26.9.13

आत्माष्टकम


आत्माष्टकम


Chidananda Rupah




मनोबुद्ध्यहंकारचित्तानि नाहं न च श्रोत्रजिव्हे न च घ्राणनेत्रे ।
न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ १ ॥



હું (હું એટલે કે આત્મા) મન, બુદ્ધિ, અહંકાર કે ચિત્ત સ્વરૂપ નથી; તેમ જ હું કાન, જીભ, નાક કે આંખો નથી. વળી હું આકાશ, પૃથ્વી, તેજ કે વાયુ નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.

न च प्राणसंज्ञो न वै पंचवायु र्न वा सप्तधातुर्न वा पंचकोशः ।
न वाक् पाणिपादौ न चोपस्थपायू चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ २ ॥


હું પ્રાણ નથી, હું પાંચ વાયુ (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન) નથી. હું સાત ધાતુ (રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક) નથી. હું પાંચ કોશ (અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય) નથી. વળી હું વાણી, હાથ, પગ, ઉપસ્થ (જનનેન્દ્રિય) કે પાયૂ (ગુદા) નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.
न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नै व मे नैव वात्सर्यभावः ।
न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ३ ॥


મને દ્વેષ કે રાગ નથી, લોભ કે મોહ નથી તેમ જ મદ કે ઇર્ષ્યા નથી. વળી મારે માટે ધર્મ, અર્થ, કામ, મોક્ષ (કોઈ પુરુષાર્થ પણ) નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદસ્વરૂપ છું.
न पुण्यं न पापं न सौख्य न दुःखं न मंत्रो न तीर्थ न वेदा न यज्ञाः ।
अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ४ ॥


મને પુણ્ય નથી, પાપ નથી, સુખ નથી, દુઃખ નથી. તેમ જ મારે મંત્ર, તીર્થ, વેદો કે યજ્ઞો (ની જરૂર) નથી. વળી હું ભોજન (ક્રિયા), ભોજ્ય (પદાર્થ) કે ભોક્તા (ક્રિયા કરનાર - ભોગવનાર) પણ નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.
न मे म्रुत्युशंका न मे जातिभेद: पिता नैव मे नैव माता न जन्म ।
न बंधुर्न मित्रं गुरुनैव शिष्यः चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ५ ॥

મને મૃત્યુની શંકા (ભય) કે જાતિભેદ નથી. મારે પિતા નથી કે માતા નથી. વળી મારે બંધુ નથી કે મિત્ર નથી, ગુરુ કે શિષ્ય નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.

अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम् ।
सदा मे समत्वं न मुक्तिर्न बन्ध: चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ६ ॥


હું નિર્વિકલ્પ, નિરાકાર રૂપ છું (મારે કોઈ સંકલ્પ નથી, મને કોઈ આકર નથી) . હું સર્વ ઇન્દ્રિયોમાં છું. સર્વ સ્થળે વ્યાપી રહેલો વિભુ છું. મારે હમેશાં સમભાવ છે, મને મુક્તિ નથી તેમજ બંધન નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.

इति श्रीमच्छङकराचार्यविरचितं आत्मषटकं सम्पूर्णम् ॥
અહીં શ્રીમદ્ શંકરાચાર્ય રચિત આત્મષટકમ્ સંપૂર્ણ થાય છે

4 ઓક્ટોબર સુધી કરો આ નાના ઉપાય, લાઈફ બની જશે ટેન્શન-ફ્રી..............

All These Small Steps Until October 4, There Will Be Tension Free Life.

4 ઓક્ટોબર સુધી કરો આ નાના ઉપાય, લાઈફ બની જશે ટેન્શન-ફ્રી..............


આ દિવસોમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, જેની પૂર્ણાહુતિ 4 ઓક્ટોબર, શુક્રવારે થશે. ધર્મગ્રંથો પ્રમાણે જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય, તેને શ્રાદ્ધપક્ષ દરમિયાન આ દોષથી મુક્તિ મેળવવા માટે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. જો પિતૃદોષ ન હોય તો પણ આ આસાન ઉપાય કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે, જેનાથી તેઓ આશીર્વાદ આપે છે. તેનાથી આપણે પ્રગતિ, પૈસા, સંતાન વગેરે અનેક લાભ થાય છે તથા આપણ જિંદગી ઘણી હદ સુધી ટેન્શન ફ્રી થઈ જાય છે.

