગાય નમઃ,૮૩૯. ત્રિધામ્ને નમઃ,૮૪૦. ત્રિકરાય નમઃ,૮૪૧. ત્રેતાત્રિવર્ગફલદાયકાય નમઃ,૮૪૨. ત્રિગુણાત્મને નમઃ,૮૪૩. ત્રિલોકાદયે નમઃ,૮૪૪. ત્રિશક્તિશાય નમઃ,૮૪૫. ત્રિલોચનાય નમઃ,૮૪૬. ચતુર્બાહવે નમઃ,૮૪૭. ચતુર્દન્તાય નમઃ,૮૪૮. ચતુરાત્મને નમઃ,૮૪૯. ચતુર્મુખાય નમઃ,૮૫૦. ચતુર્વિધોપાયમયાય નમઃ,૮૫૧. ચતુર્વર્ણાશ્રમાશ્રયાય નમઃ,૮૫૨. ચતુર્વિધવચોવૃત્તિપરિવૃત્તિપ્રવર્તકાય નમઃ,૮૫૩. ચતુર્થીપૂજનપ્રીતાય નમઃ,૮૫૪. ચતુર્થીતિથિસમ્ભવાય નમઃ,૮૫૫. પંચાક્ષરાત્મને નમઃ,૮૫૬. પંચાત્મને નમઃ,૮
૮૫૭. પંચાસ્યાય નમઃ,૮૫૮. પંજકૃત્યકૃતે નમઃ,૮૫૯. પંચધારાય નમઃ,૮૬૦. પંચવર્ણાય નમઃ,૮૬૧. પંચાક્ષરપરાયણાય નમઃ,૮૬૨. પંચતાલાય નમઃ,૮૬૩. પંચકરાય નમઃ,૮૬૪. પંચપ્રણવભાવિતાય નમઃ,૮૬૫. પંચબ્રહ્મમયસ્ફૂર્તયે નમઃ,૮૬૬. પંચાવરણવારિતાય નમઃ,૮૬૭. પંચભક્ષ્યપ્રિયાય નમઃ,૮૬૮. પંચબાણાય નમઃ,૮૬૯. પંચશિવાત્મકાય નમઃ,૮૭૦. ષટ્કોણપીઠાય નમઃ,૮૭૧. ષટ્ચક્રધામ્ને નમઃ,૮૭૨. ષટ્ગ્રન્થિભેદકાય નમઃ,૮૭૩. ષડધ્વધ્વાન્તવિધ્વંસિને નમઃ,૮૭૪. ષડંગુુલમહાહદાય નમઃ,૮૭૫. ષણ્મુખાય નમઃ,૮૭૬. ષણ્મુખભ્રાત્રે નમઃ,૮૭૭. ષટ્શક્તિપરિવારિતાય નમઃ,૮૭૮. ષડ્વૈરિવર્ગવિધ્વંસિને નમઃ,૮૭૯. ષડૂર્મિભયભંજનાય નમઃ,૮૮૦. ષટ્તર્કદૂરાય નમઃ,૮૮૧. ષટ્કર્મનિરતાય નમઃ,૮૮૨. ષડ્રસાશ્રયાય નમઃ,૮૮૩. સપ્તપાતાલચરણાય નમઃ,૮૮૪. સપ્તદ્વીપોરુમણ્ડલાય નમઃ,૮૮૫. સપ્તસ્વર્લોકમુકુટાય નમઃ,૮૮૬. સપ્તસપ્તિવરપ્રદાય નમઃ,૮૮૭. સપ્તાંગરાજ્યસુખદાય નમઃ,૮૮૮. સપ્તર્ષિગણમણ્ડિતાય નમઃ,૮૮૯. સપ્તછન્દોનિધયે નમઃ,૮૯૦. સપ્તહોત્રે નમઃ,૮૯૧. સપ્તસ્વરાશ્રયાય નમઃ,૮૯૨. સપ્તાબ્ધિકેલિકાસારાય નમઃ,૮૯૩. સપ્તમાતૃનિષેવિતાય નમઃ,૮૯૪. સપ્તછન્દોમોદમદાય નમઃ,૮૯૫. સપ્તછન્દોમખપ્રભવે નમઃ,૮૯૬. અષ્ટમૂર્તિધ્યેયમૂર્તયે નમઃ,૮૯૭. અષ્ટપ્રકૃતિકારણાય નમઃ,૮૯૮. અષ્ટાંગયોગફલભુવે નમઃ,૮૯૯. અષ્ટપત્રામ્બુજાસનાય નમઃ,૯૦૦. અષ્ટશક્તિસમૃદ્વશ્રિયે નમઃ, ,
૯૦૧. અષ્ટૈશ્વર્યપ્રદાયકાય નમઃ,૯૦૨. અષ્ટપીઠોપપીઠશ્રિયે નમ:,૯૦૩. અષ્ટમાતૃસભાવૃતાય નમઃ,૯૦૪. અષ્ટભૈરવસેવ્યાય નમઃ,૯૦૫. અષ્ટવસુવન્દ્યાય નમઃ,૯૦૬. અષ્ટમૂર્તિભૃતે નમઃ,૯૦૭. અષ્ટચક્રસ્ફુરન્મૂર્તયે નમઃ,૯૦૮. અષ્ટદ્રવ્યહવિઃપ્રિયાય નમઃ,૯૦૯. નવનાગાસનાધ્યાસિને નમઃ,૯૧૦. નવનિધ્યનુશાસિત્રે નમઃ,૯૧૧. નવદ્વારપુરાનિકેતનાય નમઃ,૯૧૨. નવાધારનિકેતનાય નમઃ,૯૧૩. નવનારાયણસ્તુત્યાય નમઃ,૯૧૪. નવદુર્ગાનિષવિતાય નમઃ,૯૧૫. નવનાથમહાનાથાય નમઃ,૯૧૬. નવનાગવિભૂષણાય નમઃ,૯૧૭. નવરત્નવિચિત્રાંગાય નમઃ,૯૧૮. નવશક્તિશિરોધૃતાય નમઃ,૯૧૯. દશાત્મકાય નમઃ,૯૨૦. દશભુજાય નમઃ,૯૨૧. દશદિક્પતિવન્દિતાય નમઃ,૯૨૨. દશાધ્યાયાય નમઃ,૯૨૩. દશપ્રાણાય નમઃ,૯૨૪. દશેન્દ્રિયનિયામકાય નમઃ,૯૨૫. દશાક્ષરમહામન્ત્રાય નમઃ,૯૨૬. દશાશાવ્યાપિવિગ્રહાય નમઃ,૯૨૭. એકાદશાદિભીરુદ્રૈઃસ્તુતાય નમઃ,૯૨૮. એકાદશાક્ષરાય નમઃ,૯૨૯. દ્વાદશોદ્દણ્ડદોર્દણ્ડાય નમઃ,૯૩૦. દ્વાદશાન્તનિકેતનાય નમઃ,૯૩૧. ત્રયોદશભિદાભિન્નાવિશ્વેદેવાધિદૈવતાય નમઃ,૯૩૨. ચતુર્દશેન્દ્રવરદાય નમઃ,૯૩૩. ચતુર્દશમનુપ્રભવે નમઃ,૯૩૪. ચતુર્દશાદિવિદ્યાઢયાય નમઃ,૯૩૫. ચતુર્દશજગત્પ્રભવે નમઃ,૯૩૬. સામપંચદશાય નમઃ,૯૩૭. પંચદશીશીતાંશુનિર્મલાય નમઃ,૯૩૮. ષોડશાધારનિલયાય નમઃ,૯૩૯. ષોડશસ્વરમાતૃકાય નમઃ,૯૪૦. ષોડશાન્તપદાવાસાય નમઃ,૯૪૧. ષોડશેન્દુકલાત્મકાય નમઃ,૯૪૨. કલાસપ્તદશ્યૈ નમઃ,૯૪૩. સપ્તદશાય નમઃ,૯૪૪. સપ્તદશાક્ષરાય નમઃ,૯૪૫. અષ્ટાદશદ્વીપપતયે નમઃ,૯૪૬. અષ્ટાદશપુરાણકૃતે નમઃ,૯૪૭. અષ્ટાદશૌષધીસૃષ્ટયે નમઃ,૯૪૮. અષ્ટાદશવિધિસ્મૃતાય નમઃ,૯૪૯. અષ્ટાદશલિપિવ્યષ્ટિસમષ્ટિજ્ઞાનકોવિદાય નમઃ,૯૫૦. એકવિંશાયપુંસે નમઃ,૯૫૧. એકવિંશત્યંગુલિપલ્લવાય નમઃ,૯૫૨. ચતુર્વિંશતિતત્વાત્મને નમઃ,૯૫૩. પંચવિંશાખ્યપુરુષાય નમઃ,૯૫૪. સપ્તવિંશતિતારેશાય નમઃ,૯૫૫. સપ્તવિંશતિયોગેકૃતે નમઃ,૯૫૬. દ્વાત્રિંશત્ભૈરવાધીશાય નમઃ,૯૫૭. ચતુઃસ્ંિત્રશન્મહાહદાય નમઃ,૯૫૮. ષટ્ત્રિંશત્તત્ત્વસમ્ભૂતયે નમઃ,૯૫૯. અષ્ટાત્રિંશત્કલાતનવે નમઃ,૯૬૦. નમદેકોનપંચાશન્મરુદ્વર્ગનિરર્ગલાય નમઃ,૯૬૧. પંચાશદક્ષરશ્રેણ્યૈ નમઃ,૯૬૨. પંચાશદ્રુદ્રવિગ્રહાય નમઃ,૯૬૩. પંચાશદ્વિષ્ણુશક્તિશાય નમઃ,૯૬૪. પંચાશન્તામૃકાલયાય નમઃ,૯૬૫. દ્વિપંચાશદ્વપુશ્રેણયે નમઃ,૯૬૬. ત્રિષષ્ટયક્ષરસંશ્રયાય નમઃ,૯૬૭. ચતુઃષષ્ઠયર્ણનિર્ણેત્રે નમઃ,૯૬૮. ચતુઃષષ્ટિકલાનિધયે નમઃ,૯૬૯. ચતુઃષષ્ટિમહાસિદ્ધયોગિનીવૃન્દવન્દિતાય નમઃ,૯૭૦. અષ્ટષષ્ટિમહાતીર્થક્ષેત્રભૈરવભાવનાય નમઃ,
૯૭૧. ચતુર્નવતિમન્ત્રાત્મને નમઃ,૯૭૨. ષણ્ણવત્યધિકપ્રભવે નમઃ,૯૭૩. શતાનન્દાય નમઃ,૯૭૪. શતઘૃતયે નમઃ,૯૭૫. શતપત્રાયતેક્ષણાય નમઃ,૯૭૬. શતાનીકાય નમઃ,૯૭૭. શતમખાય નમઃ,૯૭૮. શતધારાવરાયુધાય નમઃ,૯૭૯. સહસ્રપત્રનિલયાય નમઃ,૯૮૦. સહસ્રફણભૂષણાય નમઃ,૯૮૧. સહસ્રશીર્ષ્ણેપુરુષાય નમઃ,૯૮૨. સહસ્રાક્ષાય નમઃ,૯૮૩. સહસ્ત્રપદે નમઃ,૯૮૪. સહસ્ત્રનામસંસ્તુત્યાય નમઃ,૯૮૫. સહસ્ત્રાક્ષબલાપહાય નમઃ,૯૮૬. દશસાહસ્રફણભૃત્ફણિરાજકૃતાસનાય નમઃ,૯૮૭. અષ્ટાશીતિસહસ્રાદ્યમહર્ષિસ્તોત્રયન્ત્રિતાય નમઃ,૯૮૮. લક્ષાધીશપ્રિયાધારાય નમઃ,૯૮૯. લક્ષાધારમનોમયાય નમઃ,૯૯૦. ચતુર્લક્ષપ્રકાશિતાય નમઃ,૯૯૧. ચતુર્લક્ષજપપ્રીતાય નમઃ,૯૯૨. ચતુરશીતિલક્ષાણાંજીવાનાંદેહસંસ્થિતાય નમઃ,૯૯૩. કોટિસૂર્યપતીકાશાય નમઃ,૯૯૪. કોટિચન્દ્રાંશુનિર્મલાય નમઃ,૯૯૫. શિવાભવાધ્યુષ્ટકોટિવિનાયકધુરન્ધરાય નમઃ,૯૯૬. સપ્તકોટિમહામન્ત્રમન્ત્રિતાવયવદ્યુતયે નમઃ,૯૯૭. ત્રયાસ્રિંશત્કોટિસુરશ્રેણીપ્રણતપાદુકાય નમઃ,૯૯૮. અનન્તનામ્મને નમઃ,૯૯૯. અનન્તશ્રિયે નમઃ,૧૦૦૦ અનન્તાનન્તસૌખ્યદાય નમઃ
==========================================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
======================================================
ગણેશજીના સાધન
સામાન્ય રીતે ગણેશજીના ચાર સાધન હોય છે-
---------------
પાશ અંકુશ વરદહસ્ત અભયહસ્ત
કહેવાય છે કે પાશ રાગનું તેમજ અંકુશ ક્રોધનું સંકેત છે અથવા એવું પણ સમજી શકાય કે શ્રી ગણેશ પાશ દ્વારા ભક્તોના પાપ-સમુહો તેમજ
બધા જ પ્રારબ્દનું આકર્ષણ કરીને અંકુશ દ્વારા તેમનો નાશ કરે છે. તેમનો વરદહસ્ત ભક્તોની ઈચ્છાપૂર્તિ તેમજ અભ્યહસ્ત બધા જ ભયમાંથી મુક્તિ અપાવે છે.
