Shiv Parvati Were Telling The 11 Signs Of Death, Whose Death Will Stay
શિવે પાર્વતીને કહ્યા'તા મૃત્યના 11 સંકેત,ક્યારે થશે કોનું મોત
ધર્મગ્રંથોમાં ભગવાન શિવને કાળોના કાળ મહાકાળ કહેવામાં આવ્યું છે. મહાકાળ એટલે મોચ જેની અધીન હોય. શિવજી જન્મ, મૃત્યુ અને કાળથી મુક્ત છે. શિવમહાપુરાણમાં ભગવાન શિવે માતા પાર્વતીને મૃત્યુના સંબંધમાં કેટલાક સંકેત જણાવ્યા છે જે બહુ ઓછા લોકો જાણે છે. આ સંકેતોની મદદથી જાણી શકાય છે કે, કઈ વ્યક્તિની મોત ક્યારે થશે.
જો તમે પણ મોતના આ સંકેતો વિશે જાણવા માગો છો તો આગળ
1-જો અચાનક શરીર સફેદ અથવા પીળું પડી જાય અને લાલ નિશાન દેખાય તો સમજવું કે તે વ્યક્તિની મૃત્યુ 6 મહિનાની અંદર થઈ જવાની છે. જ્યારે મોઢું, કાન, આંખ, જીભ અને નાક સરખી રાતે કામ ન કરે તો તે વ્યક્તિની મૃત્યુ 6 મહિનાની અંદર થવી નિશ્ચિત છે.
2- જે વ્યક્તિ હરણની પાછળ દોડતા શિકારીની ભયાવહ અવાજોને પણ સાંભળી ન શકતો હોય તો તેની મૃત્યુ 6 મહિનાની અંદર થઈ જાય છે. જેને સૂર્ય, ચંદ્ર અને અગ્નિનો પ્રકાશ સરખી રીતે ન દેખાતો હોય અને ચારે બાજુ કાળો અંધકાર દેખાતો હોય તો તેનું જીવન 6 મહિનામાં સમાપ્ત થઈ જાય છે.
3- જ્યારે કોઈ વ્યક્તિનો ડાબો હાથ સતત એક સપ્તાહ સુધી ફરક્યા કરે તો તેનું જીવન એક મહિનાની અંદર સમાપ્ત થઈ જાય છે. બધાં અંગો અકડાઈ જાય, તાળવું સૂકાઈ જાય ત્યારે તે વ્યક્તિ એક મહિનામાં મૃત્યુ પામે છે.
4- ત્રિદોષ (વાયુ, પિત્ત, કફ)ને કારણે જેની નાક વહ્યા કરે તેનું જીવન પંદર દિવસથી વધારે ચાલતું નથી. જો કોઈ વ્યક્તિના મોઢું અને ગળું વારંવાર સૂકાવા લાગે તો તે વ્યક્તિ 6 મહિનામાં મૃત્યુ પામે છે.
5- જ્યારે કોઈ વ્યક્તિને જળ, તેલ, ઘી અને દર્પણમાં પોતાનો પડછાયો ન દેખાય તો સમજી લેવું કે તેનું જીવન માત્ર 6 મહિનાનું જ બચ્યું છે. જ્યારે કોઈ પોતાના પડછાયાને માથા વિના જુએ તો તે વ્યક્તિ એક મહિનામાં મૃત્યુ પામે છે.
6- જ્યારે ચંદ્ર અને સૂર્યની આસપાસ ચમકીલો ઘેરો કાળો અને લાલ દેખાય તો 15 દિવસની અંદર તે વ્યક્તિ મૃત્યુ પામે છે. અરૂનધતી તારો અને ચંદ્ર જેને દેખાતા બંદ થઈ જાય અથવા અનેય તારાઓ પણ સરખી રીતે દેખાય નહી તો એવા વ્યક્તિની મોત અક મહિનાની અંદર થાય છે.
7- જો ગ્રહોનું દર્શન થયા બાદ પણ દિશાઓનું જ્ઞાન ન હોય, મનમાં બેચેની થાય તો તે વ્યક્તિની મોત 6 મહિનામાં થઈ જાય છે. જેને આકાશમાં સપ્તર્ષિ તારા ન દેખાય તો તે વ્યક્તિ 6 મહિના જ જીવે છે.
8- જે વ્યક્તિને ઉતથ્ય અને ધ્રુવ તારો અથવા સૂર્યમંડળના દર્શન ન થાય, રાતે ઈન્દ્રધનુષ અને બપોરે તારો ખરતા દેખાય અને ગીધ અને કાગળા તેને ઘેરી લે તો તે 6 મહિનાથી વધુ જીવતો નથી.
9-જે વ્યક્તિ અચાનક સૂર્ય અને ચંદ્રને રાહૂગ્રસ્ત દેખાય છે. (ચંદ્ર અને સૂર્ય કાળા દેખાય છે) અને સંપૂર્ણ દિશાઓ જેને ફરતી દેખાય છે તે 6 મહિનાથી વધારે જીવતું નથી.
10- જે વ્યક્તિને અચાનક આસમાની માખી આવીને ઘેરી લે તો તે માત્ર એક મહિનો જીવી શકે છે.
11- જો ગીધ, કાગડો અથવા કબૂતર આવીને માથા પર બેસી જાય તો તે વ્યક્તિ નિશ્ચિત એક મહિનામાં મૃત્યુ પામે છે.
