16.12.13

હરસ-મસાની અસહ્ય પીડાને ઓપરેશન વિના જ દૂર કરશે આ 'દેશી દવા'....

Know The Ayurveda Upchar For Piles Problem

હરસ-મસાની અસહ્ય પીડાને ઓપરેશન વિના જ દૂર કરશે આ 'દેશી દવા'...........


કેટલીક સમસ્યાઓ અને રોગો એવા હોય છે જે કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં અને આ સમસ્યાઓ અને રોગો આજકાલની જીવનશૈલી અને ખાનપાનની દેન છે. આપણી બેદરકારીભરી લાઈફસ્ટાઈલ જ અનેક રોગોને નોતરે છે.

આવા જ કેટલાક રોગોમાં સમાવેશ થાય છે હરસ-મસાનું. આ સમસ્યા મોટાભાગે પેટની રગબડ, અપચો, કબજિયાતને કારણે ઉદભવતી હોય છે. જેનું યોગ્ય સમયે નિદાન ન કરવામાં આવે તો તે ગંભીર સમસ્યા બની જતું હોય છે અને ઓપરેશન વડે તેની સારવાર કરાવી પડે છે. જેથી આજે અને આયુંર્વેદના ખજાનામાંથી તમારા માટે હરસ-મસાની સમસ્યાને કાયમ માટે દૂર કરતાં રામબાણ દેશી ઈલાજ લઈને આવ્યા છે.

આગળ જાણો હરસ-મસાને નાબૂદ કરતાં સચોટ ઉપચાર વિશે..........

ધાણાને રાત્રે પલાળી રાખી સવારે ખુબ મસળીને તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાં પડતું લોહી બંધ થઈ જાય છે અને રાહત મળે છે.

- જીરાને વાટી તેની લુગદી કરી બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલા અને ખુબ દુઃખતા મસા અંદર જતા રહે છે અને પીડા દૂર થાય છે.

- જો તમે હરસ-મસાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો સુંઠનું ચુર્ણ છાશમાં નાંખીને પીવાથી હરસ-મસા જડથી દૂર થાય છે.

- સવારે નરણે કોઠે એક મુઠી જેટલાં કાળા તલ અને થોડી સાકર સાથે ખુબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થઈ જાય છે.

કોથમીરને વાટી ગરમ કરી પોટલી બાંધી મસાની જગ્યાએ શેક કરવાથી મસાની પીડા દૂર થાય છે અને લટકતા મસા પણ બેસી જાય છે.

- આ સિવાય ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને પીડા દૂર થાય છે.

ગરમ દૂધ સાથે 1-2 ચમચી દીવેલ પીવાથી હરસની પીડા મટે છે અને ગુદા પર થતા ચીરા પણ દૂર થાય છે.
કોકમની ચટણી દહીંની મલાઈ સાથે ખાવાથી હરસ મટે છે.

- સૂકા હરસ થયા હોય તો છાસમાં ગોળ નાંખીને અને લોહી પડતા મસા હોય તો છાસમાં ઈન્દ્રજવ નાંખીને પીવાથી સમસ્યામાં તરત ફાયદો થાય છે.

કોકમના ફુલનું ચુર્ણ દહીંની મલાઈ સાથે મિક્ષ કરી થોડુંક ગરમ કરી દિવસમાં ત્રણવાર ખાવાથી મસામાં પડતું લોહી બંધ થાય છે.

- સુંઠ, જીરૂં અને સિંધવનું ચુર્ણ દહીંના મઠામાં મેળવી જમ્યા પછી લેવાથી હરસ-મસાની સમસ્યા દૂર થાય છે.

એક ચમચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ-મસામાં તરત આરામ મળે છે. ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થઈ જાય છે.

- જીરાને શેકીને તેમાં સરખેભાગે કાળા મરી તથા સિંધવ મેળવીને ચુર્ણ બનાવી જમ્યા પછી છાશ સાથે લેવાથી મસા મટે છે.

મીઠા લીમડાના પાનને પાણી સાથે લેવાથી હરસ-મસાની તકલીફ દૂર થઈ જાય છે. કળથીના લોટની પાતળી રાખ પીવાથી હરસ-મસા દૂર થાય છે.

- હળદરનો ગાંઠિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સુકવી ગાયના ઘીમાં પીસી હરસ-મસા પર લેપ લગાડવાથી હરસ-મસા નરમ પડી જાય છે અને દુખાવો તરત જ દૂર થઈ જાય છે.