--------------------
વક્રતુંડ
બધા જ પ્રાણીઓને ભ્રાંતિમાં નાખનાર ભગવાનની માયા વક્ર એટલે કે દુસ્તર છે. તે માયાનું પોતાના તુંડ દ્વારા હનન કરવાને લીધે શ્રી ગણેશજી વક્રતુંડ કહેવાય છે-
माया भ्रान्तिकरी जन्तोर्वक्रा संकथिता मुने।
तुण्डेन तां निहन्तीह तेनायं वक्रतुण्डकः॥
ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાનની માયા દુસ્તર છે. એટલા માટે જે ભગવાનને શરણે જાય છે તે જ માયાને પાર કરી શકે છે.
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते॥
ભગવાન જ બધા જીવોને માયા દ્વારા ભ્રમણ કરાવે છે-
'भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया॥' (गीता १८ । ६१)
આ દુરસ્ત માયામાંથી છુટકારો મેળવવાની ઈચ્છાવાલા શરણાપન્ન ભક્તોને માયાથી છુટકારો આપીને પરમપદ આપવાથી
જ તે ભગવાન 'વક્રતુંડ' કહેવાય છે. આ રીતે જોઈએ તો વક્રતુંડને શ્રીકૃષ્ણ સમજવામાં પણ કોઈ બાધા નથી.
ગણેશજીનું સ્વરૂપ વક્ર એટલે કે દુર્જ્ઞેય છે. વિધ્ન વક્ર સુખ પ્રાપ્તિ નિરોધ દ્વારા કષ્ટને લીધે થાય છે. આ વક્ર રૂપોના અધિપતિ
હોવાને લીધે ભગવાન વક્રતુંડ વિધ્નેશ કહેવાય છે.
'कण्ठाधो मायया युक्तं मस्तकं ब्रह्मवाचकम्।
वक्राख्यं येन विघ्नेशस्तेनायं वक्रतुण्डकः॥
ભગાવત્સ્વરૂપની દુર્જ્ઞેયતાની સુચના ગીતામાં પણ જોઈ શકીએ છીએ-
नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः।
मूढोऽयं नाभिजानाति....॥
'अवजानन्ति मां मूढा....।'
જે ભગવાનના ભજન નથી કરતો, તેને નિરાશ કરે છે, પોતાના કર્મોનું વાંછિત ફળ ન મળવું વગેરે વિધ્ન તેને પ્રાપ્ત થાય છે. તે જ વિધ્ન પદથી સુચિત છે.
'मोघाशा मोघकर्माणो....।' (गीता ९ । १२)
આ વક્રરૂપ વિધ્નોનું નિવારણ કરીને ભક્તોને ભોગ-મોક્ષ પ્રદાન કરવાને લીધે આ વક્રતુંડ કહેવાય છે. જેની સુચના ગીતામાં
પણ 'अनन्याश्चिन्तयन्तो... योगक्षेमं वहाम्यम्' (९ । २२) વગેરે વાક્યો દ્વારા મળે છે.
----------------------------
શૂર્પ કર્ણ
શૂર્પ જેવા ચોખાને ઘાસ-ફૂલ વગેરે વડે શુદ્ધ કરીને ભોજનને યોગ્ય બનાવે છે. તે જ રીતે ભગવાન ગણેશજી પણ પોતાના ઉપાસકોના
અજ્ઞાનરૂપ ધૂળને ઉડાળીને જ્ઞાન-દાન આપે છે. અજ્ઞાનેનાવૃતં જ્ઞાનમ (ગીતા 5 15) માયાથી આવૃત સાધક પરબ્રહ્મને નથી મળતો.
એતલા માટે માયાને દૂર કરીને બ્રહ્મ સાક્ષાત્કાર કરવાનો સંકેત શૂર્પકર્ણ આપે છે.
रजोयुक्तं यथा धान्यं रजोहीनं करोति च।
शूर्पं सर्वनराणां वै योग्यं भोजनकाम्यया॥
तथा मायाविकारेण युतं ब्रह्म न लभ्यते।
त्यक्तोपासनकं तस्य शूर्पकर्णस्य सुन्दरि॥
शूर्पकर्णं समाश्रित्य त्यक्त्वा मलविकारकम्।
ब्रह्मैव नरजातिस्थो भवेत्तेन तथा स्मृतः॥
નાગ યજ્ઞોપવીત તેમજ માથા પર ચંદ્રમા
નાગ-યજ્ઞોપવીત કુંડલીનીનો સંકેત છે તેમજ માથા પર ચંદ્રમા સહસારની ઉપર સ્થિત અમૃતવર્ષક ચદ્રમાનું પ્રતીક છે.
-------------------------------
મુષક વાહન
ભક્તોના હૃદયમાં ચોરની જેમ સંતઈ રહીને બધા જ મનુષ્યોને ચલાવવાનો સંકેત મુષક દ્વારા મળે છે-
द्वंन्द्वं चरसि भक्तानां तेषां हृदि समास्थितः।
चोरवत्तेन तेऽभूद्वै....॥
मूष स्तेये तथा धातुः ....।
ईश्वरः सर्वभोक्ता च चोरवत्तत्र संस्थितः॥
स एव मूषकः प्रोक्तो मनुजानां प्रचालकः।
ઈશ્વર બધા જ જીવોના હૃદયની અંદર સંતાયેલ છે તે વાત સાચી છે જે ગીતોક્ત પણ છે-
ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति।
भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया॥ (१८ । ६१)
આનાથી પણ સિદ્ધ થાય છે કે ગણેશજી શ્રીકૃષ્ણથી અલગ છે.
=================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
-====================================================
મંગલમૂર્તિની આરતી
જયદેવ જયદેવ જય મંગળમૂર્તિ
વિધ્ન અશુભ ભય હર્તા કર્તા શુભ પૂર્તિ …જયદેવ
સિદ્ધિ બુદ્ધિ સૌભાગ્ય તૂંથી ભવ તરવો
શિવગણનાયક ગુણનિધિ ગિરજાસુત ગરવો … જયદેવ
વરદ અભય અંકુશ પરશૂ ભુજ સોહે
વેષ્ટિત પરિવારે પણ શાંતિ નિત જોએ … જયદેવ
વિચિત્ર દર્શન સુંદર સિંદૂર ને સાજે
ગજમુખ લંબોદર ને ફણી સૂત્ર રાજે … જયદેવ
પશુઆનન આનંદ ચિદઘન દરસાવે
સ્વલ્પ પૂજને પ્રસન્ન વરને વરસાવે … જયદેવ
જય જય જય શ્રી રાજ ઉત્સવ આ થાએ
ભકતની આર્તિ જાએ દીપારતી ગાયે … જયદેવ
========================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
====================================================
લક્ષ્મી પ્રાપ્તિ માટે :
ૐ નમો વિઘ્નરાજાય સર્વસૌખ્યપ્રદાયિને.
દુષ્ટારિષ્ટવિનાશાય પરાય પરમાત્મને.
લમ્બોદરં મહાવીર્યં નાગયજ્ઞોપશોભિતમ્.
અર્ધચન્દ્રધરં દેવં વિઘ્નવ્યૂહવિનાશનમ્
ૐ હ્રાં હ્રીં હ્રૂં હ્રૈં હ્રૌં હ્રઃ હેરમ્બાય નમો નમઃ.
સર્વસિદ્ધિપ્રદોઽસિ ત્વં સિદ્ધિબુદ્ધિપ્રદો ભવ
ચિન્તિતાર્થપ્રદસ્ત્વં હિ સતતં મોદકપ્રિયઃ.
સિન્દૂરારુણવસ્ત્રૈશ્ચ પૂજિતો વરદાયકઃ
ઇદં ગણપતિસ્તોત્રં યઃ પઠેદ્ ભક્તિમાન્ નરઃ.
તસ્ય દેહં ચ ગેહં ચ સ્વયં લક્ષ્મીર્ન મુંચતિ
======================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
===================================================
લંબોદરને લવલેટર!
‘હે ગજાનન, તારા બધા જ ભક્ત મહેલમાં રહેતા હોય કે ઝૂંપડીમાં, તું ત્યાં રોકાય છે, જમે છે, વાજતે ગાજતે આવે છે-ને જાય છે.’
ટાઇટલ્સ
કથા અમારી શરૂ કરો, હે એકદંત દેવ!આપો અક્ષરદેહ, પ્રાર્થીએ તમને એકમેવ!નથી અમે કોઈ વ્યાસજી, નથી કથાનો વ્યાપજી,કથા અમારી શરૂ કરો, તમે શબ્દોનો વિશ્વાસજી.
હાય ગણપતિ બાપ્પા,લ્યો, ફરી તારી સિઝન આવી ગઈ એટલે લેટર લખવાનું રઝિન મળી ગયું. આમ તો ભગવાન, ઈશ્વર,
ફિલોસોફી વગેરેમાં અમને બહુ ખબર નથી પડતી પણ તારી બાબતમાં જરાં સોફ્ટ કોર્નર છે કારણ કે તું અમારો ગોડ છે. તારો આકાર,
તારૂં રૂપ, તારો ઠસ્સો યુગોયુગોથી યુનિક છે. તું ખરેખર સ્ટારદેવ છે. જેમ ફિલ્મમાં કોઈ સુપરસ્ટાર ખાલી બે મિનિટ માટે
આવીને ગેસ્ટ-આર્ટિસ્ટ તરીકે છવાઈ જાય એમ તું વરસમાં એકવાર સ્ટાર-ગેસ્ટ બનીને ઘેરઘેર આવે છે અને આખું વર્ષ યાદ રહી જાય છે.