શ્રાદ્ધપક્ષમાં રોજ વહેતા જળમાં દૂધ પ્રવાહિત કરો. તેનાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓને યાદ કરીને ગાયને લીલુ ઘાસ ખવડાવો.

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ગોમૂત્ર, ગંગાજળ અને ગાયને કાચૂ દૂધ ખૂબ જ પવિત્ર હોય છે. શ્રાદ્ધના દિવસોમાંરોજ સવારે આ બધાનું મિશ્રણ કરીને આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ.

શ્રાદ્ધ પક્ષ દરમિયાન દરરોજ સવારના સમયે પીપળાના ઝાડ ઉપર એક લોટો જળ ચઢાવો અને પિતૃઓની તૃપ્તિ માટે પ્રાર્થના કરો.

સાંજના સમયે ઘરમાં પાણી રાખવાની જગ્યાએ ઘીનો દીવો પ્રગટાવો. ઉત્તર કે પૂર્વ દિશા તરફ મુખ કરીને પિતૃઓને નિમિત્ત ગુગળ ધૂપ આપો.

આ 16 દિવસો સુધી સ્વયં ભોજન કરતા પહેલા ગાય, કૂતરા અને કાગડાને ઘરમાં બનેલ તાજુ ભોજન કરાવો. બ્રાહ્મણને ભોજન સામગ્રી જેમાં લોટ, ફળ, ગોળ, ખાંડ, શાક અને દક્ષિણાનું દાન કરો.

-દરરોજ જળમાં કાળા તલ નાખીને તર્પણ કરો અને બ્રાહ્મણોને કાળ તલની એક મુઠ્ઠી દાન કરો. રોજ સવારે સૂર્યદેવને અર્ધ્ય આપો અને પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો.

ઘણા પુરુષો નથી જાણતા, કેટલીક સ્ત્રીઓમાં હોય છે આ 6 ખરાબ આદતો............

Chanakya Niti Know The Nature Of Woman According To Chanakya

ઘણા પુરુષો નથી જાણતા, કેટલીક સ્ત્રીઓમાં હોય છે આ 6 ખરાબ આદતો............


સામાન્ય રીતે સ્ત્રીઓની બાબતમાં એવું માનવામાં આવે છે કે તેમને સમજવી ખૂબ જ મુશ્કેલ હોય છે. કોઈપણ વ્યક્તિ કોઈ સ્ત્રીના ગુણ અને દોષોનો આસાનીથી જાણી નથી કરી શકતો. કેટલીક વાતો એવી હોય છે જે મોટાભાગની સ્ત્રીઓના સ્વભાવમાં સામેલ હોય છે. આ વાતો કંઈ-કંઈ છે આ બાબતમાં આચાર્ય ચાણક્યએ એક સટીક નીતિ બતાવી છે.

આગળ વાંચો ચાણક્ય નીતિની ખાસ વાતો...

આચાર્ય ચાણક્યએ બતાવ્યું છે કે....

अनृतं साहसं माया मूर्खत्वमतिलोभिता।

अशौचत्वं निर्दयत्वं स्त्रीणां दोषा: स्वभावजा:।।

આ શ્લોકમાં આચાર્ય ચાણક્ય કહે છે કે મોટાભાગની સ્ત્રીઓ વાતે-વાતે જુઠું બોલતી હોય છે. જૂઠું બોલવાના સ્વભાવને કારણે સ્ત્રીઓ ઘણીવાર મુસીબતમાં ફસાઈ જાય છે, પરંતુ ત્યાર પછી પણ તેમના સ્વભાવમાં પરિવર્તન નથી આવતું. એક જુઠ ઠુપાવવા માટે તેમને વારંવાર જુઠું બોલવું પડે છે.