नीम के फायदे (Benefits Of Neem):-

नीम के फायदे (Benefits Of

Neem):-

1. नीम के पत्तों को दही में पीसकर लगाने से दाद
ठीक हो जाते हैं।
2. गठिया रोग से परेशान लोगों को नीम के तेल
को गर्म करके मालिश करने से जोड़ों के दर्द में आराम
मिलता है।
3. नीम एक बेहतरीन हेयर कंडीशनर भी होता है , नीम
की पत्तियों को पानी में उबालने के बाद
इसे पीस कर पेस्ट बना लें। अब इस नीम के पेस्ट में शहद
मिलाकर इस पेस्ट को बालों में लगाने से
रूसी की समस्या खत्म होती है और बाल बहुत
ही मुलायम और चमकीले भी हो जाते हैं।
4. यदि आप फोड़े और फुंसियों की समस्या से
बचना चाहते है तो नीम के पत्ते, छाल और नीम के
फलो (निबौलियों) को बराबर मात्रा में लेकर पीस
लें, अब इस पेस्ट को त्वचा पर लगाने से फोड़े
−फुसियां तथा घाव जल्दी ठीक हो जाते हैं।
5. नीम की दातुन का इस्तेमाल दांतों को साफ़ करने
के लिए करते हैं, जो दाँतों को स्वस्थ और मजबूत रखने में
बहुत मदद करती है।
6. नीम की छाल के काढ़े में धनिया और सौंठ
का पाउडर मिलाकर पीने से मलेरिया में
फायदा होता है।
7. नीम की पत्तियां चबाने से खून साफ होता है और
त्वचा सम्बंधी बीमारियाँ दूर हो जाती है।
8. महाराष्ट्र में भारतीय नव वर्ष यानी गुड़ी पड़वा के
दिन नीम के सेवन का विशेष महत्व है।
ऐसा कहा जाता है कि गुडी पड़वा के दिन नीम
की पत्तियाँ खाने से साल भर के लिए सभी प्रकार
रोग दूर हो जाते हैं।
9. नीम की सूखी पत्तियों को जलाकर रात को धुआं
करने से मच्छर मर जाते हैं और
मलेरिया जैसी बीमारी का कोई
खतरा नही रहता है।
10. खुजली व त्वचा रोगों में नीम
काफी फायदा पहुंचाता है। नीम
की पत्तियों को पानी में उबालकर फिर
पानी को ठंडा करके नहाने से खुजली व त्वचा के
रोगों मे लाभ मिलता है।

मुंह के छालों को जल्दी से खत्म कर देते हैं ये घरेलू नुस्खे -----

मुंह के छालों को जल्दी से खत्म कर देते हैं ये घरेलू नुस्खे -----

___________________________________________________

मुंह के छाले एक ऐसी समस्या है जो बढ़ जाए तो खाना-पीना सब मुश्किल हो जाता है।मुंह के छाले गालों के अंदर और जीभ पर होते हैं। इनमें बहुत तेज दर्द होता है। असंतुलित आहार, पेट में दिक्कत, पान-मसालों का सेवन छाले का प्रमुख कारण है। इस समस्या में दवा से जल्दी असर घरेलू नुस्खे करते हैं।

-जीभ पर छाले होने पर दो केले दही के साथ सुबह सेवन करें।

- शहतूत का शर्बत एक चम्मच एक कप पानी में मिलाकर गरारे करने से लाभ होता है।

- तुलसी और चमेली के पत्ते चबाने से छाले ठीक हो जाते हैं।

- मुंह में छाले होने पर करेले के रस से कुल्ला करना चाहिए।

- मुंह में जहां छाले हों, चमेली के पत्तें को चबाकर रखें, दो मिनट बाद थूक दें।

- एक चम्मच पिसी हुई हरड़ रोज रात को गर्म दूध या गर्म पानी से फांक लें। शहद में पिसी हुई बारीक हरड़ मिलाकर छालों पर लगाएं।

- नींबू को गर्म पानी में निचोड़कर कुल्ले करें। छालों को ठीक करने हेतु अत्यधिक मात्रा में नींबू का सेवन करें।

- तुमरु के बीज जीभ पर रखने से ठंडक लगती है। थोड़ी देर सनसनाहट होती है फिर लार निकलती है और दर्द बंद हो जाता है। इन बीजों को बारीक पीस कर छालों पर डालें। थोड़ी देर बाद थूक दें। ऐसा तीन बार रोज करें।

11 Miraculous Things That Attract Money, 1 Place In The House પૈસાને આકર્ષે છે આ 11 ચમત્કારી વસ્તુઓ, કોઈપણ 1 ઘરમાં રાખો...