ભગવાન, સામાન્ય માણસનાં ઘરે રહેમાન બને એ એટિટ્યૂડ જ કેટલો રોમેન્ટિક છે! કોઈ ધર્મમાં ભગવાન ભક્તને ઘરે
રહેવા જતો નથી પણ મહેલ હોય કે ઝૂંપડી, તું ત્યાં રોકાય છે, જમે છે, વાજતે ગાજતે આવે છે-ને જાય છે. તારી શાનમાં
અમીર-ગરીબ સૌ એક થઈ તન-મન મૂકીને નાચે છે અને લોકોમાં કમાલનું કમ્યુનિઝમ ઉભરાઈ આવે છે! તારાં જુલૂસમાં
છાંટોપાણી કરીને નાચતાં ગરીબોને જોઈ ભણેલાંઓ ભલે નાકનું ટીચકું ચઢાવે છે પણ અમારી દ્રષ્ટિએ તો તારા વિસર્જનમાં
નાચતી ભીડ એ રોકટોક વિનાનો ‘રોક-શો’ છે! હે ગજાનન, બીજા ભગવાનોની જેમ તું સિકસ-પેકવાળો મસલ્સ ધરાવતો ટિપિકલ હેન્ડસમ દેવતા નથી.
તું જાડો, બેડોળ અને ઓબેસ છે કારણ કે તને ફિગરની ફિકર નથી. તું સાચ્ચા અર્થમાં બેફિકર કે ‘કુલ’ ઈશ્વર છે. તું જાડિયાઓને
ઈનડાયરેકટ્લી કહે છે કે ફ્રેંડ્સ, શરીર મોટું હોય તો વાંધો નહીં, જસ્ટ એન્જોય, મોદક જમો. તારાં પ્રિય લાડવાંમાં ઓમકાર સાથે
‘ઓડકાર’ પણ છુપાયો છે. પિતા શંકરે બાળપણમાં તારું માથું ઊડાડીને હાથીનું માથું ચીપકાવી દીધેલું ત્યારે અમને સવાલ થાય
છે કે જે શિવજી બાળકના માથા પર હાથીનું માથું ચમત્કારથી ચોંટાડી શકે એ એ જ બાળકનાં ધડ પર એનું જ માથું ફરી કેમ ન
ચોંટાડી શકે? કોઈ લોજિક છે? પણ જ્યાંથી ‘લોજિક’ ખતમ થાય છે ત્યાંથી ‘મેજિક’ શરૂ થાય છે.
હે ગજકર્ણક, તું મેજિકનો મહારાજા છે! તને તો માત્ર એક લસરકાથી કે ચાર મીંડાથી કે આડાંઅવળાં ‘ઓમ’ અક્ષરથી આખેઆખો
ચીતરી શકાય છે. તારૂં સ્વરૂપ કેટલું ફલેક્સિબલ કે ફેન્ટાસ્ટિક છે. વળી, તારું વાહન પણ ઘોડા કે સિંહ જેવા જોરાવર જાનવર નથી,
એક નાનો અમથો કાળો ઉંદર છે, જે કાળનું પ્રતીક છે. સમય પણ ઉંદરની જેમ બધું કોતરી લે છે. એટલે તું કાળમુખા કાળની
સવારી કરનારો, ટાઈમને કંટ્રોલ કરનારો ટાઈમલેસ ગોડ છે.
જેમ ફિલ્મનાં ટાઇટલ્સમાં સ્ટારનું નામ સૌથી પહેલાં જ આવે છે એમ દરેક કાર્યની શરૂઆતમાં તારું નામ લેવાય છે. કહેવાય છે,
ધ્યાનની ઊંડી યાત્રામાં માણસને સૌપ્રથમ એક ભગવા રંગની જે જયોતિ દેખાય છે, એ તું છે. એટલે જ તું ઝળાંહળાં કેસરી જ્યોતિપૂંજ સમો ‘સ્ટાર’ છે.
તું અત્ર, તત્ર, સર્વત્ર, ઠેરઠેર છે, ભક્તો માટેનું ગોળમટોળ ‘ટેડીબેર’છે. તારી વિરાટ મૂર્તિમાં કોઈ એબ્સ્ટ્રેકટ ચિત્રકારની રંગછટા છે,
સંકટચતુર્થીએ ઉપવાસ રાખતાં ભક્તોની આંખમાંથી વરસતી ઘટા છે. હે કૃષ્ણ પીંગલાક્ષ, તું મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર તરફ ખુલ્લાં
પગે ચાલીને જનારાં પીડિતોનો અંતિમ સહારો છે, તું તત્વતેજનો તિખારો છે!
ઇન્ટરવલ
દેવતાઓં બાજુ હટો, ઈન્સાનોં કા જુલૂસ આ રહા હૈ! (નેપાલી કવિતા)
હે ભાલચંદ્ર, લાડનાં લાડવાં ધરાવ્યાં પછી હવે તને થોડી ફરિયાદો કરું? કહે છે કે તને દૂવૉ એટલે કે ઘાસ પ્રિય છે. તો અમારે ત્યાં લાલુપ્રસાદ
યાદવે ગાય-ભેંસના ઘાસચારાના કરોડો રૂપિયા ખાધેલા ત્યારે મનમાં થયું હતું કે હે ગજાનન, હવે દૂવૉ છોડ અને દુર્વાસા બન. કરપ્ટ
નેતાઓને કર-કમલની ક્રૂર પ્રસાદી ચખાડ. કહે છે કે તારી લાંબી સૂંઢ એ સત્યને સૂંઘવાની, અંદર ઊતરવાની ક્ષમતાનું પ્રતીક છે.
આજે અનેક કૌભાંડો, એન્કાઉન્ટરો, પાપાચારો, મેચ ફિક્સિંગો થયાં કરે છે.
ત્યારે સમજણની સૂંઢવાળાં ઊંડા માણસોની દેશને જરૂર છે, જે સત્યને સૂંઘે અને સાચના પક્ષે લડે, એવો ગણનાયક બનીને તું આવ.
આજે એક તરફ સરકારી ગોદામોમાં અનાજ સડે છે અને ગામગામ કોમનમેન ભૂખ્યો મરે છે એવામાં તને મોદકની મોજ છોડીને
ધરતી પર આવવાનું મન નથી થતું? આવને ગજકર્ણ, ગરીબી અને ભૂખમરો દૂર કરને! તને આ બધું કહું છું કારણ કે તું અમને સમજાય
એવો ભગવાન છે, પણ તને અમારી વાત સમજાય છે? સંભળાય છે ગજકર્ણ? તારાં નાનાનાના કયુટ કયુટ પગ વડે બેબી સ્ટેપ્સ લઈને
તેં તારાં મા-બાપની પ્રદક્ષિણા કરેલી અને કહેલું: ‘લ્યો, થઈ ગઈ મારી ચાર ધામની યાત્રા પૂરી!’ અરે, તું તો ઓછામાં ઘણું બધું કહી દેનારો સ્માર્ટ દેવતા છો.
આજે લેખોમાં, કિતાબોમાં, સેમિનારોમાં, ચેનલોમાં, બધ્ધે લાંબોલચક બકવાસ કરનારાઓ ફાટયા છે, તો તું એમને વાણીવિલાસ કરતા
રોકીને ‘લાઘવ’નું વરદાન આપ! પૂજામાં તારાં પ્રતીકરૂપે સોપારીની સ્થાપના કરવામાં આવે છે પણ હવે અમારે ત્યાં પૈસા લઈ ખૂન
કરવા માટે ‘સોપારી’ લીધી એમ કહેવાય છે. પાછા અમુક પોલીસો તો પૈસા લઈને એ ‘સોપારી’ લેનારાઓનીયે પાછી ‘સોપારી’ લે છે.
આમ, પૈસાવાળાઓ, નેતાઓ અને સિસ્ટમ મળીને બારી બારી સંવિધાનની ‘સોપારી’ ફેરવે છે. તારા ચાર હાથમાંના એક હાથમાં જે ‘અંકુશ’ છે એને
ઉપાડ અને સત્તાની સોપારી લેનારા નિરંકુશોના ટુકડા કર. દુ:ખો હરવામાં તારું નામ છે પણ ૬૪-૬૪ વર્ષથી દેશનાં વિઘ્નો જરાય હટતા જ નથી.
હવે તો આવ, હે વિધ્નહર્તા. નાલાયક ‘નાયક’ વરસોથી પ્રજા પર રાજ કરે છે ત્યારે હે ‘વિનાયક’ તું અધિનાયક બનીને આવ. આજે એસએમએસ,
ટ્વિટર કે ફેસબુક પર વાયડાઈ ચરકનારાં વેવલાં અને વક્રર્દષ્ટાઓ વધ્યાં છે ત્યારે હે વક્રતુંડ તું એ વાંકાઓને સીધાં કર. લોકમાન્ય તિલકે, સોએક
વર્ષ પહેલાં ઘેર ઘેર, ગલીગલીએ તારી મૂર્તિ સ્થાપવાની રસમ શરૂ કરેલી કારણ કે એની પાછળ અંગ્રેજો સામે એક થવાનો સંદેશ હતો,
સમાજ એક થાય એવી સુંદર ભાવના હતી. આજે દેશમાં અંગ્રેજો તો નથી પણ ક્યાંય એકતા પણ નથી.
હે ગૌરીપુત્ર, તું આવ અને ધર્મ-ભાષા-જાતિ-ગક્ષેત્ર માટે લડતા સમાજને ફરી એક કર. યાદ છે, તે ‘મહાભારત’ના લહિયા થવા પહેલાં વેદવ્યાસ સામે
શરત મૂકેલી કે જેવાં તમે બોલતાં બોલતાં અટકી જશો તો હું લખવાનું છોડી દઈશ. જવાબમાં વેદવ્યાસે પણ ગુગલી ફેંકેલી કે હું જે લખાવું એમાંથી તમે
પણ સમજયા વિના લખતા નહીં, મારો શ્લોક સમજાય પછી જ આગળ પૂછજો. હે એકદંત ગુણપતિ, તમે તો વિચારીને લખનારાં વિચારપૂજક ઈશ્વર છો.
આજે વગર વિચારે લખનારાં અને વગર વિચારે વાંચનારાં વધી પડ્યાં છે માટે ભાલચંદ્ર, તું આવ અને અમને સહુને સાચું ને સારું વિચારવાની સદ્બુદ્ધિ આપ.
તું તો રિદ્ધિ-સિદ્ધિ જેવી બબ્બે પત્નીઓથી મોં ફેરવીને બેઠો એટલે ‘વક્રતુંડ- વાંકા ચહેરાવાળો કહેવાયો, પણ આજે જરા એ વક્ર ચહેરો અમારા તરફ ફેરવ અને
માર્કેટિંગની અને મિથ્યાભિમાનની માળાજાળમાં સપડાયેલા સમાજને દિશા આપ! ચૌદમાં દિવસે નદી, તળાવ, સાગરમાં જ્યારે તને પધરાવીએ છીએ એને
‘ગણપતિ વિસર્જન’ કહેવાય છે.