-આચાર્ય ચાણક્ય કહે છે કે ઘણી સ્ત્રીઓનો સ્વભાવ એવો હોય છે કે તેઓ અચાનક જ કોઈ કામ કરી બેસે છે. વગર વિચાર્યે-કર્યે જ કેટલાક કામ કરી દેવા સ્ત્રી માટે સામાન્ય વાત છે. તેને લીધે આ એવી મહીલાઓને સમયે-સમયે પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તેના મોટાભાગના કામ બગડી પણ જાય છે.

-ચાણક્યના કહેવા પ્રમાણે ઘણી સ્ત્રીઓ વાતે-વાતે નખરા બતાવે છે. બીજા ઉપર પોતાનો પ્રભાવ બતાવવા માટે અન્ય લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે સ્ત્રીઓ અનેક પ્રકારે નખરા કરે છે. આ પ્રકારની મહિલાઓ ઈચ્છતી હોય છે કે બધા લોકોનું ધ્યાન માત્ર તેની ઉપર જ રહે અને લોકો તેની પ્રશંસા કરે.

ચાણક્યના કહેવા પ્રમાણે કેટલીક મહિલાઓ પોતાની ઉપર વધુ આત્મવિશ્વાસ રાખે છે. આ સ્વભાવને લીધે જ ઘણીવાર તે મૂર્ખતાપૂર્ણ કાર્ય પણ કરી બેસે છે. એવામાં તેમને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તેમના માન-સન્માનમાં પણ કમી આવી જાય છે.

સામાન્ય રીતે ઘણી મહિલાઓ ધનની લોભી હોય છે. તેમને ધન અને સોનાની પ્રત્યો ખાસ્સો લગાવ રહેતો હોય છે. ધન લાલચમાં કેટલીક સ્ત્રીઓ સાચા-ખોટાનો ભેદ ભૂલી જાય છે. વધુ ધન મેળવાવાની લાલસામાં જ કેટલીક સ્ત્રીઓ ખોટા કાર્ય કરતા અચકાતી નથી.

આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે આમ તો સ્ત્રીઓનું હૃદય કોમળ માનવામાં આવે છે પરંતુ કેટલીક મહિલાઓ નિર્દયી પણ હોય છે. નિર્દયી સ્ત્રીઓ જેને પસંદ નથી કરતી તેમની સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર પણ કરી શકે છે. સ્ત્રીઓમાં આ દોષ સ્વાભાવિક માનવામાં આવે છે.

આચાક્ય ચાણક્યની આ વાતો સેકંડો વર્ષ પહેલા લખવામાં આવી હતી, પરંતુ આજના દોરમાં મોટાભાગની સ્ત્રીઓના આ દોષ શિક્ષાની સાથે દૂર થઈ જાય છે.

શાસ્ત્રોમાં કેટલીક એવી નીતિની વાતો બતાવી છે જેને અપનાવવાથી વ્યક્તિ ખોટા કામોથી બચી રહે છે અને પુષ્ય કર્મ કરે છે. આ નીતિઓની મદદથી વ્યક્તિ ક્યારેય દુઃખ નથી મેળવતો. આગળ વાંચો કેટલીક આવી જ નીતિઓ....

-મનુષ્યને જોઈએ કે તે જે વ્યક્તિની પરાજય નથી ઈચ્છતો, તેના વગર પૂછ્યે પણ તેના કલ્યાણની વાત અને અનિષ્ઠથી બચવાના ઉપાય બતાવી દે.

અસત ઉપાયોનો પ્રયોગ કરો(જેમ કે જુગાર વગેરે રમવાથી) જે કપટ પૂર્ણ કાર્ય સિદ્ધ થાય છે, તે કાર્યોમાં મનુષ્યનું મન લગાવવાથી બચવું જોઈએય

સારા ઉપાયોનો પ્રયોગ કરી સાવધાનીની સાથે કરવામાં આવેલ કર્મ જો સફળ ન થાય તો પણ બુદ્ધિમાન પુરુષોને તેની પ્રત્યે મનમાં ગ્લાનિ ન કરવી જોઈએ.

વીર પુરુષો માટે ઉચિત છે કે તેઓ એ પહેલા કામનું પ્રયોજન, પરિણામો અને પોતાની ઉન્નતિનો વિચાર કર્યા પછી જ કામ શરૂ કરવા કે ન કરવાનો નિર્ણય કરે.

