Kalabhairava Can Brighten Your Luck, These 15 Measures
25 નવે.કાલાષ્ટમી વિશેષ: કરો આ ચમત્કારી ઉપાય, થશે લાભ જ લાભ
માગશર (અગ્રહાયણ) મહિનાની કૃષ્ણ પક્ષની આઠમને કાળભૈરવાષ્ટમી કહેવાય છે. આ દિવસ ભગવાન કાળભૈરવની પૂજા કરવામાં આવે છે. આ વખતે કાળભૈરવાષ્ટમીનું પર્વ 25 નવેમ્બર, સોમવારે છે. ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન કાળભૈરવનું અવતરણ થયું હતું.
તંત્રશાસ્ત્ર મુજબ જો આ દિવસે ભૈરવદેવને પ્રસન્ન કરવા કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો તમારી બધી મનોકામના પૂર્ણ થઈ શકે છે. જોકે ભૈરવદેવ ભગવાન શિવનો અવતાર હોવાથી આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ફણ આ ઉપાય કરી શકો છો.
ભૈરવદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરવા કેટલાક તાંત્રિક ઉપાય જાણવા આગળ
1- કાળભૈરવાષ્ટમીના એક દિવસ પહેલા (24 નવે, રવિવારે) સવા-સવા કિલો કાળા ચણાં અલગ-અલગ ત્રણ વાસણોમાં પલાળી દેવા. ત્યારબાદ કાળભૈરવાષ્ટમીના દિવસે સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરીને કાળભૈરવની પૂજા કરવી અને ચણામાં સરસિયાના તેલનો વઘાર કરી તેનો ભોગ લગાવવો અને તમારી સમસ્યાઓને દૂર કરવા માટે પ્રાર્થના કરવી.
ત્યારબાદ પ્રથમ સવા કિલો ચણા બળદને ખવડાવી દેવા. બીજા સવા કિલો ચણા કોઢના રોગીએને વહેંચી દેવા અને ત્રીજા સવા કિલો ચણા પોતાની ઉપરથી ઉતારી કોઈ એકાંત સ્થળે મૂકી આવવું. આ અચૂક ટોટકાને કરવાથી કાળભૈરવ અવશ્ય પ્રસન્ન થશે.
2- કાળભૈરવાષ્ટમી દિવસે સવારે ભગવાન કાળભૈરવની ઉપાસના કરવી અને સાંજના સમયે કડવલા તેલનો દીવો પ્રગટાવી તમારી તકલીફોને દૂર કરવા માટે પ્રાર્થના કરવી.
3- કાળભૈરવાષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને કુશ ઘાસના આસન પર બેસી જવું. સામે કાળભૈરવની ફોટો સ્થાપિત કરવી અને તેની પંચોપચાર વિધિસર પૂજા કરવી. ત્યારબાદ રૂદ્રાક્ષની માળાથી નીચે લખેલા કોઈ એક મંત્રથી પાંચ માળા જાપ કરવી અને ભૈરવ મહારાજથી સુખ-સંપત્તિ માટે પ્રાર્થના કરવી.
મંત્ર- 'ऊँ हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नम:
4- કાળભૈરવાષ્મીના દિવસે 21 બિલ્વીપત્રો પર ચંદનથી ऊँ नम: शिवाय લખીને શિવલિંગ પર ચઢાવવું. સાથે જ એકમુખી રૂદ્રાક્ષ પણ અર્પણ કરવું. આવું કરવાથી તમારી બધી મનોકામનવાઓ પૂર્ણ થશે.
5- કાળભૈરવાષ્મીના દિવસે એક રોટલી લઈ તેની પર તર્જની અને મધ્ય આંગળીને તેલમાં પલાળી લાઈન ખેંચો. ત્યારબાદ આ રોટલી કોઈપણ બે રંગવાળા કૂતરાને ખાવા આપો. આવું સપ્તાહમાં ત્રણ દિવસ (રવિવાર, બુધવાર અને ગુરૂવારે) કરવું. આ ત્રણ દિવસ ભૈરવનાથના માનવામાં આવે છે.