તે તો ‘સર્જન’ની જેમ ‘વિસર્જન’ને પણ ઉત્સવની ગરિમા આપી છે. તો હવે તું અમને જુની રૂિઢઓ, જુની વાતો અને જુની નફરતોનું ‘વિસર્જન’ કરી
આગળ વધવાનો મહિમા સમજાવ. હે લંબોદર, આ લવ લેટર લખવામાં કંઇ ભૂલચૂક થઈ હોય તો માફ કરજે. તું વિશાળ તન અને મનવાળો દેવતા છે,
તો મન મોટું રાખજે પણ મોડું ન કર હવે આવવામાં. ચાલ, જતાં જતાં એક જોક કહું? એકવાર એક માણસ દરિયામાં ડૂબી રહ્યો હતો.
એણે બચવા માટે તને યાદ કર્યો. એ જોઈ સ્વર્ગમાં તે તરત નાચવા માડ્યું અને કહ્યું: ‘દર વર્ષે હું ડૂબું છું ત્યારે તું નાચે છે?
હવે આજે તું ડૂબ અને હું નાચીશ!’ આજે ખરેખર અમે સૌ અજ્ઞાન અન અંધકારમાં ડૂબી રહ્યાં છીએ ત્યારે એકવાર તો બચાવવા આવીશને, એકદંત?
લિ. તારી થાળીમાંથી મોદક ચોરનારો મોજિલો લેખક.
અંદાઝે બયાં, સંજય છેલ
=================================================
ગજાનન થવાનું રહસ્ય
यस्माज्जातमिदं यत्र ह्यन्ते गच्छति महामते।
तद्वेदे गजशब्दाख्यं शिरस्तत्र गजाननः॥ (मुद्गलपुराण)
'ગકાર' થી ગમન (લય) અને 'જકાર' થી જન્ય (ઉત્પત્તિ)ની તરફ સંકેત કરવામાં આવ્યો છે. આ બંને અક્ષર વેદની અંદર ગજ નામથી પ્રસિદ્ધ છે.
આને લીધે જ ગણેશને ગજાનન કહેવામાં આવે છે. ગણેશનું ગજવદન સંપુર્ણ જગતના સૃજન, પાલન તેમજ લયની સુચના આપે છે-
'सर्वं जगदिदं त्वत्तो जायते।
सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति।
सर्वं जगदिदं त्वयि लयमेष्यति।' (गणपत्यथर्वशीष. ५)
એકદંતનું રહસ્ય
एकशब्दात्मिका माया देहरूपा विलासिनी।
दन्तस्सत्तात्मकः प्रोक्तः.....।
मायाया धारकोऽयं वै सत्तामात्रेण संस्थितः।
એક શબ્દ બાહ્ય શરીરરૂપી માયાનો તેમજ દંત શબ્દ સત્તારૂપ પરમાત્માનો સંકેત છે. એકદંત શબ્દ માયાનું આલંબન કરતાં ગણેશનો બોધક હોય છે.
ચતુર્ભુજનો સંકેત
ગણપતિ જળતત્વના અધિપતિ છે. જળના ચાર ગુણ હોય છે- શબદ, સ્પર્શ, રૂપ તેમજ રસ. સૃષ્ટિ પણ ચાર પ્રકારની હોય છે- સ્વેદજ, અણ્ડજ,
અભ્દિજ્જ તેમજ જરાયુજ. જીવ કોટિના ચાર પુરૂષાર્થ હોય છે- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
चतुर्विधं जगत्सर्वं ब्रह्म तत्र तदात्मकम्।
हस्ताश्चत्वार एवं ते....॥
स्वर्गेषु देवताश्चायं पृथ्व्यां नरांस्तथातले।
असुरान्नागमुख्यांश्च स्थापयिष्यति बालकः॥
...... तस्मान्नाम्ना चतुर्भुजः॥
જગચાલક ગણેશે દેવતા, માનવ, નાગ તેમજ અસુર- આ ચારેયને સ્વર્ગ, પૃથ્વી તેમજ પાતાળમાં સ્થાપિત કર્યા આનો સંકેત ચતુર્ભુજ આપે છે.
ગીતાના અનુસાર ભગવાનના ચાર ભક્ત આ પ્રકારના હોય છે. 'आर्तो 'जिज्ञासुरर्थार्थी ज्ञानी च॥' (७ । १६)
ભગવત્પ્રાપ્તિના પણ ચાર રીતના સાધન 'परमगुह्यरूप' માં ગીતામાં વર્ણિત છે-
'मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु।'
(गीता १८ । ६५)
મનથી ભગવતચિતન કરતાં મનને ભગવંતમય બનાવવું, ભગવાનમાં ભક્તિ રાખવી, ભગવાનની અર્ચના કરવી, ભગવાનને નમસ્કાર કરવા,
આવું કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે?
'मामेवैष्यसि सत्यं...॥'
'वह मुझे ही प्राप्त होता है।'
આ ચાર પ્રકારના સાધનોનો સંકેત પણ ચાર ભુજાઓ દ્વારા મળે છે. આ રીતે વિનાયકના ચાર હાથ ચતુર્વિધ સૃષ્ટિ, ચતુર્વિધ પુરૂષાર્થ,
ચતુર્વિધ ભક્તિ તેમજ ચતુર્વિધ પરમ ઉપાસનાનો સંકેત કરે છે.
===============================================
શ્રી ગણેશના રૂપની વિશેષતા
ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम्।
आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे॥
ओंकारमाद्यं प्रवदन्ति संतो वाचः श्रुतीनामपि यं गृणन्ति।
गजाननं देवगणानतांघ्रिं भजेऽहमर्द्धेन्दुकृतावतंसम्॥
I જે જ્ઞાન અને આનંદના સ્વરૂપ છે, વિનિર્મલ સ્ફટિકને તુલ્ય જેમની આકૃતિ છે જે બધી જ વિદ્યાઓના પરમાધાર છે
તેવા શ્રી હયગ્રીવજીની હુ ઉપાસના કરૂ છું. જેમને સંત લોકો આદ્ય ઓમકાર કહે છે જેમના માથે અર્ધચન્દ્ર શોભે છે તેમજ
બધા દેવતાઓ જેમના ચરણોમાં હંમેશા માથુ ઝુકાવે છે તેવા ગજમુખ શ્રી ગણેશની હુ વંદના કરૂ છું.
શ્રી ગણેશની આરાધના અનાદિ કાળથી ભારતની અંદર પ્રચલિત છે. અમુક આધુનિક લોકો પાશ્ચાતાપ મતથી પ્રભાવિત
થઈને ભ્રાંતિમા પડી જાય છે કે ગણેશની ઉપાસના વૈદિક નથી પરંતુ આમનું સ્વરૂપ અર્વાચીન કાળમાં પ્રચલિત થયું હતું.
પરંતુ વેદ તેમજ આરણ્યોમાં ગણપતિ મંત્ર તેમજ ગણપતિ-ગાયત્રીની ઉપલબ્ધી થાય છે જેમના અધ્યયનથી આપણને
જ્ઞાત થાય છે કે ગણપતિ ઉપાસના વેદવિહિત છે.
ગણેશ કે ગણપતિના નામની વિવેચના
મન્દ્વારા ગ્રાહ્ય તેમજ વાકદ્વારા વર્ણનીય સંપુર્ણ ભૌતિક જગતને 'ગ' કારથી ઉત્પન્ન થયેલ સમજો અને મન તેમજ વાક દ્વારા
અતીત બ્રહ્મવિ દ્યાસ્વરૂપ પરમાત્માને 'ણ' કાર સમજો. આધ્યત્મ વિદ્યા પરમાત્માનું સ્વરૂપ છે- આધ્યાત્મવિદ્યા વિદ્યાનામ
(ગીતા 10 32 ). પરમાત્માના ચિંતન તેમજ વર્ણન માટે મન તેમજ વાણી સમર્થ નથી.
' यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह।'
(तैत्तिरीय. २ । ४)
'न चक्षुषा गृह्यते नापि वाचा॥' (मुण्डकोपनिषद् ३ । ८)
આ ભૌતિક જગત તેમજ આધ્યાત્મ વિદ્યાના સ્વામી ગણેશ કહેવાય છે-
मनोवाणीमयं सर्वं गकाराक्षरसम्भवम्।
मनोवाणीविहीनं च णकारं विद्धि मानद।
तयोः स्वामी गणेशोऽयं योगरूपः प्रकीर्तितः॥
सम्प्रज्ञातसमाधिस्थो गकारः कथ्यते बुधैः।
असम्प्रज्ञातरूपं वै णकारं विद्धि॥
तयोः स्वामी गणेशोऽयं शान्तियोगमयस्सदा॥
'ગ' કાર સમ્પ્રજ્ઞાત સમાધિના કે પછી 'ણ' કાર અસમ્પ્રજ્ઞાત- સમાધિના સ્વરૂપ છે. આ બંનેના સ્વામી ગણેશ કહેવાય છે.
गकारः कण्ठोर्ध्वं गजमुखसमो मर्त्यसदृशो
णकारः कण्ठाधो जठरसदृशाकार इति च॥
अधोभागः कट्यां चरण इति हीशोऽस्य च तनुः। (गणेशमहिम्नः स्तोत्र ९)
'ગ' કાર કંઠના ઉર્ધ્વ ભાગ ગજમુખનો તેમજ 'ણ' કાર કંઠ દ્વારા ઉદર સુધીના ભાગ તેમજ 'ઈશ' કટિ તેમજ ચરણનો સંકેત આપે છે.
==============================================
એકદંતગણેશસ્તોત્રમ્
મહાસુરં સુશાન્તં વૈ દૃષ્ટ્વા વિષ્ણુમુખાઃ સુરાઃ.
ભૃગ્વાદયશ્ચ મુનય એકદન્તં સમાયયુઃ ૧
પ્રણમ્ય તં પ્રપૂજ્યાદૌ પુનસ્તં નેમુરાદરાત્.
તુષ્ટુવુર્હર્ષસંયુક્તા એકદન્તં ગણેશ્વરમ્ ૨
દેવર્ષય ઊચુઃ
સદાત્મરૂપં સકલાદિ-ભૂતમમાયિનં સોઽહમચિન્ત્યબોધમ્.
અનાદિ-મધ્યાન્ત-વિહીનમેકં તમેકદન્તં શરણં વ્રજામઃ ૩
અનન્ત-ચિદ્રૂ પ-મયં ગણેશં હ્યભેદ-ભેદાદિ-વિહીનમાદ્યમ્.
હૃદિ પ્રકાશસ્ય ધરં સ્વધીસ્થં તમેકદન્તં શરણં વ્રજામઃ ૪
વિશ્વાદિભૂતં હૃદિ યોગિનાં વૈ પ્રત્યક્ષરૂપેણ વિભાન્તમેકમ્.
સદા નિરાલમ્બ-સમાધિગમ્યં તમેકદન્તં શરણં વ્રજામઃ ૫
સ્વબિમ્બભાવેન વિલાસયુક્તં બિન્દુસ્વરૂપા રચિતા સ્વમાયા.
તસ્યાં સ્વવીર્યં પ્રદદાતિ યો વૈ તમેકદન્તં શરણં વ્રજામઃ ૬
ત્વદીય-વીર્યેણ સમથંભૂતા માયા તયા સરચિતં ચ વિશ્વમ્.
નાદાત્મકં હ્યાત્મતયા પ્રતીતં તમેકદન્તં શરણં વ્રજામઃ ૭
ત્વદીય-સત્તાધરમેકદન્તં ગણેશમેકં ત્રયબોધિતારમ્.
સેવન્ત આપુસ્તમજં ત્રિસંસ્થાસ્તમેકદન્તં શરણં વ્રજામઃ ૮
તતસ્ત્વયા પ્રેરિત એવ નાદસ્તેનેદમેવં રચિત જગદ્ વૈ.