નિરર્થક બોલનાર અને બકવાર કરનાર બાળકો અને વડીલોથી એ રીતે જ બેમતલબની વાત ગ્રહણ કરવી જોઈએ, જે રીતે પત્થરોથી સોનું ગ્રહણ કરવામાં આવે છે.

ગાય ગંધની મદદથી, બ્રાહ્મણ લોકો વેદની મદદથી , રાજા જાસુસોની મદદથી અને અન્ય સાધારણ લોકો માત્ર આંખોથી જોઈને કરે છે.

જે ધાતુ વગર ગરમ કર્યે વળી જાય છે, તેને આગળમાં નથી તપાવવામાં આવતી. જે ઝાડ પોતે ઝૂકેલું હોય છે, તેને કોઈ ઝૂકાવવાનો પ્રયાસ નથી કરતું.

આવી સિઝનમાં આ સ્વાસ્થ્યવર્ધક શરબત પીઓ ને રહો સ્વસ્થ



Healthy Tulsi Juice For Health Problems In Monsoon


આવી સિઝનમાં આ સ્વાસ્થ્યવર્ધક શરબત પીઓ ને રહો સ્વસ્થ


જકાલ સિઝનમાં ઘણાં ફેરફાર થઈ રહ્યા છે જેથી આપણા શરીરની પ્રકૃતિ ઉપર પણ તેની અસ્રર પડે છે. બદલતી સિઝનને કારણે શરદી, ઉધરસ અને પેટની સમસ્યાઓ સૌથી વધુ થાય છે. એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા છે. જેનો ઈલાજ મોટાભાગના લોકો ઘરઘથ્થુ ઉપાયો દ્વારા કરે છે. જો તમે પણ આ સમસ્યાઓનો ઈલાજ કરવા માટે કડવી દવાઓથી થાકી ગયા હોવ તો આજે અમે તમને આ તમામ સમસ્યાઓમાંથી છુટકારો અપાવવા એક ટેસ્ટી ઉપાય બતાવી રહ્યા છે.

આગળ જાણો કઈ રીતે બને છે આ શરબત અને તેની ખાસિયતો.......

તુલસીના પાન, ગોળ અને લીંબૂના રસને સાથે મિક્ષ કરીને સ્વાદિષ્ટ પીણું બનાવવામાં આવે છે જેને તુલસી સુધા કહેવાય છે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે શરદી, ખાંસી, માથાનો દુ:ખાવો અને પેટમાં ગેસ અને એસીડીટી જેવા રોગોને ખતમ કરે છે. આ શરબત પાચન માટે સારુ હોય છે અને શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે.

આગળ જાણો શરબત બનાવવાની રીત.......

શરબત બનાવવાની રીત-


તુલસીના પાન અડધો કપ, ગોળ 3/4 કપ, 5 લીંબૂનો રસ, 10 નાની ઈલાયચી અને 10 કપ પાણી તૈયાર રાખો.

આગળ જાણો શરબત બનાવવાની સંપૂર્ણ વિધિ અને તેના ફાયદા..............

સૌ પ્રથમ તુલસીના પાન, લીંબૂનો રસ અને એલચીને એકસાથે વાટી લેવું. હવે એક વાસણમાં પાણી લઈને તેમાં ગોળ નાખી ઉકાળો. પાણીમાં ગોળ ઓગળી જાય ત્યારબાદ ગેસ બંદ કરી દો અને તેમાં તુલસીને વાટીને બનાવેલ પેસ્ટને નાખી દો. હવે 2-3 કલાક સુધી આ પીણાને ઢાંકીને મૂકી દો. જ્યારે એકદમ ઠંડુ થાય ત્યારે તેને ગાળી લો અને એક બોટલમાં ભરી લો.

આ રસને ગરમીમા ઠંડુ કરીને પી શકાય છે અથવા શિયાળામાં ગરમા ગરમ ચાની જેમ પણ પી શકાય છે. આ રસ 10-15 દિવસ સુધી ફ્રિજમાં તાજો રહે છે. આ રસ બદલાતી સિઝનમાં શરદી, ખાંસી અને પેટના દુ:ખાવા માટે અસરકારક છે.