11 Miraculous Things That Attract Money, 1 Place In The House

પૈસાને આકર્ષે છે આ 11 ચમત્કારી વસ્તુઓ, કોઈપણ 1 ઘરમાં રાખો..........


ધન પ્રાપ્તિની કામના દરેક વ્યક્તિને હોય છે. પરંતુ એવા બહુ ઓછા લોકો હોય છે જેમની આ કામના પૂર્ણ થાય છે. તંત્રશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છેજેને ઘરમાં રાખવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે વસ્તુઓ ધનને પોતાની તરફ આકર્ષે છે. જેથી આજે અમે તમને એવી જ કેટલીક તંત્ર વસ્તુઓ વિશે જણાવવાના છે જેને ઘરમાં રાખવાથી થશે છપ્પર ફાડ ધનવર્ષા અને ચમકી જશે તમારું કિસ્મત.

આ તંત્ર વસ્તુઓ વિશે જાણવા આગલ ...........

કુબરે પ્રતિમા- ભગવાન કુબેર યશ અને ગંધર્વોના સ્વામી છે. આ જ સમસ્ત સંસારમાં ધનની રક્ષા કરે છે. આની પ્રતિમા ઘરની ઉત્તર દિશામાં રાખવી જોઈએ. આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે જ્યાં તેમની પ્રતિમા મૂકી ત્યાં યોગ્ય સફાઈ રાખવી. માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓએ પ્રતિમાને હાથ ન લગાવવું.

લઘુ નારિયેળ- આ સામાન્ય નારિયેળ કરતાં થોડું નાનું હોય છે. તંત્ર-મંત્રમાં તેનું ખાસ મહત્વ છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. અર્થાત્ દેવી લક્ષ્મીનું ફળ. આની વિધિસર પૂજા કરી લાલ કપડાં બાંધીને એવા સ્થાન પર મૂકવલું જોઈએ જ્યાં કોઈની નજર ન પડે. આ ઉપાય કરવાથી મા લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે.

પારાની લક્ષ્મી મૂર્તિ- પારાથી નિર્મિત મૂર્તિને વિશેષ માનવામાં આવે છે. ઘરમાં પારાથી બનેલી લક્ષ્મી મૂર્તિ રાખવાથી લાભ થાય છે. આ મૂર્તિની સ્થાપના ઘરના પૂજા સ્થાન પર કરીને રોજ તેની પૂજા કરવી જોઈએ

કોડી- આ સમુદ્રમાંથી મળે છે આ બહુ સાધારણ હોય છે પરંતુ તે પ્રભાવશાળી હોય છે. લક્ષ્મીજી સમુદ્રમાંથી પેદા થયા છે અને આ પણ સમુદ્રમાંથી મળે છે. કોડીમાં ધનને આકર્ષિત કરવાનો પ્રાકૃતિક ગુણ હોય છે. આને ધન સ્થાન પર રાખવું બહુ શુભ માનવામાં આવે છે.

મોતી શંખ- મોતી શંખ એક દુર્લભ પ્રજાતિનો શંખ છે. તંત્રશાસ્ત્ર મુજબ આ શંખ બહુ ચમત્કારી માનવામાં આવે છે. આ દેખાવમાં બહુ સુંદર હોય છે. આને ઘરમાં રાખવાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે અને પરિવાર વચ્ચે પ્રેમ બન્યો રહે છે.

ચાંદીની લક્ષ્મી-ગણેશ મૂર્તિ- ચાંદીની લક્ષ્મી-ગણેશ મૂર્તિ ઘરમાં પૂજા સ્થાને રાખી દરરોજ તેની પૂજા કરવાથી ધનમાં ક્યારેય કમી નથી આવતી અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

શ્રીયંત્ર- યંત્રશાસ્ત્રમાં શ્રીયંત્રની વિશેષ મહિમા જણાવવામાં આવી છે. આને યંત્રરાજની ઉપાધિ આપવામાં આવી છે. આ યંત્રથી ધન વૃદ્ધિ, ધન પ્રાપ્તિ, દેવા સંબંધી ધન પ્રાપ્ત કરવા, લોન, લોટરી, સટ્ટો વગેરે દ્વારા ધન પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આની સ્થાપના ઘરના પૂજા ઘરમાં કરવી જોઈએ.

લક્ષ્મીજીની ચરણ પાદુકાઓ- મા લક્ષ્મીની ચાંદીમાં બનેલી ચરણ પાદુકાઓ ધન સ્થાન પર એ રીતે રાખવી કે જેની દિશા ધન સ્થાન તરફ રહે. જેથી લક્ષ્મી હમેશા તમારા ધન સ્થાન પર નિવાસ કરશે અને ઘરમાં હમેશા ધન સુખ રહેશે.