આનન્દરૂપં સમભાવસંસ્થં તમેકદન્તં શરણં વ્રજામઃ ૯
તદેવ વિશ્વં કૃપયા તવૈવ સમ્ભૂતમાદ્ય તમસાવિભાતમ્.
અનેકરૂપં હ્યમેકભૂતં તમેકદન્તે શરણં વ્રજામઃ ૧૦
તતસ્ત્વયા પ્રેરિતમેવ તેન સૃષ્ટં સુસૂક્ષ્મં જગદકેસંસ્થમ્.
સત્ત્વાત્મકં શ્વેતમનન્તમાદ્યં તમેકદન્તં શરણં વ્રજામઃ ૧૧
તદેવ સ્વપ્નં તપસા ગણેશં સ-સિદ્ધિરૂપં વિવિધં બ્રભૂવ.
સદૈકરૂપં કૃપયા તવાઽપિ તમેકદન્તં શરણં વ્રજામઃ ૧૨
સમ્પ્રેરિતં તચ્ચ ત્વયા હૃદિસ્થં તથા સુસૃષ્ટં જગદંશરૂપમ્.
તેનૈવ જાગ્રન્મયમપ્રમેયં તમેકદન્તં શરણં વ્રજામઃ ૧૩
જાગ્રત્સ્વરૂપં રજસા વિભાતં વિલોકિતં તત્કૃપયા યદૈવ.
તદા વિભિન્ન ભવદેકરૂપં તમેકદન્તં શરણં વ્રજામઃ ૧૪
એવં ચ સૃષ્ટ્વા પ્રકૃતિસ્વભાવાત્તદન્તરે ત્વં ચ વિભાસિ નિત્યમ્.
બુદ્ધિપ્રદાતા ગણનાથ એકસ્તમેકદન્તં શાણં વ્રજામઃ ૧૫
ત્વદાજ્ઞયા ભાન્તિ ગ્રહાશ્ચ સર્વે નક્ષત્રરૂપાણિ વિભાન્તિ ખે વૈ.
આધારહીનાનિ ત્વયા ધૃતાનિ તમેકદન્તં શાણં વ્રજામઃ ૧૬
ત્વદાજ્ઞયા સૃષ્ટિકરો વિધાતા ત્વદાજ્ઞયા પાલક એવ વિષ્ણુઃ.
ત્વદાજ્ઞયા સંહરતે હરોઽપિ તમેકદન્તં શરણં વ્રજામઃ ૧૭
યદાજ્ઞયા ભૂર્જલમધ્યસંસ્થા યદાજ્ઞયાઽઽપઃ પ્રવહન્તિ નદ્યઃ.
સીમાં સદા રક્ષતિ વૈ સમુદ્રસ્તમેકદન્તં શરણં વ્રજામઃ ૧૮
યદાજ્ઞયા દેવગણો દિવિષ્ઠો દદાતિ વૈ કર્મફલાનિ નિત્યમ્.
યદાજ્ઞયા શૈલગણોઽચલો વૈ તમેકદન્તં શરણં વ્રજામઃ ૧૯
યદાજ્ઞયા શેષ ઇલાધરો વૈ યદાજ્ઞયા મોહપ્રદશ્ચ કામઃ.
યદાજ્ઞયા કાલધરોઽર્યમા ચ તમેકદન્તં શરણં વ્રજામ્: ૨૦
યદાજ્ઞયા વાતિ વિભાતિ વાયુર્યદાજ્ઞયાઽગ્નિર્યઠરાદિસંસ્થઃ.
યદાજ્ઞયા વૈ સચરાઽચરં ચ તમેકદન્તં શરણં વ્રજામઃ ૨૧
સર્વાન્તરે સંસ્થિતમેકગૂઢં યદાજ્ઞયા સર્વમિદં વિભાતિ.
અનન્તરૂપં હૃદિ બોધકં વૈ તમેકદન્તં શરણં વ્રજામઃ ૨૨
યં યોગિનો યોગબલેન સાધ્યં કુર્વન્તિતં કઃ સ્તવનેન સ્તૌતિ.
અતઃ પ્રણામેન સુસિદ્ધિદોઽસ્તુ તમેકદન્તં શરણં વ્રજામઃ ૨૩
ગૃત્સમદ ઉવાચ
એવં સ્તુત્વા ચ પ્રહલાદં દેવાઃ સમુનયશ્ચ વૈ.
તૂષ્ણીંભાવં પ્રપદ્યૈવ નનૃતુર્હર્ષસંયુતાઃ ૨૪
સ તાનુવાચ પ્રીતાત્મા હ્યેકદન્તઃ સ્તવૈવ વૈ.
જગાદ તાન્ મહાભાગાન્ દેવર્ષીન્ ભક્તવત્સલઃ ૨૫
એકદન્ત ઉવાચ
પ્રસન્નોઽસ્મિ ચ સ્તોત્રેણ સુરાઃ સર્ષિગણાઃ કિલ.
વૃણુધ્વં વરદોઽહં વો દાસ્યામિ મનસીપ્સિતમ્ ૨૬
ભવત્કૃતં મદીયં વૈ સ્તોત્રં પ્રીતિપ્રદં મમ.
ભવિષ્યતિ ન સન્દેહઃ સર્વસિદ્ધિપ્રદાયકમ્ ૨૭
યં યમિચ્છતિ તં તં વૈ દાસ્યામિ સ્તોત્રપાઠતઃ.
પુત્ર-પૌત્રાદિકં સર્વં લભતે ધન-ધાન્યકમ્ ૨૮
ગજા-ઽશ્વાદિકમત્યન્તં રાજ્યભોગં લભેદ્ ધ્રુવમ્.
ભુક્તિં મુક્તિં ચ યોગ વૈ લભતે શાન્તિદાયકમ્ ૨૯
મારણોચ્ચાટનાદૌનિ રાજ્યબન્ધાદિકં ચ યત્.
પઠતાં શ્રૃણ્વતાં નૃણાં ભવેચ્ચ બન્ધહીનતા ૩૦
એકવિંશતિવારં ચ શ્લોકાંશ્ચૈવૈકવિંશતિમ્.
પઠેત નિત્યમેવં ચ દિનાનિ ત્વેકવિંશતિમ્ ૩૧
ત તસ્ય દુર્લભં કિંચિત્ ત્રિષુ લોકેષુ વૈ ભવેત્.
અસાધ્યં સાધયેન્ મર્ત્યઃ સર્વત્ર વિજયી ભવેત્ ૩૨
નિત્યં યઃ પઠતે સ્તોત્રં બ્રહ્મભૂતઃ સ વે નરઃ.
તસ્ય દર્શનતઃ સર્વે દેવાઃ પૂતા ભવન્તિ વૈ ૩૩
એવં તસ્ય વચઃ શ્રુત્વા પ્રહૃષ્ટા દેવતર્ષયઃ.
ઊચુઃ કરપુટાઃ સર્વે ભક્તિયુક્તા ગજાનનમ્ ૩૪
ઇત્યેકદન્ત ગણેશસ્તોત્રં સમ્પૂર્ણમ્
---------------------------------------------------------------------
ગણેશચતુર્થી દરમ્યાન થતાં અપપ્રકાર રોકો !
-------------------------------------------------
જેટલા મોટા પ્રમાણમાં ગણેશ ઉત્સવ ઊજવાય છે, તેટલા જ ઉત્સાહભેર શ્રી ગણેશજીને વળાવવામાં પણ આવે છે. ધર્મશાસ્ત્રમાં શ્રી ગણેશજીની મૂર્તિ વહેતા પાણીમાં વિસર્જિત કરવી જોઈએ, એવું કહેવામાં આવ્યું છે; પણ ગત કેટલાક વર્ષોથી જલપ્રદૂષણના નામ હેઠળ શ્રી ગણેશમૂર્તિ દાનમાં માગી લઈને હિંદુઓના શ્રદ્ધાસ્થાનનું વિડંબન થતું હોવાનું જોવા મળે છે. ગણેશોત્સવનો આનંદ માણતી વેળાએ થોડું સિંહાવલોકન કરવાની આવશ્યકતા છે. સદર લેખમાં ગણેશોત્સવને લગતા વિચાર જોઈશું.
ગણેશોત્સવ પર કાળી છાયા પડવાના ત્રણ તબક્કા !
ગણેશોત્સવ નજીક આવે કે, ધારદાર શસ્ત્રો ભેગા કર્યા હોવાના, ગણેશમંદિર બૉંબથી ઉડાડી દેવાની ધમકીભર્યા સમાચારો સાંભળવા મળે છે. આ પહેલો તબક્કો હોય છે. ગણેશમૂર્તિનું વિસર્જન જેમ જેમ નજીક આવે કે, ‘મૂર્તિદાન કરો’, ‘મૂર્તિનું પાણીના કુંડમાં (હોજમાં) વિસર્જન કરો’, એવું બહાનું કરીને ધમકીઓ બીજા તબક્કે આપવામાં આવે છે. અર્થાત્ સામાજિક અશાંતિ નિર્માણ થવાનું ભય આગળ કરીને મોટાભાગના વૃત્તપત્રો આવા સમાચારો આપવાનું ટાળતા હોવાથી સર્વસામાન્ય હિંદુઓને આવું કાંઈ બનતું હશે તેની જાણ જ હોતી નથી.
ભક્તિભાવથી પૂજેલી ગણેશજીની મૂર્તિ વહેતા પાણીમાં વિસર્જિત કરવી, એ ગણેશોત્સવમાંનું અંતિમ ધર્માચરણ હોય છે. તે જ સમયે કેટલાક હિંદૂવિરોધકો શ્રી ગણેશમૂર્તિદાન ઉપક્રમના નામ હેઠળ અડચણો નિર્માણ કરે છે. તેઓ કાંઈક જૂઠ્ઠાણું બોલીને શ્રી ગણેશમૂર્તિ ભક્તો પાસેથી પડાવી લે છે. ઘણીવાર બધીજ મૂર્તિઓ એક વાહનમાં ભેગી કરીને ગામબહારની પત્થરની ખાણમાં અથવા તળાવડીમાં પધરાવી દે છે. પરિણામે સદર ધાર્મિક વિધિમાંના અંતિમ ધાર્મિક સંસ્કાર અપૂર્ણ રહે છે. પ્લાસ્ટર ઑફ પૅરિસની શ્રી ગણેશમૂર્તિનું પાણીમાં વિઘટન થતું ન હોવાથી જળપ્રદૂષણ થાય છે અને તેથી આ મૂર્તિદાન કરવાની પ્રક્રિયાને કારણે જળપ્રદૂષણ ઓછું થવામાં ઘણી સહાયતા થાય છે, એવો અપપ્રચાર આ હિંદૂવિરોધકો કરે છે.
મૂર્તિવિસર્જનને કારણે જળપ્રદૂષણ થતું ન હોવાનો નિષ્કર્ષ ‘સૃષ્ટિ ઇકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ આ સંસ્થાના પર્યાવરણ અધિકારી શ્રી. અમિત નરેગલકર, તેમજ ‘મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળ’ના માજી કનિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી. જયેશ રમેશ વર્તક અને પુણે સ્થિત ‘ઓઍસિસ એન્વાયરમેંટલ ક્ધસ્લ્ટંટ’ના અધ્યક્ષ ડૉ. વિશ્વંભર ચૌધરીએ અભ્યાસ દ્વારા પ્રસ્તુત કર્યો છે. તેમજ રાજ્યના કારખાના દ્વારા પ્રતિદિન ૮ લાખ ૬૧ હજાર ૨૦૦ ઘનમીટર અતિદૂષિત વપરાયેલું પાણી નદી અને સમુદ્રમાં છોડવામાં આવે છે. આ વપરાયેલા પાણીની તુલનામાં મૂર્તિ પરના રસાયણિક રંગોને કારણે થનારું જલપ્રદૂષણ નગણ્ય હોય છે. તેથી શ્રી ગણેશમૂર્તિ વિસર્જનને કારણે જલપ્રદૂષણ થતું હોવાનો દાવો નિરર્થક પુરવાર થાય છે !