6- જો તમે દેવાદાર છો તો કાળભૈરવાષ્મીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ભગવાન શિવની પૂજા કરવી. તેમને બિલીપત્ર અર્પણ કરવા. ભગવાન શિવની સામે આસન લગાવી રૂદ્રાક્ષની માળી લઈ આ મંત્ર જાપ કરવું.
ऊँ ऋणमुक्तेश्वराय नम:
7- કાળભૈરવાષ્મીના એક દિવસ પહેલા અડદની દાળના ભજીયા સરસિયાના તેલમાં બનાવવા અને આખી રાત તેને ઢાંકીને મૂકી દેવા. સવારે 6થી 7 વાગ્યાની વચ્ચે ઉઠીને કોઈને કશું પણ કીધા વિના ઘરેથી નિકળી આ ભજીયા કૂતરાને ખવડાવી દેવા. બધા કાર્યો સફલ થશે.
8- કાળભૈરવાષ્ટમીના દિવસે શહેરના કોઈપણ એવા મંદિરમાં જવું જ્યાં લોકોએ પૂજા કરવાનું બંદ કરી દીધુ હોય. તે મંદિરમાં સિંદૂર, તેલ, નારિયેળ, પૌઆ અને જલેબી લઈને જવું. પૂજા કરવી. ત્યારબાદ 5થી 7 વર્ષના બાળકોને ચણા અને ચારોળીનો પ્રસાદ આપવો. નારિયેળ, પૌઆ અને જલેબી પણ આપવા. આવું કરવાથી ભૈરવનાથ વિશેષ પ્રસન્ન થશે.
9- કાળભૈરવાષ્ટમીના દિવસે કૂતરાને ગોળ ખવડાવું. સવા કિલો જલેબી ભૈરવનાથને અર્પણ કરવી અને કૂતરાને ખવડાવી. પાંચ લીંબૂ ભૈરવજીને ચઢાવવા. કોઈ કોઢી, ભિખારીને દારૂની બોટલ દાન કરવી.
10- કાળભૈરવાષ્ટમીના દિવસે કડવા તલમાં પાપડ, ભજીયા, પૌઆ જેવી વિવિધ વાનગી તળીને ગરીબ વસવાટમાં જઈને વહેંચી દેવું. ઘરની પાસે કોઈ કાળભૈરબ મંદિર જઈને ગુલાબ, ગૂગલ અને ચંદનની અગરબત્તી સળગાવી.
11- સવા સૌ ગ્રામ કાળા તલ, સવા સૌ ગ્રામ અડદ, સવા 11 રૂપિયા, સવા મીટર કપડામાં પોટલી બાંધી કાળભૈરવાષ્ટમીના દિવસે કાળભૈરવ મંદિરમાં ચઢાવવું.
12- કાળભૈરવાષ્ટમીના દિવસે ભગવાન કાળભૈરવની વિધિસર પૂજા કરીને નીચે લખેલા મંત્રની 11 માળા જાપ કરવી.
- ऊँ कालभैरवाय नम:।
- ऊँ भयहरणं च भैरव:।
- ऊँ ह्रीं बटुकाय आपदुद्धारणाय कुरूकुरू बटुकाय ह्रीं।
- ऊँ भ्रां कालभैरवाय फट्
13- કાળભૈરવાષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન કાળભૈરવના મંદિરે જઈને ઈમરતીનો ભોગ લગાવવો ત્યારબાદ ઈમરતી દાન કરી દેવી. આવું કરવાથી ભગવાન કાળભૈરવ પ્રસન્ન થઈ જશે.
14- કાળભૈરવાષ્ટમીના દિવસે શિવ મંદર જઈને શિવજીને જળથી અભિષેક કરવું અને તેમને કાળા તલ અર્પણ કરવા. ત્યારબાદ મંદિરમાં બેસીને મનમાં ऊँ नम: शिवाय મંત્રનું જાપ કરવું.
15- કાળભૈરવાષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને નજીકના કાળભૈરવ મંદિર જઈને કાળભૈરવ સ્ત્રોતનું વિધિસર જાપ કરવું.
25 નવે.કાલાષ્ટમી વિશેષ: કરો આ ચમત્કારી ઉપાય, થશે લાભ જ લાભ
તંત્રશાસ્ત્ર મુજબ જો આ દિવસે ભૈરવદેવને પ્રસન્ન કરવા કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો તમારી બધી મનોકામના પૂર્ણ થઈ શકે છે. જોકે ભૈરવદેવ ભગવાન શિવનો અવતાર હોવાથી આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ફણ આ ઉપાય કરી શકો છો.
ભૈરવદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરવા કેટલાક તાંત્રિક ઉપાય જાણવા આગળ
1- કાળભૈરવાષ્ટમીના એક દિવસ પહેલા (24 નવે, રવિવારે) સવા-સવા કિલો કાળા ચણાં અલગ-અલગ ત્રણ વાસણોમાં પલાળી દેવા. ત્યારબાદ કાળભૈરવાષ્ટમીના દિવસે સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરીને કાળભૈરવની પૂજા કરવી અને ચણામાં સરસિયાના તેલનો વઘાર કરી તેનો ભોગ લગાવવો અને તમારી સમસ્યાઓને દૂર કરવા માટે પ્રાર્થના કરવી.
ત્યારબાદ પ્રથમ સવા કિલો ચણા બળદને ખવડાવી દેવા. બીજા સવા કિલો ચણા કોઢના રોગીએને વહેંચી દેવા અને ત્રીજા સવા કિલો ચણા પોતાની ઉપરથી ઉતારી કોઈ એકાંત સ્થળે મૂકી આવવું. આ અચૂક ટોટકાને કરવાથી કાળભૈરવ અવશ્ય પ્રસન્ન થશે.
2- કાળભૈરવાષ્ટમી દિવસે સવારે ભગવાન કાળભૈરવની ઉપાસના કરવી અને સાંજના સમયે કડવલા તેલનો દીવો પ્રગટાવી તમારી તકલીફોને દૂર કરવા માટે પ્રાર્થના કરવી.
3- કાળભૈરવાષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને કુશ ઘાસના આસન પર બેસી જવું. સામે કાળભૈરવની ફોટો સ્થાપિત કરવી અને તેની પંચોપચાર વિધિસર પૂજા કરવી. ત્યારબાદ રૂદ્રાક્ષની માળાથી નીચે લખેલા કોઈ એક મંત્રથી પાંચ માળા જાપ કરવી અને ભૈરવ મહારાજથી સુખ-સંપત્તિ માટે પ્રાર્થના કરવી.
મંત્ર- 'ऊँ हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नम:
4- કાળભૈરવાષ્મીના દિવસે 21 બિલ્વીપત્રો પર ચંદનથી ऊँ नम: शिवाय લખીને શિવલિંગ પર ચઢાવવું. સાથે જ એકમુખી રૂદ્રાક્ષ પણ અર્પણ કરવું. આવું કરવાથી તમારી બધી મનોકામનવાઓ પૂર્ણ થશે.
5- કાળભૈરવાષ્મીના દિવસે એક રોટલી લઈ તેની પર તર્જની અને મધ્ય આંગળીને તેલમાં પલાળી લાઈન ખેંચો. ત્યારબાદ આ રોટલી કોઈપણ બે રંગવાળા કૂતરાને ખાવા આપો. આવું સપ્તાહમાં ત્રણ દિવસ (રવિવાર, બુધવાર અને ગુરૂવારે) કરવું. આ ત્રણ દિવસ ભૈરવનાથના માનવામાં આવે છે.