કમળ કાકડી- કમળ કાકળી કમળમાંથી નિકળનારું એક બી છે. મા લક્ષ્મી કમળ પર બેસે છે. જેથી આ બીયાને બહુ ચમત્કારી માનવામાં આવે છે. આને પૂજા સ્થળ પર રાખવાથી મા લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે અને ધન સંબંધી પરેશાનીઓ દૂર થાય છે.

દક્ષિણાવર્તી શંખ- તંત્ર-મંત્રમાં દક્ષિણાવર્તી શંખનો વિશેષ મહત્વ છે. આને ઘરમાં પૂજા સ્થળ અને તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજી સ્વયં તેનીથી આકર્ષાય છે અને રંક પણ રાજા બની જાય છે. આ બહુ ચમત્કારી ઉપાય છે

એકાક્ષી નારિયેળ- આ નારિયેળનો એક પ્રકાર છે. આની ઉપર આંખ જેવો એક નિશાન હોય છે. જેથી તેને એકાક્ષી નારિયેળ કહેવામાં આવે છે. લક્ષ્મી પૂજામાં એકાક્ષી નારિયેળ અથવા સમુદ્રી નારિયેળની પૂજા કરી અને તિજોરીમાં તેને રાખવાથી નુકસાન નહીં થાય અને સમૃદ્ધિ આવશે.

1 મહાચમત્કારી મંત્રઃ મૃત્યુને આપે છે માત,ગરીબ પણ થાય છે માલામાલ

Astrology Solution Mantra Mahamrutunjay Shiv Mantra

1 મહાચમત્કારી મંત્રઃ મૃત્યુને આપે છે માત,ગરીબ પણ થાય છે માલામાલ


આપણા જીવનની કોઈ પણ સમસ્યા હોય, ગમે તેવી બીમારી હોય, ગમે તેવું કાર્ય હોય, શાસ્ત્રોમાં બધા માટે ચમત્કારી ઉપાય જણાવાયા છે. અહીં જાણો એવો જ મહાચમત્કારી ઉપાય, જેનાથી મૃત્યુ પણ ભાગે છે ઊભી પૂંછડીયે, ભયંકર બીમારીથી પણ છૂટકારો મેળવી શકાય છે, કોઈ દરિદ્ર પણ માલામાલ થઈ શકે છે...

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવની ઈચ્છા માત્રથી જ આ સૃષ્ટિની રચના થઈ છે. શિવપુરાણમાં મહાદેવનો એક એવો ચમત્કારી મંત્ર જણાવાયો છે, જેને જપવાથી જ મૃત્યુની ક્ષણે પહોંચનારો વ્યક્તિ પણ ફરીથી સ્વસ્થ થઈ શકે છે.

આ મંત્રથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. તેના જપ માટેના બધા નિયમો અને વિધિ-વિધાનનું પાલન કરવું જરૂરી હોય છે.

આગળ જાણો આ મંત્ર કયો છે અને તેના જાપ કરવાના વિધિ-વિધાન શું છે...

મંત્ર -

- શિવપુરાણમાં જણાવાયું છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર આ મંત્રના માત્ર જપથી જ બધી બીમારીઓ અને કષ્ટોનું નિવારણ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુની ક્ષણો પહોંચી ગયો હોય અને તેના નામે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે તો તે ફરીથી સ્વસ્થ થઈ શકે છે.
महामृत्युंजय मंत्र: ऊँ त्र्यम्बकं यहामहे सुगन्धिं पुष्टिवद्र्धनम्।
उर्वारुकमिव बन्धनान्मुत्योर्मुक्षीय माऽमृतात्।

કેવી સમસ્યાનો ઉકેલ આપે છે આ મંત્ર, આગળ વાંચો....

કેવી સમસ્યાનો ઉકેલ આપે છે -

- જો કોઈ વ્યક્તિ ભવિષ્યમાં આવનારી આપત્તિથી બચવા માંગે છે, કોઈ જ્યોતિષીય દોષનો ઉપચાર કરવા ઈચ્છે છે, પૈસાની તંગીનું નિવારણ કરવા ઈચ્છે છે, લાંબું આયુષ્ય જીવવા ઈચ્છે છે તો તેને મહામૃત્યુંજય મંત્રનો જપ કરવો જોઈએ કે કોઈ બ્રાહ્મણથી મંત્ર જપ કરવું જોઈએ.