શ્રાદ્ધ પક્ષમાં પિતૃતર્પણની શાસ્ત્રોક્ત પરંપરા કેમ જરૂરી?


શ્રાદ્ધ પક્ષમાં પિતૃતર્પણની શાસ્ત્રોક્ત પરંપરા કેમ જરૂરી?


ભાદરવા માસમાં સૂર્ય જ્યારે કન્યા રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પિતૃલોકની નજીક હોય છે અને આ વખતે તે ‘શ્રદ્ધા’ નામના કિરણો છોડે છે

- જો પિતૃઓને તૃપ્ત કરવામાં ન આવે તો તે નિરાશ થઈને પાછા ચાલ્યા જતા હોવાની એક રૂઢિગત માન્યતા છે

શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે. આકરા તડકા માટે જાણીતો ભાદરવો પિતૃતર્પણ માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. સમગ્ર વિશ્વ મેષરાશિથી મીન રાશિમાં વહેંચાયેલું છે. દરેક રાશિઓ અને નક્ષત્રોમાંથી સૂર્ય અને ચંદ્ર સતત ફર્યા કરે છે. સૂર્ય જ્યારે અમુક રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પૃથ્વીલોક, ચંદ્રલોક, દેવલોક અને પિતૃલોક વગેરેના સંપર્કમાં આવે છે.

ભાદરવા માસમાં સૂર્ય જ્યારે કન્યા રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પિતૃલોકની નજીક હોય છે અને આ વખતે તે ‘શ્રદ્ધા’ નામના કિરણો છોડે છે. તેથી ભાદરવા માસના અંધારીય પક્ષમાં આપણા સ્વર્ગસ્થ પૂર્વજોની સ્મૃતિમાં અને તેમને સંતુષ્ટ કરવા આપણે શ્રાદ્ધ કરીએ છીએ. સૂર્ય અને ચંદ્રનો સંબંધ પિતૃલોક સાથે છે.

દૂધ ચંદ્રની આઈટમ હોવાથી પિતૃઓને તૃપ્ત કરવા દૂધપાક અને દૂધની બનાવટનો શ્રાદ્ધમાં વિશેષ ઉપયોગ થાય છે. કાગવાસ પણ દૂધ અને ભાતના મિશ્રણથી નાખવામાં આવે છે. વડીલો કે સ્વજનોની જે મૃત્યુ તિથિ હોય તે તિથિના દિવસે શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ સૂક્ષ્મ રીતે જે તે પરિવારમાં આવે છે પોતાના સગાસંબંધી અને પરિવાર તરફથી પિંડદાન, તર્પણ, નૈવેધ્ય, નમસ્કાર અને કાગવાસની તેઓ ઈચ્છા રાખે છે.

આ ઈચ્છા પૂરી થાય તો તેઓ આશીર્વાદ આપે છે અને તેઓને જો તૃપ્ત કરવામાં ન આવે તો તે નિરાશ થઈને પાછા ચાલ્યા જતા હોવાની એક રૂઢિગત માન્યતા છે.

તમને ક્યારે ધનલાભ થશે, ને ક્યારે નુકસાન? બાતવશે આવા સપના

Astrology When Will You Know The Profits And Losses When These Dreams!

તમને ક્યારે ધનલાભ થશે, ને ક્યારે નુકસાન? બાતવશે આવા સપના


સપના કે સ્વપ્ન બધાને જોવા મળતા હોય છે. તેમાંથી કેટલાક સપના સારા ભવિષ્ય તરફ સંકેત કરતા હોય છે જ્યારે કેટલાક ભવિષ્યમાં આવનારી પરેશાનીઓની આગાહી કરે છે. સ્વપ્ન જ્યોતિષ પ્રમાણે સારા સપના આપણે ધન પ્રાપ્તિના સંકેત આપે છે તો કેટલાક ધનનાશ તથા હાની વિશે પણ સૂચના આપે છે.