શિવે પાર્વતીને કહ્યા'તા મૃત્યના 11 સંકેત,ક્યારે થશે કોનું મોત
ધર્મગ્રંથોમાં ભગવાન શિવને કાળોના કાળ મહાકાળ કહેવામાં આવ્યું છે. મહાકાળ એટલે મોચ જેની અધીન હોય. શિવજી જન્મ, મૃત્યુ અને કાળથી મુક્ત છે. શિવમહાપુરાણમાં ભગવાન શિવે માતા પાર્વતીને મૃત્યુના સંબંધમાં કેટલાક સંકેત જણાવ્યા છે જે બહુ ઓછા લોકો જાણે છે. આ સંકેતોની મદદથી જાણી શકાય છે કે, કઈ વ્યક્તિની મોત ક્યારે થશે.
જો તમે પણ મોતના આ સંકેતો વિશે જાણવા માગો છો તો આગળ
1-જો અચાનક શરીર સફેદ અથવા પીળું પડી જાય અને લાલ નિશાન દેખાય તો સમજવું કે તે વ્યક્તિની મૃત્યુ 6 મહિનાની અંદર થઈ જવાની છે. જ્યારે મોઢું, કાન, આંખ, જીભ અને નાક સરખી રાતે કામ ન કરે તો તે વ્યક્તિની મૃત્યુ 6 મહિનાની અંદર થવી નિશ્ચિત છે.
2- જે વ્યક્તિ હરણની પાછળ દોડતા શિકારીની ભયાવહ અવાજોને પણ સાંભળી ન શકતો હોય તો તેની મૃત્યુ 6 મહિનાની અંદર થઈ જાય છે. જેને સૂર્ય, ચંદ્ર અને અગ્નિનો પ્રકાશ સરખી રીતે ન દેખાતો હોય અને ચારે બાજુ કાળો અંધકાર દેખાતો હોય તો તેનું જીવન 6 મહિનામાં સમાપ્ત થઈ જાય છે.
3- જ્યારે કોઈ વ્યક્તિનો ડાબો હાથ સતત એક સપ્તાહ સુધી ફરક્યા કરે તો તેનું જીવન એક મહિનાની અંદર સમાપ્ત થઈ જાય છે. બધાં અંગો અકડાઈ જાય, તાળવું સૂકાઈ જાય ત્યારે તે વ્યક્તિ એક મહિનામાં મૃત્યુ પામે છે.
4- ત્રિદોષ (વાયુ, પિત્ત, કફ)ને કારણે જેની નાક વહ્યા કરે તેનું જીવન પંદર દિવસથી વધારે ચાલતું નથી. જો કોઈ વ્યક્તિના મોઢું અને ગળું વારંવાર સૂકાવા લાગે તો તે વ્યક્તિ 6 મહિનામાં મૃત્યુ પામે છે.
5- જ્યારે કોઈ વ્યક્તિને જળ, તેલ, ઘી અને દર્પણમાં પોતાનો પડછાયો ન દેખાય તો સમજી લેવું કે તેનું જીવન માત્ર 6 મહિનાનું જ બચ્યું છે. જ્યારે કોઈ પોતાના પડછાયાને માથા વિના જુએ તો તે વ્યક્તિ એક મહિનામાં મૃત્યુ પામે છે.
6- જ્યારે ચંદ્ર અને સૂર્યની આસપાસ ચમકીલો ઘેરો કાળો અને લાલ દેખાય તો 15 દિવસની અંદર તે વ્યક્તિ મૃત્યુ પામે છે. અરૂનધતી તારો અને ચંદ્ર જેને દેખાતા બંદ થઈ જાય અથવા અનેય તારાઓ પણ સરખી રીતે દેખાય નહી તો એવા વ્યક્તિની મોત અક મહિનાની અંદર થાય છે.
7- જો ગ્રહોનું દર્શન થયા બાદ પણ દિશાઓનું જ્ઞાન ન હોય, મનમાં બેચેની થાય તો તે વ્યક્તિની મોત 6 મહિનામાં થઈ જાય છે. જેને આકાશમાં સપ્તર્ષિ તારા ન દેખાય તો તે વ્યક્તિ 6 મહિના જ જીવે છે.
8- જે વ્યક્તિને ઉતથ્ય અને ધ્રુવ તારો અથવા સૂર્યમંડળના દર્શન ન થાય, રાતે ઈન્દ્રધનુષ અને બપોરે તારો ખરતા દેખાય અને ગીધ અને કાગળા તેને ઘેરી લે તો તે 6 મહિનાથી વધુ જીવતો નથી.
9-જે વ્યક્તિ અચાનક સૂર્ય અને ચંદ્રને રાહૂગ્રસ્ત દેખાય છે. (ચંદ્ર અને સૂર્ય કાળા દેખાય છે) અને સંપૂર્ણ દિશાઓ જેને ફરતી દેખાય છે તે 6 મહિનાથી વધારે જીવતું નથી.
10- જે વ્યક્તિને અચાનક આસમાની માખી આવીને ઘેરી લે તો તે માત્ર એક મહિનો જીવી શકે છે.
11- જો ગીધ, કાગડો અથવા કબૂતર આવીને માથા પર બેસી જાય તો તે વ્યક્તિ નિશ્ચિત એક મહિનામાં મૃત્યુ પામે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290