--------------------------------------------------
મૂર્તિ અથવા નિર્માલ્યનું વિસર્જન કરો !
-----------------------------------------
પ્રતિવર્ષે ગણેશમૂર્તિ વિસર્જનની પૂર્વસંધ્યા પર કેટલાક હિંદૂવિરોધકો પ્રદૂષણ અને પર્યાવરણ હાનિના મુદ્દાનો કક્કો ઘૂંટે છે. ધર્મ બાબતે અજ્ઞાન ધરાવતા શાળા-મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓનો ઉમેરો કરીને ‘ગણેશમૂર્તિ દાન કરો’, અને ‘નિર્માલ્યનું ખાતર કરો’ એવો પ્રચાર તેઓ કરતા હોય છે. ગણેશમૂર્તિનું વિસર્જન વહેતા પાણીમાં કરવાની હિંદુઓની પ્રાચીન પરંપરા છે. તળાવ અને નદીઓમાં આ રીતે મૂર્તિવિસર્જન ગત સેંકડો વર્ષોથી ચાલુ છે. તેમના કહેવા અનુસાર વિસર્જનને કારણે જો નદીઓ, તળાવ કચરો-ગાળથી ભરાઈ જવાના હોય અને પાણીનો સ્રોત બંધ થવાનો હોય, તો પછી અત્યાર સુધીમાં અનેક તળાવો અને નદીઓ નષ્ટ થવી જોઈતી હતી. પણ તે પ્રમાણે થયું નથી. ગણેશભક્તો, મૂર્તિવિસર્જન વહેતા પાણીમાં જ કરો. જો તેમ કરવાથી પણ જળસ્રોતની સ્વચ્છતા કરવાની આવશ્યકતા લાગે, તો તેવી વ્યવસ્થા મૂર્તિવિસર્જન પછી સ્થાનિક પ્રશાસન દ્વારા પણ કરવાનું ફાવશે.
આખું વર્ષ ઠેકઠેકાણે કચરાકુંડીઓ ભરાઈ જઈને ઉભરાઈ જતી હોય છે. તે કચરામાંથી ખાતર કરવા બાબતે આ હિંદૂવિરોધકો પ્રશાસનનું ધ્યાન દોરતાં નથી; પણ વિસર્જનના સમયે ગણેશભક્તોના હાથમાંનું નિર્માલ્ય ખેંચી લેવા તેઓ સદૈવ તૈયાર હોય છે. ૩૧ ડિસેંબરની રાત્રે ઠેકઠેકાણેની ચોપાટીઓ, સમુદ્રકિનારાઓ, કિલ્લાઓ, પર્યટનસ્થળોએ ખાલી બાટલીઓનો ઢગલો અને મદ્યપીઓએ કરેલી પર્યાવરણની હાનિ તેમને દેખાતી નથી !
-------------------------------------------------
ફટાકડા વગાડવાથી થનારું અધર્માચરણ ટાળો !
દેવતાઓનાં ચિત્રો અને નામ રહેલાં ફટાકડા ફોડવાથી તેઓનાં ચિત્રોના લીરેલીરા ઉડી જાય છે. તેમજ તે પગ નીચે રગદોળાઈ જાય છે અને અંતે કચરામાં નાખી દેવામાં આવે છે. દેવતાઓની આવી રીતે વિટંબના કરવી અથવા આંખો સામે થવા દેવી, અર્થાત્ માથે પાપ પરાણે લેવા જેવું છે. તે માટે બાળકોના મન પર ફટાકડાના દુષ્પરિણામ અંકિત કરો અને તેમને ફટાકડા ફોડવા સામે પરાવૃત્ત કરો !
--------------------------------------------
વિસર્જન કરતી વેળાએ આ ધ્યાનમાં રાખો !
વિસર્જન કરતી વેળાએ કેટલાક ઠેકાણે પાણી ઊંડું હોય, અથવા તો મૂર્તિ મોટી હોય, તો તે ફેંકી દેવામાં આવે છે અથવા ધકેલી દેવામાં આવે છે. એમ કરવું એટલે દેવતાનું અપમાન કરવા જેવું જ થયું. જે મૂર્તિની આપણે વિધિવત્ પૂજા કરીએ છીએ, તેનું વિસર્જન પણ તેટલી જ યોગ્ય પદ્ધતિથી કરવાનું આવશ્યક છે.
ગણેશોત્સવમાં થતું ધ્વનિપ્રદૂષણ રોકો !
---------------------------------------------
લોકોને ગણેશોત્સવમાં ભેગા કરવા માટે વાદ્યવૃંદ, ચલચિત્રનૃત્ય સ્પર્ધા, સિનેમા જેવા મનોરંજનના કાર્યક્રમો રાખવા પડે છે, એવું ઘણાય ગણેશોત્સવ મંડળોની સમિતિઓનું કહેવું હોય છે. આવા હિંદૂઓ સાર્વજનિક ધાર્મિક ઉત્સવનો અર્થ જ સમજી લેતા નથી. મનોરંજનના કાર્યક્રમોની સંખ્યા કેટલી થઈ, તેના કરતાં એક જણની તોયે ગણેશભક્તિ જો વધે, તેમજ સમાજ, રાષ્ટ્ર અને ધર્મ માટે કૃતિ કરવા માટે એક જણ તોયે સિદ્ધ થાય, તો જ ગણેશોત્સવ યશસ્વી થયો, એમ કહી શકાય.
===============================================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
---------------------------------------==========================
गणेश चतुर्थी
गणेश चतुर्थी हिन्दुओं का एक प्रमुख त्योहार है. यह त्योहार महाराष्ट्र में बडी़ धूमधाम से मनाया जाता हैं।
====================================---------------------------------------------------
पुराणानुसार
शिवपुराणमें भाद्रपद मास के कृष्णपक्ष की चतुर्थी को मंगलमूर्तिगणेश की अवतरण-तिथि बताया गया है जबकि गणेशपुराणके मत से यह
गणेशावतार भाद्रपद शुक्ल चतुर्थी को हुआ था। गण + पति = गणपति । संस्कृतकोशानुसार ‘गण’ अर्थात पवित्रक । ‘पति’ अर्थात स्वामी ,
‘गणपति’ अर्थात पवित्रकोंके स्वामी ।
====================================
कथा
शिवपुराणके अन्तर्गत रुद्रसंहिताके चतुर्थ (कुमार) खण्ड में यह वर्णन है कि माता पार्वती ने स्नान करने से पूर्व अपनी मैल से एक बालक को
उत्पन्न करके उसे अपना द्वारपालबना दिया। शिवजी ने जब प्रवेश करना चाहा तब बालक ने उन्हें रोक दिया। इस पर शिवगणोंने बालक
से भयंकर युद्ध किया परंतु संग्राम में उसे कोई पराजित नहीं कर सका। अन्ततोगत्वा भगवान शंकर ने क्रोधित होकर अपने त्रिशूल से उस
बालक का सर काट दिया। इससे भगवती शिवा क्रुद्ध हो उठीं और उन्होंने प्रलय करने की ठान ली। भयभीत देवताओं ने देवर्षिनारद की
सलाह पर जगदम्बा की स्तुति करके उन्हें शांत किया। शिवजी के निर्देश पर विष्णुजीउत्तर दिशा में सबसे पहले मिले जीव (हाथी)
का सिर काटकर ले आए। मृत्युंजय रुद्र ने गज के उस मस्तक को बालक के धड पर रखकर उसे पुनर्जीवित कर दिया। माता पार्वती
ने हर्षातिरेक से उस गजमुखबालक को अपने हृदय से लगा लिया और देवताओं में अग्रणी होने का आशीर्वाद दिया। ब्रह्मा, विष्णु,
महेश ने उस बालक को सर्वाध्यक्ष घोषित करके अग्रपूज्यहोने का वरदान दिया। भगवान शंकर ने बालक से कहा-गिरिजानन्दन! विघ्न
नाश करने में तेरा नाम सर्वोपरि होगा। तू सबका पूज्य बनकर मेरे समस्त
गणों का अध्यक्ष हो जा। गणेश्वर!तू भाद्रपद मास के कृष्णपक्ष की चतुर्थी को चंद्रमा के उदित होने पर उत्पन्न हुआ है। इस तिथि में व्रत
करने वाले के सभी विघ्नों का नाश हो जाएगा और उसे सब सिद्धियां प्राप्त होंगी। कृष्णपक्ष की चतुर्थी की रात्रि में चंद्रोदय के समय गणेश
तुम्हारी पूजा करने के पश्चात् व्रती चंद्रमा को अर्घ्यदेकर ब्राह्मण को मिष्ठान खिलाए। तदोपरांत स्वयं भी मीठा भोजन करे। वर्षपर्यन्तश्रीगणेश
चतुर्थी का व्रत करने वाले की मनोकामना अवश्य पूर्ण होती है।
===================================
अन्य कथा
एक बार महादेवजी पार्वती सहित नर्मदा के तट पर गए। वहाँ एक सुंदर स्थान पर पार्वती जी ने महादेवजी के साथ चौपड़ खेलने की इच्छा व्यक्त की।
तब शिवजी ने कहा- हमारी हार-जीत का साक्षी कौन होगा? पार्वती ने तत्काल वहाँ की घास के तिनके बटोरकर एक पुतला बनाया और
उसमें प्राण-प्रतिष्ठा करके उससे कहा- बेटा! हम चौपड़ खेलना चाहते हैं, किन्तु यहाँ हार-जीत का साक्षी कोई नहीं है। अतः खेल के अन्त में तुम हमारी
हार-जीत के साक्षी होकर बताना कि हममें से कौन जीता, कौन हारा?