6- જો તમે દેવાદાર છો તો કાળભૈરવાષ્મીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ભગવાન શિવની પૂજા કરવી. તેમને બિલીપત્ર અર્પણ કરવા. ભગવાન શિવની સામે આસન લગાવી રૂદ્રાક્ષની માળી લઈ આ મંત્ર જાપ કરવું.
ऊँ ऋणमुक्तेश्वराय नम:
7- કાળભૈરવાષ્મીના એક દિવસ પહેલા અડદની દાળના ભજીયા સરસિયાના તેલમાં બનાવવા અને આખી રાત તેને ઢાંકીને મૂકી દેવા. સવારે 6થી 7 વાગ્યાની વચ્ચે ઉઠીને કોઈને કશું પણ કીધા વિના ઘરેથી નિકળી આ ભજીયા કૂતરાને ખવડાવી દેવા. બધા કાર્યો સફલ થશે.
8- કાળભૈરવાષ્ટમીના દિવસે શહેરના કોઈપણ એવા મંદિરમાં જવું જ્યાં લોકોએ પૂજા કરવાનું બંદ કરી દીધુ હોય. તે મંદિરમાં સિંદૂર, તેલ, નારિયેળ, પૌઆ અને જલેબી લઈને જવું. પૂજા કરવી. ત્યારબાદ 5થી 7 વર્ષના બાળકોને ચણા અને ચારોળીનો પ્રસાદ આપવો. નારિયેળ, પૌઆ અને જલેબી પણ આપવા. આવું કરવાથી ભૈરવનાથ વિશેષ પ્રસન્ન થશે.
9- કાળભૈરવાષ્ટમીના દિવસે કૂતરાને ગોળ ખવડાવું. સવા કિલો જલેબી ભૈરવનાથને અર્પણ કરવી અને કૂતરાને ખવડાવી. પાંચ લીંબૂ ભૈરવજીને ચઢાવવા. કોઈ કોઢી, ભિખારીને દારૂની બોટલ દાન કરવી.
10- કાળભૈરવાષ્ટમીના દિવસે કડવા તલમાં પાપડ, ભજીયા, પૌઆ જેવી વિવિધ વાનગી તળીને ગરીબ વસવાટમાં જઈને વહેંચી દેવું. ઘરની પાસે કોઈ કાળભૈરબ મંદિર જઈને ગુલાબ, ગૂગલ અને ચંદનની અગરબત્તી સળગાવી.
11- સવા સૌ ગ્રામ કાળા તલ, સવા સૌ ગ્રામ અડદ, સવા 11 રૂપિયા, સવા મીટર કપડામાં પોટલી બાંધી કાળભૈરવાષ્ટમીના દિવસે કાળભૈરવ મંદિરમાં ચઢાવવું.
12- કાળભૈરવાષ્ટમીના દિવસે ભગવાન કાળભૈરવની વિધિસર પૂજા કરીને નીચે લખેલા મંત્રની 11 માળા જાપ કરવી.
- ऊँ कालभैरवाय नम:।
- ऊँ भयहरणं च भैरव:।
- ऊँ ह्रीं बटुकाय आपदुद्धारणाय कुरूकुरू बटुकाय ह्रीं।
- ऊँ भ्रां कालभैरवाय फट्
13- કાળભૈરવાષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન કાળભૈરવના મંદિરે જઈને ઈમરતીનો ભોગ લગાવવો ત્યારબાદ ઈમરતી દાન કરી દેવી. આવું કરવાથી ભગવાન કાળભૈરવ પ્રસન્ન થઈ જશે.
14- કાળભૈરવાષ્ટમીના દિવસે શિવ મંદર જઈને શિવજીને જળથી અભિષેક કરવું અને તેમને કાળા તલ અર્પણ કરવા. ત્યારબાદ મંદિરમાં બેસીને મનમાં ऊँ नम: शिवाय મંત્રનું જાપ કરવું.
15- કાળભૈરવાષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને નજીકના કાળભૈરવ મંદિર જઈને કાળભૈરવ સ્ત્રોતનું વિધિસર જાપ કરવું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290