12 October Saturday, Sanyog For Tantrik Upay
12મીએ, શનિવારની રાત્રે બનશે અદભૂત યોગ, થશે ચમત્કારી કામ
એવા કાર્યોમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર હોય છે. લોકોની દરેક જણના કહેવાથી કે અંધવિશ્વાસમાં આવીને આવા તાંત્રિક કામ ન કરવા જોઈએ.
આ સપ્તાહે શનિવાર, 12 ઓક્ટોબર 2013ના રોજ ખૂબ જ ચમત્કારી ફળ આપનાર દિવસ છે. શનિવારની સાંજે અને રાત્રે નવરાત્રિની અષ્ઠમી તિથિની સાંજ હશે. આસમયે તુલા રાશિમાં સ્થિત શનિ ઉચ્ચ રાશિનો છે તથા સાથ જ રાહુ તથા બુધ પણ છે. આથી નવરાત્રિમાં શનિ, રાહુ અને બુધના પ્રભાવથી આ શનિવાર ખૂબ જ ખાસ બની રહ્યો છે. આ ગ્રહ સ્થિતિ અને આ યોગ 150 વર્ષ પછી બની રહ્યો છે. શનિવારની સાંજ અને રાત્રે કયા-કયા અદભૂત સંયોગ બની રહ્યા અને કયા-કયા ચમત્કારી કામ થશે....
શનિવારના દિવસે તથા નવરાત્રિની અષ્ઠમી તિથિ હોવાથી આ રાત વિશેષ બની ગઈ છે. એક મહત્વપૂર્ણ વાત એ છે કે શનિ તથા રાહુ બંને જ શુક્રનું સ્વામિત્વવાળી રાશિમાં સ્થિત છે. શુક્ર દૈત્યોના ગુરુ તથા દૈત્ય રાત્રિમાં બળવાન હોય છે. આ દિવસ સ્વાતિ નક્ષત્રમાં પણ રહેશે. આ નક્ષત્રનો સ્વામી રાહુ જ છે. આ રાત્રે શનિ તથા રાહુ બંને ગ્રહ બળવાન રહેશે. આ કારણે નવરાત્રીની અષ્ઠમી અને શનિવાર તાંત્રિક ઉપાયો માટે વિશેષ છે.
જાદુ, ટોણા, તંત્ર, મંત્ર, વશીકરણ તથા અન્ય રહસ્યમયી વિદ્યાઓ માટે આ રાત ખૂબ ખાસ ચે. આ વિદ્યાઓમાં પારંગત લોકો આ રાત્રનો ઉપયોગ, મારણ, ઉચ્ચાટન તથા વશીકરણ વગેરે માટે કરશે. અષ્ઠમી તિથિ તથા આ ગ્રહોના યોગમાં આ રાત વધુ ફળદાયી અને અસરકાર હોય છે.
શનિ, રાહુ અને બુધ તુલા રાશિમાં હોવુ અને નવરાત્રિની અષ્ઠમી તિથિનું હોવું અનોખો યોગ છે. આ યોગ લગભગ દોઢ સો વર્ષ પછી બન્યો છે. આ ગ્રહ સ્થિતિમાં કરવામાં આવતા ઉપાય ક્યારેય પણ નિષ્ફળ નથી થતા. શનિ તથા રાહુની તુલા રાશિમાં યુતિથી તથા તેમનું રાત્રિ ગોચરથી રાત્રે કરવામાં આવેલ ઉપાયથી અપાર શક્તિ સમાહિત થઈ જશે.
નવરાત્રિના એવા જ યોગમાં કાળો જાદુ કરનારાઓ પણ સક્રિય થઈ જાય છે, જે મોટાભાગે બીજાને પરેશાન કરવામાં માટે થાય છે. આ એક તામસિક ક્રિયા હોય છે, પરંતુ અષ્ઠમીના દિવસે શનિ-રાહુની તુલા રાશિની યુતિમાં કાળા જાદુના ખરાબ પ્રભાવોથી મુક્તિ મેળવી શકાય છે.
આગળ જાણો આ રાત્રે કયા-કયા ઉપાય કરી શકાય છે....
નવરાત્રિ અને શનિવારની રાત્રે હનુમાનજી કે શિવલિંગની સામે તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાય ખૂબ જ ચમત્કારી ઉપાય છે. એમ કરવાથી તમારા રૂપિયા સાથે જોડાયેલી બધી સમસ્યાઓ આસાનીથી દૂર થઈ જાય છે. જે લોકો દરરોજ રાતના સમયે શિવલિંગની સામે દીવો પ્રગટાવવાથી તેમને સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થઈ જાય છે.
આ સપ્તાહે શનિવાર, 12 ઓક્ટોબર 2013ના રોજ ખૂબ જ ચમત્કારી ફળ આપનાર દિવસ છે. શનિવારની સાંજે અને રાત્રે નવરાત્રિની અષ્ઠમી તિથિની સાંજ હશે. આસમયે તુલા રાશિમાં સ્થિત શનિ ઉચ્ચ રાશિનો છે તથા સાથ જ રાહુ તથા બુધ પણ છે. આથી નવરાત્રિમાં શનિ, રાહુ અને બુધના પ્રભાવથી આ શનિવાર ખૂબ જ ખાસ બની રહ્યો છે. આ ગ્રહ સ્થિતિ અને આ યોગ 150 વર્ષ પછી બની રહ્યો છે.
