23.11.13

બિલીપત્રના આ અચૂક ચમત્કારી ઉપાય વધારે છે રૂપિયા અને પુણ્ય

Easy Steps With Using Bilvapatra Increase Wealth And Alms-Deed

બિલીપત્રના આ અચૂક ચમત્કારી ઉપાય વધારે છે રૂપિયા અને પુણ્ય


સનાતન ધર્મમાં સૌથી પ્રાચીન ધર્મગ્રંથ વેદોમાં ભગાવન શિવનું સ્વરૂપ પણ બતાવ્યું છે. વેદ, પ્રકૃતિ રૂપ ઈશ્વરની અપાર મહિમા અને શક્તિઓને ઊજાગર કરે છે. એ રીતે એવું માનવામાં આવે છે કે પ્રકૃતિના કણ-કણમાં શિવ રૂપ જ છે. આ કડીમાં ખાસ કરીને બિલીપત્ર સાક્ષાત શિવ જ રૂપમાં પૂજનીય છે.

શિવપુરાણમાં તો બિલીપત્રની જડમાં બધા તીર્થ સ્થાન માનવામાં આવ્યા છે. બિલીપત્રની પૂજા શિવ ઉપાસના માનીને અનેક દેવતાઓન પૂજાનું પુષ્ય પણ આપનારી છે. ખાસ કરીને હિન્દુ ધર્મ પરંપરાઓમાં સોમવારે ભગવાન શિવની ઉપાસનાની શુભ ઘડીમાં બિલીવૃક્ષની પૂજાના અચૂક ઉપાય સાંસારિક જીવનની અનેક ઈચ્છાઓ પૂરી કરનારા છે.

આગળ જાણો શિવપુરાણમાં બતાવેલ બિલીવૃક્ષ પૂજાના આ ખાસ ઉપાય ધન અને પુણ્ય વધારવાની સાથે જ કંઈ કંઈ મુરાદોનો પૂરી કરે છે.....

શિવવૃક્ષની નીચે શિવલિંગ પૂજા થી બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે.

-બિલીની જડમાંથી જળ પોતાના માથા પર લગાવવાથી બધા તીર્થોની યાત્રાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

ગંધ, ફૂલ, ધતૂરાથી બિલિપત્રની જડની પૂજા કરે છે, તેને સંતાન અને બધા સુખ મળે છે.

-બિલીવૃક્ષના પત્રોથી પૂજા કરવાથી બધા પાપોથી મુક્તિ મળી જાય છે.

બિલીના થડની પાસે કોઈ શિવ ભક્ત ઘી સહિત અન્ન કે ખીર દાન કરે છે, તે ક્યારેય પણ ધનહીન કે દરિદ્ર નથી થતો. કારણ કે શ્રીવૃક્ષના રૂપમાં બીલી ગણવામાંઆવે છે. અર્થાત્ દેવી લક્ષમીનો વાસ હોય છે. એટલા માટે બિલીપત્ર વૃક્ષની પૂજા શિવનું સ્મરણ ધનકુબેર પણ બનાવવા માટે મંગળકારી ઉપાય માનવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290