- શાસ્ત્રો અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે દેવતા અને દાનવોની વચ્ચે યુદ્ધ થયું હતું. આ અસુરોના ગુરુ શુક્રાચાર્યએ મરી ગયેલા બધા દૈત્યને આ મંત્રના પ્રભાવથી પુનર્જિવિત કર્યા હતા. આથી આ મંત્રમાં એટલો પ્રભાવ છે કે તે મૃત્યુને પણ ટાળી શકે છે.

તમારી સમસ્યાના ઉકેલને સિદ્ધ કરવા મંત્રની જપ વિધિ જાણો આગળ...

મંત્રની જપ વિધિ -

- મહામૃત્યુંજય મંત્રનો જપ વિધિ પૂર્વક કરવો જોઈએ. તેના માટે કોઈ બ્રાહ્મણ સાથે પરામર્શ કરી શકાય છે. આ મંત્રનો જપ કોઈ અન્ય વ્યક્તિ માટે પણ કરી શકાય છે અને કોઈ બીજા વ્યક્તિ આપણા માટે મંત્ર જપ કરી શકે છે. આ મંત્રના જાપની સંખ્યા ઓછામાં ઓછા 108 જરૂર હોવી જોઈએ.

- મંત્ર જપના સમયે કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. મંત્ર જપ કરવા માટે સ્વચ્છ તથા સફેદ રંગના કપડા પહેરશો તો આ શ્રેષ્ઠ રહેશે. આ ઉપરાંત કુશનું આસન હોવું જોઈએ. મંત્ર જપની સંખ્યા ધ્યાન રાખવા માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવી જોઈએ. મંત્રનો જપ કોઈ શાંત અને પવિત્ર સ્થાન પર કરવું શ્રેષ્ઠ ફળ આપનાર રહે છે.

સંકલ્પ વિધિ જાણો આગળ....

સંકલ્પ વિધિ -

ऊँ हौं जूं स: भूर्भव: स्व: ऊँ त्र्यम्बकं यहामहे सुगन्धिं पुष्टिवद्र्धनम्।
उर्वारुकमिव बन्धनान्मुत्योर्मुक्षीय माऽमृतात्। ऊँ भूर्भव: स्व स: जूं हौं ऊँ।।

- આ પ્રકારે આ મંત્ર અને વધારે પ્રભાવશાળી થઈ જાય છે.

- મહામૃત્યુંજય મંત્ર જપ પ્રારંભ કરવાથી પૂર્વ સંકલ્પ લેવી જોઈએ. તેના માટે સર્વપ્રથમ મહાદેવનું ધ્યાન કરો તેના પછી સંકલ્પ લો કે હું (જપ કરનાર વ્યક્તિ આપનું નામ બોલો) મહામૃત્યુંજય મંત્રનો જાપ (પોતાના માટે કે કોઈ બીજા વ્યક્તિ માટે કરી રહ્યા હોય તો તેનું નામ લો.) કે બીમારી વ્યક્તિની બીમારી દૂર કરવા કે કોઈ સમસ્યા દૂર કરવા માટે આ જપ કરી રહ્યો છું. હે મહાદેવ મારી પ્રાર્થનાનો સ્વીકાર કરી મનોકામના પૂર્ણ કરો.

આગળ વાંચો શિવજીને પ્રસન્ન કરવાની પૂજા વિધિ.....
શિવજીને પ્રસન્ન કરવાની પૂજા વિધિ -

- બ્રાહ્મમુહૂર્તમાં ઊઠો, બધા નિત્ય કર્મોથી પવિત્ર થઈ સફેદ આરામદાયક વસ્ત્ર ધારણ કરો.

- મંત્ર જપ માટે કોઈ સ્વચ્છ અને પવિત્ર સ્થાનની પસંદગી કરો. કોઈ મંદિરમાં પણ આ મંત્ર જપ કરી શકાય છે. જો ઘરમાં મંત્ર જપ કરી રહ્યા છે તો તમારી સામે શિવલિંગ કે શિવજીની મૂર્તિ કે ચિત્ર જરૂર રાખો.

- શિવજીનું વિધિ-વિધાનથી પૂજન કરો, સંકલ્પ કરો અને મનને ખોટી વાતોમાં ભટકવા ન દો, મહાદેવ તરફ ધ્યાન લગાવો.

- જ્યાં સુધી મંત્ર જપ ચાલવાનું છે, ત્યાં સુધી દીપ-ધૂપ અને અગરબત્તી પણ ચાલું રાખવું જોઈ. આ વાતનું વિશેષ ધ્યાન રાખો.

- જપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ રહે છે.

- તેની સાથે જ પૂજનમાં રાખી જાણનારી સમસ્ત સામાન્ય સાવધાનીઓનું ધ્યાન રાખો.