12મીએ, શનિવારની રાત્રે બનશે અદભૂત યોગ, થશે ચમત્કારી કામ
એવા કાર્યોમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર હોય છે. લોકોની દરેક જણના કહેવાથી કે અંધવિશ્વાસમાં આવીને આવા તાંત્રિક કામ ન કરવા જોઈએ.
આ સપ્તાહે શનિવાર, 12 ઓક્ટોબર 2013ના રોજ ખૂબ જ ચમત્કારી ફળ આપનાર દિવસ છે. શનિવારની સાંજે અને રાત્રે નવરાત્રિની અષ્ઠમી તિથિની સાંજ હશે. આસમયે તુલા રાશિમાં સ્થિત શનિ ઉચ્ચ રાશિનો છે તથા સાથ જ રાહુ તથા બુધ પણ છે. આથી નવરાત્રિમાં શનિ, રાહુ અને બુધના પ્રભાવથી આ શનિવાર ખૂબ જ ખાસ બની રહ્યો છે. આ ગ્રહ સ્થિતિ અને આ યોગ 150 વર્ષ પછી બની રહ્યો છે. શનિવારની સાંજ અને રાત્રે કયા-કયા અદભૂત સંયોગ બની રહ્યા અને કયા-કયા ચમત્કારી કામ થશે....
શનિવારના દિવસે તથા નવરાત્રિની અષ્ઠમી તિથિ હોવાથી આ રાત વિશેષ બની ગઈ છે. એક મહત્વપૂર્ણ વાત એ છે કે શનિ તથા રાહુ બંને જ શુક્રનું સ્વામિત્વવાળી રાશિમાં સ્થિત છે. શુક્ર દૈત્યોના ગુરુ તથા દૈત્ય રાત્રિમાં બળવાન હોય છે. આ દિવસ સ્વાતિ નક્ષત્રમાં પણ રહેશે. આ નક્ષત્રનો સ્વામી રાહુ જ છે. આ રાત્રે શનિ તથા રાહુ બંને ગ્રહ બળવાન રહેશે. આ કારણે નવરાત્રીની અષ્ઠમી અને શનિવાર તાંત્રિક ઉપાયો માટે વિશેષ છે.
જાદુ, ટોણા, તંત્ર, મંત્ર, વશીકરણ તથા અન્ય રહસ્યમયી વિદ્યાઓ માટે આ રાત ખૂબ ખાસ ચે. આ વિદ્યાઓમાં પારંગત લોકો આ રાત્રનો ઉપયોગ, મારણ, ઉચ્ચાટન તથા વશીકરણ વગેરે માટે કરશે. અષ્ઠમી તિથિ તથા આ ગ્રહોના યોગમાં આ રાત વધુ ફળદાયી અને અસરકાર હોય છે.
શનિ, રાહુ અને બુધ તુલા રાશિમાં હોવુ અને નવરાત્રિની અષ્ઠમી તિથિનું હોવું અનોખો યોગ છે. આ યોગ લગભગ દોઢ સો વર્ષ પછી બન્યો છે. આ ગ્રહ સ્થિતિમાં કરવામાં આવતા ઉપાય ક્યારેય પણ નિષ્ફળ નથી થતા. શનિ તથા રાહુની તુલા રાશિમાં યુતિથી તથા તેમનું રાત્રિ ગોચરથી રાત્રે કરવામાં આવેલ ઉપાયથી અપાર શક્તિ સમાહિત થઈ જશે.
નવરાત્રિના એવા જ યોગમાં કાળો જાદુ કરનારાઓ પણ સક્રિય થઈ જાય છે, જે મોટાભાગે બીજાને પરેશાન કરવામાં માટે થાય છે. આ એક તામસિક ક્રિયા હોય છે, પરંતુ અષ્ઠમીના દિવસે શનિ-રાહુની તુલા રાશિની યુતિમાં કાળા જાદુના ખરાબ પ્રભાવોથી મુક્તિ મેળવી શકાય છે.
આગળ જાણો આ રાત્રે કયા-કયા ઉપાય કરી શકાય છે....
નવરાત્રિ અને શનિવારની રાત્રે હનુમાનજી કે શિવલિંગની સામે તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાય ખૂબ જ ચમત્કારી ઉપાય છે. એમ કરવાથી તમારા રૂપિયા સાથે જોડાયેલી બધી સમસ્યાઓ આસાનીથી દૂર થઈ જાય છે. જે લોકો દરરોજ રાતના સમયે શિવલિંગની સામે દીવો પ્રગટાવવાથી તેમને સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થઈ જાય છે.
આ સપ્તાહે શનિવાર, 12 ઓક્ટોબર 2013ના રોજ ખૂબ જ ચમત્કારી ફળ આપનાર દિવસ છે. શનિવારની સાંજે અને રાત્રે નવરાત્રિની અષ્ઠમી તિથિની સાંજ હશે. આસમયે તુલા રાશિમાં સ્થિત શનિ ઉચ્ચ રાશિનો છે તથા સાથ જ રાહુ તથા બુધ પણ છે. આથી નવરાત્રિમાં શનિ, રાહુ અને બુધના પ્રભાવથી આ શનિવાર ખૂબ જ ખાસ બની રહ્યો છે. આ ગ્રહ સ્થિતિ અને આ યોગ 150 વર્ષ પછી બની રહ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290