खेल आरंभ हुआ। दैवयोग से तीनों बार पार्वती जी ही जीतीं। जब अंत में बालक से हार-जीत का निर्णय कराया गया तो उसने महादेवजी को विजयी बताया।
परिणामतः पार्वती जी ने क्रुद्ध होकर उसे एक पाँव से लंगड़ा होने और वहाँ के कीचड़ में पड़ा रहकर दुःख भोगने का शाप दे दिया।
बालक ने विनम्रतापूर्वक कहा- माँ! मुझसे अज्ञानवश ऐसा हो गया है। मैंने किसी कुटिलता या द्वेष के कारण ऐसा नहीं किया। मुझे क्षमा करें तथा
शाप से मुक्ति का उपाय बताएँ। तब ममतारूपी माँ को उस पर दया आ गई और वे बोलीं- यहाँ नाग-कन्याएँ गणेश-पूजन करने आएँगी। उनके उपदेश
से तुम गणेश व्रत करके मुझे प्राप्त करोगे। इतना कहकर वे कैलाश पर्वत चली गईं।
एक वर्ष बाद वहाँ श्रावण में नाग-कन्याएँ गणेश पूजन के लिए आईं। नाग-कन्याओं ने गणेश व्रत करके उस बालक को भी व्रत की
विधि बताई। तत्पश्चात बालक ने 12 दिन तक श्रीगणेशजी का व्रत किया। तब गणेशजी ने उसे दर्शन देकर कहा- मैं तुम्हारे व्रत से
प्रसन्न हूँ। मनोवांछित वर माँगो। बालक बोला- भगवन! मेरे पाँव में इतनी शक्ति दे दो कि मैं कैलाश पर्वत पर अपने माता-पिता के
पास पहुँच सकूं और वे मुझ पर प्रसन्न हो जाएँ।
गणेशजी 'तथास्तु' कहकर अंतर्धान हो गए। बालक भगवान शिव के चरणों में पहुँच गया। शिवजी ने उससे वहाँ तक पहुँचने के साधन के बारे में पूछा।
तब बालक ने सारी कथा शिवजी को सुना दी। उधर उसी दिन से अप्रसन्न होकर पार्वती शिवजी से भी विमुख हो गई थीं। तदुपरांत भगवान शंकर
ने भी बालक की तरह २१ दिन पर्यन्त श्रीगणेश का व्रत किया, जिसके प्रभाव से पार्वती के मन में स्वयं महादेवजी से मिलने की इच्छा जाग्रत हुई।
वे शीघ्र ही कैलाश पर्वत पर आ पहुँची। वहाँ पहुँचकर पार्वतीजी ने शिवजी से पूछा- भगवन! आपने ऐसा कौन-सा उपाय किया जिसके फलस्वरूप मैं
आपके पास भागी-भागी आ गई हूँ। शिवजी ने 'गणेश व्रत' का इतिहास उनसे कह दिया।
तब पार्वतीजी ने अपने पुत्र कार्तिकेय से मिलने की इच्छा से 21 दिन पर्यन्त 21-21 की संख्या में दूर्वा, पुष्प तथा लड्डुओं से गणेशजी का पूजन किया।
21वें दिन कार्तिकेय स्वयं ही पार्वतीजी से आ मिले। उन्होंने भी माँ के मुख से इस व्रत का माहात्म्य सुनकर व्रत किया।
कार्तिकेय ने यही व्रत विश्वामित्रजी को बताया। विश्वामित्रजी ने व्रत करके गणेशजी से जन्म से मुक्त होकर 'ब्रह्म-ऋषि' होने का वर माँगा।
गणेशजी ने उनकी मनोकामना पूर्ण की। ऐसे हैं श्री गणेशजी, जो सबकी कामनाएँ पूर्ण करते हैं।
=======================
तीसरी कथा
एक बार महादेवजी स्नान करने के लिए भोगावती गए। उनके जाने के पश्चात पार्वती ने अपने तन के मैल से एक पुतला बनाया और उसका
नाम 'गणेश' रखा। पार्वती ने उससे कहा- हे पुत्र! तुम एक मुगदल लेकर द्वार पर बैठ जाओ। मैं भीतर जाकर स्नान कर रही हूँ। जब तक
मैं स्नान न कर लूं, तब तक तुम किसी भी पुरुष को भीतर मत आने देना।
भोगावती में स्नान करने के बाद जब भगवान शिवजी आए तो गणेशजी ने उन्हें द्वार पर रोक लिया। इसे शिवजी ने अपना अपमान समझा
और क्रोधित होकर उनका सिर धड़ से अलग करके भीतर चले गए। पार्वती ने उन्हें नाराज देखकर समझा कि भोजन में विलंब होने के कारण
महादेवजी नाराज हैं। इसलिए उन्होंने तत्काल दो थालियों में भोजन परोसकर शिवजी को बुलाया।
तब दूसरा थाल देखकर तनिक आश्चर्यचकित होकर शिवजी ने पूछा- यह दूसरा थाल किसके लिए है? पार्वती जी बोलीं- पुत्र गणेश के लिए है,
जो बाहर द्वार पर पहरा दे रहा है।
यह सुनकर शिवजी और अधिक आश्चर्यचकित हुए। तुम्हारा पुत्र पहरा दे रहा है? हाँ नाथ! क्या आपने उसे देखा नहीं? देखा तो था, किन्तु मैंने
तो अपने रोके जाने पर उसे कोई उद्दण्ड बालक समझकर उसका सिर काट दिया। यह सुनकर पार्वती जी बहुत दुःखी हुईं। वे विलाप करने लगीं।
तब पार्वती जी को प्रसन्न करने के लिए भगवान शिव ने एक हाथी के बच्चे का सिर काटकर बालक के धड़ से जोड़ दिया। पार्वती जी इस प्रकार
पुत्र गणेश को पाकर बहुत प्रसन्न हुई। उन्होंने पति तथा पुत्र को प्रीतिपूर्वक भोजन कराकर बाद में स्वयं भोजन किया।
यह घटना भाद्रपद शुक्ल चतुर्थी को हुई थी। इसीलिए यह तिथि पुण्य पर्व के रूप में मनाई जाती है।
=======================
==व्रत==
भाद्रपद-कृष्ण-चतुर्थी से प्रारंभ करके प्रत्येक मास के कृष्णपक्ष की चंद्रोदयव्यापिनीचतुर्थी के दिन व्रत करने पर
विघ्नेश्वरगणेश प्रसन्न होकर समस्त विघ्न और संकट दूर कर देते हैं।
==============
ચેતવણીઃ
चंद्र दर्शन दोष से बचाव[
प्रत्येक शुक्ल पक्ष चतुर्थी को चन्द्रदर्शन के पश्चात् व्रती को आहार लेने का निर्देश है, इसके पूर्व नहीं। किंतु भाद्रपद शुक्ल पक्ष की चतुर्थी को रात्रि में
चन्द्र-दर्शन (चन्द्रमा देखने को) निषिद्ध किया गया है।
जो व्यक्ति इस रात्रि को चन्द्रमा को देखते हैं उन्हें झूठा-कलंक प्राप्त होता है। ऐसा शास्त्रों का निर्देश है। यह अनुभूत भी है। इस गणेश चतुर्थी को
चन्द्र-दर्शन करने वाले व्यक्तियों को उक्त परिणाम अनुभूत हुए, इसमें संशय नहीं है। यदि जाने-अनजाने में चन्द्रमा दिख भी जाए तो निम्न मंत्र
का पाठ अवश्य कर लेना चाहिए-
'सिहः प्रसेनम् अवधीत्, सिंहो जाम्बवता हतः। सुकुमारक मा रोदीस्तव ह्येष स्वमन्तकः॥'
=======================
મરાઠી ઃઃ=गणेश चतुर्थी
गणेश चतुर्थी हा दिवस भाद्रपद शुद्ध चतुर्थी या तिथीला साजरा करतात. घरांघरांत आणि सार्वजिनिक मंडळांत श्रीगणेशाच्या मूर्तीची प्रतिष्ठापना या
दिवशी केली जाते. गणेश चतुर्थीच्या काळात ‘ॐ गँ गणपतये नमः ।’ किंवा ‘श्री गणेशाय नमः ।’ नामजप जास्तीतजास्त केल्यास गणेशतत्त्वाचा
खूप जास्त लाभ होतो, अशी काहीजणांची समजूत आहे. गणेश चतुर्थीच्या दिवशी आणि त्यानंतर दररोज सकाळ-संध्याकाळ पूजा-अर्चा व आरती केली
जाते. कोंकणामध्ये, आरतीच्या नंतर देवें म्हणतात. अन्यत्र आरतीनंतर गणपतीला नैवेद्य दाखवून प्रसाद वाटतात.
============================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
=======================================================
Ganesh Chaturthi
Ganesha Chaturthi is the Hindu festival celebrated on the birthday (rebirth) of Lord Ganesha, the son of Shiva and Parvati.
It is believed that Lord Ganesh bestows his presence on earth for all his devotees during this festival. It is the day Shiva
declared his son Ganesha as superior to all the gods, barring Vishnu, Lakshmi, Shiva and Parvati. Ganesha is widely
worshipped as the god of wisdom, prosperity and good fortune and traditionally invoked at the beginning of any new
venture or at the start of travel. The festival, also known as Ganeshutsav ("festival of Ganesha") is observed in the
Hindu calendar month of Bhaadrapada, starting on the shukla chaturthi (fourth day of the waxing moon period).
The date usually falls between 19 August and 20 September. The festival lasts for 10 days, ending on Anant Chaturdashi
(fourteenth day of the waxing moon period).
While celebrated all over India, it is most elaborate in Maharashtra, TamilNadu, Goa, Andhra Pradesh, Karnataka,
Odisha and Chhattisgarh. Outside India, it is celebrated widely in Nepal and by Hindus in the United States,
Canada, Mauritius,[1] Singapore, Malaysia, Thailand, Cambodia, Burma, Fiji, Trinidad & Tobago, and Guyana.
================================
Legend
Main article: Ganesha
Traditional stories tell that Lord Ganesha was created by goddess Parvati, consort of Lord Shiva. Parvati created Ganesha out of
sandalwood paste that she used for her bath and breathed life into the figure. She then set him to stand guard at her door while
she bathed. Lord Shiva returned and, as Ganesha didn't know him, he didn't allow him to enter. Lord Shiva became enraged
and asked his follower ghosts to teach the child some manners. Ganesha was very powerful, being born of Parvati, the
embodiment of shakti (or power). He defeated the ghost-followers (called "Ghana"s) and declared nobody was allowed to
enter while his mother was bathing. The sage of heavens, Narada, along with the Saptarshi (the seven wise rishis) sensed
a growing turmoil and went to appease the boy with no results. Angered, the king of Gods, Indra attacked the boy with his
entire heavenly army but even they didn't stand a chance. By then, this issue had become a matter of pride for Parvathi and Shiva.
After the devas were defeated, the trinity, the controller, preserver and destroyer of the universe launched an attack against
Ganesha. Amidst the fighting, Shiva severed the head of the child. And brought on Parvathi's rage. Seeing her son dead,
Parvathi revealed her true self, as the Adi-shakti, the prime energy that fuels the universe and sustains matter. Taking on a
terrible form, she vowed to destroy the universe where her son was killed and re-create a better one. The Gods prostrated
before her and Shiva promised that her son will live again. The trinity hunted the world for a head and came across a mother
elephant crying for her dead baby. They consoled the mother and fixed the head of the baby elephant in place of Ganesha's head.
Lord Shiva also declared that from this day, the boy would be called as "Ganesha" (Gana-Isha : lord of the Ganas). In this way,
Lord Ganesha came to be depicted as the elephant-headed God.[2]
===========================
Date
The festival is observed in the Hindu calendar month of Bhaadrapada, starting on the shukla chaturthi (fourth day of the waxing moon).
The date usually falls between 19 August and 20 September. The festival lasts for 10 or 12 days, ending on Anant Chaturdashi.
This festival is observed in the lunar month of bhadrapada shukla paksha chathurthi madhyahana vyapini purvaviddha. If Chaturthi prevails
on both days, the first day should be observed. Even if chaturthi prevails for the complete duration of madhyahana on the second day,
if it prevails on the previous day's madhyahana period even for one ghatika (24 minutes), the previous day should be observed.[3]
=====================
Celebration, rituals and tradition
In Hinduism
Two to three months before Ganesh Chaturthi, artistic clay models of Lord Ganesha are made for sale by specially skilled artisans.
They are beautifully decorated and depict Lord Ganesh in vivid poses. The size of these statues may vary from 3/4 of an inch to over 70 feet.
Ganesh Chaturthi starts with the installation of these Ganesh statues in colorfully decorated homes and specially erected temporary
structures mandapas (pandals) in every locality. The pandals are erected by the people or a specific society or locality or group by
collecting monetary contributions. The pandals are decorated specially for the festival, either by using decorative items like flower
garlands, lights, etc. or are theme based decorations, which depict religious themes or current events.
The priest, usually clad in red or white dhoti and uttariyam (Shawl), then with the chanting of mantras invokes the presence of
Ganesha using the statue as a channel, or body for his energy. This ritual is the Pranapratishhtha. After this the ritual called
as Shhodashopachara (16 ways of paying tribute) follows. Coconut, jaggery, 21 modakas, 21 durva (trefoil) blades of grass
and red flowers are offered. The statue is anointed with red unguent, typically made of kumkum and sandalwood paste.
Throughout the ceremony, Vedic hymns from the Rig Veda, the Ganapati Atharva Shirsha Upanishad, and the Ganesha
stotra from the Narada Purana are chanted.
========================
Ganesh Visarjan
Ganesha is worshipped for 10 days from Bhadrapada Shudha Chaturthi to the Ananta Chaturdashi, On the 11th day,
the statue is taken through the streets in a procession accompanied with dancing, singing, and fanfare to be immersed in a
river or the sea symbolizing a ritual see-off of the Lord in his journey towards his abode in Kailash while taking away with
him the misfortunes of his devotees.[citation needed] This is the ritual known as Vinayaga Chathurthi in Tamil, Ganesh Visarjan
in Marathi, Ganesha Visarjane in Kannada and Vinayaka Nimarjana or Vinayaka Nimajjanam in Telugu. At individual homes the
Visarjan/Nimajjanam is also done on 3rd, 5th or 7th day as per the family tradition. All join in this final procession shouting
"Ganapati Bappa Morya, Pudhachya Varshi Laukar ya" (O lord Ganesha, come again early next year) in Maharashtra and
"Ganesh Maha Raj ki, Jai" (lord Ganesha, victory is yours) in Andhra Pradesh. After the final offering of coconuts, flowers
and camphor is made, people carry the idols to t
he river to immerse it.
Some homes buy their own small clay statue, and after 1,3,5,7 or 11 days immerse it in a bucket or tub at home, so as not to
pollute public lakes or rivers. After a few days the clay is used in the home garden.
The main sweet dish during the festival is the modak (modak in Marathi, modakam/kudumu in Telugu, modaka in Kannada and
modagam in Tamil). A modak is a dumpling made from rice flour/wheat flour with a stuffing of fresh or dry-grated coconut,
jaggery, dry fruits and some other condiments. It is either steam-cooked or fried. Another popular sweet dish is the karanji
(karjikai in Kannada) which is similar to the modak in composition and taste but has a semicircular shape.In Andhra, kudumu
(rice flour dumplings stuffed with coconut and jaggery mixture), Vundrallu (steamed coarsely grounded rice flour balls), Panakam
(jaggery, black pepper and cardamom flavored drink), Vadapappu (soaked and moong lentils), Chalividi
(cooked rice flour and jaggery mixture), etc., are offered to Ganesha along with Modakams. These offerings to
god are called Naivedyam in Telugu.
In Andhra, Clay Ganesh (Matti Vinayakudu in Telugu) and Turmeric Ganesh (Siddhi Vinayakudu in Telugu)
is usually worshipped at homes along with plaster of paris Ganesha.
Public celebrations of the festival are hugely popular, with local communities (mandalas) vying with each other to
put up the biggest statue and the best pandal. The festival is also the time for cultural activities like singing and
theater performances, orchestra and community activities like free medical checkup, blood donation camps, charity for the poor, etc.
Today, the Ganesh Festival is not only a popular festival, it has become a very critical and important economic
activity for Mumbai, Hyderabad, Bangalore and Chennai. Many artists, industries, and businesses survive on this
mega-event. Ganesh Festival also provides a stage for budding artists to present their art to the public. In Maharashtra,
not only Hindus but many other religions also participate in the celebration like Muslims, Jains, Christian and others.
In mangalore, there is a belief that the eldest son of the home should be present during pooja.
=============
Outside India
Ganesh Chaturthi is celebrated in the UK by the migrant Hindu population as well as the large number of Indians residing there.
The Hindu culture and Heritage Society, UK - a Southall based organisation celebrated Ganesh Chaturthi for the first time in
London in 2005 at The Vishwa Hindu Temple. The Idol was immersed in the river Thames at Putney Pier. Another celebration
organised by an Gujarati group has been celebrated in the Southend-on-Sea which attracts over 18000 devotees.
[4] Annual celebrations also take place on the River Mersey at Liverpool.[5][6]
The festival is similarly celebrated in many locations across the world. The Hindu Swayamsevak Sangh USA, an organisation of
Hindus based in the US organises many such events to mark the Hindu festivals.
In USA, Ganesh Chaturthi is celebrated by various associations of people from India. (Various Indian Associations of North America and in
Temples across USA.)
The Philadelphia Ganesh popularly known as PGF is the largest Sarvajanik (fully contributed by public funds) Hindu festival in North America.
Since 2005 the festival is conducted every year in Bharatiya Temple, Chalfont, Pennsylvania. The 10 days are marked by processions,
devotional programs, cultural events, India filmi-orchestra and a weekend carnival. While the Marathi community plays a big role in
organising the festival, participation from all communities such as Gujarati, Tamil, Telugu, North Indian, Bengali etc. is seen as the
reason for its success and uniqueness.
In Canada, Ganesh Chaturthi is celebrated by associations of Marathi-speaking people. (MBM in Toronto, MSBC in Vancouver, etc.)
Celebration of Ganesh Chaturthi in Mauritius dates back to 1896. The first Ganesh Chaturthi Puja was held in the 7 Cascades Valley
next to Henrietta village by the Bhiwajee family who is still celebrating this pious festival for more than a century. Over the years the
festival gained such popularity on the island that Mauritian government has attributed a public holiday for that day.
In Malaysia and Singapore, the festival is more commonly known as Vinayagar Chakurthi because of the relatively larger Tamil-speaking
Hindu minority among the other South Asian ethnic groups. It is very common to see pictures or statues of Lord Ganesha at the
entrance of homes, business premises and schools. These idols are usually decorated with flower garlands alongside offerings of
fruits and sweets. Most Ganesha temples mark Vinayagar Chaturthi with morning prayers, abhishegam (ritual bathing of the deity)
and free vegetarian lunch for devotees and the poor. Chariot processions organised by Ganesha temples in the evenings often
attract huge crowds of devotees and tourists.
=====================
History
It is not known when and how Ganesh Chaturthi was first celebrated. Ganesh Chaturthi was being celebrated as a public event in
Pune since the times of Shivaji (1630-1680), the founder of the Maratha Empire. The Peshwas, the de facto hereditary administrators
of the Empire from 1749 till its end in 1818, encouraged the celebrations in their administrative seat Pune as Ganesha was their family
deity (Kuladevata). With the fall of the Peshwas, Ganesh Chaturthi lost state patronage and became a private family celebration again till
its revival by Indian freedom fighter and social reformer Lokmanya Tilak.[7]
In 1893, Lokmanya Tilak transformed the annual domestic festival into a large, well-organized public event.[8] Tilak recognized the wide
appeal of the deity Ganesha as "the god for everybody",[9][10] and popularized Ganesh Chaturthi as a national festival in order
"to bridge the gap between Brahmins and 'non-Brahmins' and find a context in which to build a new grassroots unity between them",
and generate nationalistic fervour among people in Maharashtra against the British colonial rule.[11][12] Tilak was the first to install large
public images of Ganesh in pavilions, and also established the practice of submerging in rivers, sea, or other pools of water all public
images of the deity on the tenth day after Ganesh Chaturthi.[13]
Under Tilak's encouragement, the festival facilitated community participation and involvement in the form of intellectual discourses, poetry
recitals, performances of plays, musical concerts, and folk dances. It served as a meeting ground for people of all castes and communities
in times when, in order to exercise control over the population, the British discouraged social and political gatherings.[14]
====================
Environmental impact
The most serious impact of the festival on the environment is due to the immersion of idols made of Plaster of Paris into lakes,
rivers and the sea. Traditionally, the idol was sculpted out of mud taken from nearby one’s home. After the festival, it was
returned back to the Earth by immersing it in a nearby water body. This cycle was meant to represent the cycle of creation and
dissolution in Nature.
However, as the production of Ganesh idols on a commercial basis grew, the earthen or natural clay (shaadu maati in Marathi
and banka matti in Telugu) was replaced by Plaster of Paris. Plaster is a man-made material, easier to mould, lighter and
less expensive than clay. However, plaster is non-biodegradable, and insoluble in water. Moreover, the chemical paints
used to adorn these plaster idols themselves contain heavy metals like mercury and cadmium, causing water pollution.
Also, on immersion, non-biodegradable accessories that originally adorned the idol accumulate in the layers of sand on the beach.
Recently there have been new initiatives sponsored by some state governments to produce clay Ganesha idols.[15]
On the final day of the Ganesh festival thousands of plaster idols are immersed into water bodies by devotees. These
increase the level of acidity in the water and the content of heavy metals.[16] Several non-governmental and
governmental bodies have been addressing this issue. Amongst the solutions proposed are as follows:
Return to the traditional use of natural clay idols and immerse the icon in a bucket of water at home.
Use of a permanent icon made of stone and brass, used every year and a symbolic immersion only.
Recycling of plaster idols to repaint them and use them again the following year.
Ban on the immersion of plaster idols into lakes, rivers and the sea.[17]
Creative use of other biodegradable materials such as papier-mâché to create Ganesh idols.
Encouraging people to immerse the idols in tanks of water rather than in natural water bodies.
To handle religious sentiments sensitively, some temples and spiritual groups have taken up the cause.[18]
Noise pollution is also an unfortunate outcome of this joyous festival.
=========================================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
=====================================+++++++++
https://www.facebook.com/MAHUVA364290/photos_albums
https://www.facebook.com/MAHUVA364290/notes
https://www.facebook.com/MAHUVA364290/info
========================================
हमारे पेज में आपका स्वागत है 'हमें पसंद करने के लिए मत भूलना.
https://www.facebook.com/MAHUVA364290
મહુવા ના પેજ ઉપર આપનુ સ્વાગત છે મહુવા ના પેજ ને લાઇક આપવાનુ ભુલશો નહી.
અમારા પાનાં પર આપનું સ્વાગત છે અમને પસંદ કરવાનું ભૂલશો નહીં.
===============================================
Friends,
Your Likes, comments and shares our enthusiasm to support
rupee rises and more and more we strive to provide fun and interesting information ..
=========================================+++++++++++
दोस्तो,
आपकी पसंद, टिप्पणी और समर्थन करने के लिए शेयरों हमारे उत्साह
रुपया बढ़ जाता है और अधिक से अधिक हम मजेदार और रोचक जानकारी प्रदान करने के लिए प्रयास करते हैं ..
==========================================++++++++++++++++++++++
http://i.imgur.com/0CxjSNo.gif
http://i.imgur.com/6prqF04.gif
http://i.imgur.com/PNr3oPd.gif
=======================================++++++++++++
અહી મુકવામા આવતી પોસ્ટ ઘણી બધી વેબ સાઇટ પરથી લઇ સંકલીત કરવામા
આવી છે એ અંગે કોઈ પણ સમસ્યા જણાય તો આપ મેસેજ મા સંપર્ક કરી શકો છો સંકલન નો હેતું ફક્ત
લોકો સુધી એક જ સ્થાનેથી પ્રાપ્ય થઇ શકે એટલો જ છે.
અહી બધાનું નામ જણાવવું શક્ય નથી પરંતુ એ બધા જ મિત્રો (અને વેબ સાઇટ) નો આભારી છું
જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે
thenks
જવાબ આપોકાઢી નાખો