આ સંકેતોને સમજીને આપણે જાણી શકીએ છીએ કે આપણે ક્યારે ધનની પ્રાપ્તિ થવાની છે અને ક્યારે નુકસાન. આજે અમે કેટલાક સપના તથા અને ફળો વિશે બતાવી રહ્યા છીએ જેના દ્વારા તમે પણ જાણી શકશો કે ક્યારે ધનલાભ થશે અને ક્યારે ધનહાની.....

આગળ વાંચો ધનલાભ અને હાનીના સંકેત આપનાર સપના....વિશે....

-જો કોઈ સપનામાં એવું જુઓ કે તેની ઉપર કોર્ટની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે જેમાં તે નિર્દોષ છૂટી ગયો છે તો તેને અતુલ ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. જો કોઈ સપનામાં પોતાની છાતીને ખંજવાળે તો તેને વિરાસતમાં સંપત્તિ મળે છો, જો આંખ ખંજવાળે તો તેને ધનલાભ થાય છે.

-જે વ્યક્તિ સપનામાં મોતી, મૂંગા, હાર, મુગટ વગેરે જુઓ છે તો ઘરમાં લક્ષ્મી સ્થાયી રીતે નિવાસ કરે છે, જે સપનામાં કુંભાર ઘડો બનાવતા જુએ તો તેને ધનલાભ થાય છે. જે વ્યક્તિ પોતાને કેશવિહિન જુએ છે તેને અતુલ્ય ધન પ્રાપ્ત થાય છે.

જો કોઈ સપનામાં પોતાને બરમુંડો પહેરીને કપડામાં બટન લગાવતા જુએ તો તેને ધનની સાથે માન-સન્માન પણ પ્રાપ્ત થાય ચે. જો કોઈ સપનામાં કોઈને ચેક લખીને આપે છે તો તેને વિરાસતમાં ધન મળે છે તથા તેના વ્યવસાયમાં પણ વધારો થાય છે.

-જો કોઈ સપનામાં દિવાસળી સળગાવતા જુએ તો તેને અનપેક્ષિત રીતે ધન પ્રાપ્ત થાય છે. સપનામાં જોકોઈને ધન ઉધાર આપે છે તો તેને અત્યધિક ધન પ્રાપ્ત થાય છે.

-સપનામાં જો ગરદનમાં મોચ આવી જાય તો તેને અર્થ લાભ હોય છે. જો પાકેલ સંતરા જોવા મળે તો તેને ઝડપથી જ અતુલ્ય ધનસંપત્તિ પ્રાપ્ત થાય છે. જે ખેતરમાં પાકેલા ઘઉં જુએ તો તે ઝડપથી ધનવાન બની જાય છે.

જે વ્યક્તિ સ્વપ્નમાં ફળ-ફૂલોનું ભક્ષણ કરે છે તેને ધનલાભ થાય છે. જે સપનામાં ધુમ્રપાન કરે છે તેને પણ ધનપ્રાપ્ત થાય છે. સપનામાં જેને ડાબા હાથમાં સફેદ સાંપ કરડી લે તો તેને પણ ધન પ્રાપ્ત થાય છે.

-જે વ્યક્તિ સપનામાં મૂત્ર, વીર્ય, વિષ્ઠા અને વમનનું સેવન કરે છે તેને ચોક્કસપણે મહાધની થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાની પ્રેમીકા સાથે વિચ્છેદ કરી લે છે તેને પણ વિરાસતમાં ધન પ્રાપ્ત થાય છે.

-જેના સપનામાં ઊંટ દેખાતા હોય તેને અપાર ધન લાભ થાય ચે. સપનાં લીલી-ફુલવાડી તથા દાડમ જોવા મળે તો પણ તેને ધનપ્રાપ્તિના યોગ બને છે. સપનામાં જો ગાડેલું ધન જોવા મળે તો પણ તેને અતુલનીય ધન વધારો થાય છે.

જો તમને કોઈ એવું સપનું જોવા મળે કે જેમાં તમે પોતે દેવાળિયા ઘોષિત કરી દેવામાં આવ્યા છો તે તે વ્યક્તિનો વ્યવસાય પૂરી રીતે ચોપટ થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સપનામાં કોઈ નગર ઉપર વિમાનને બોમ્બ વરસાવતા જુએ તો તેની અચલ સંપત્તિ નષ્ટ થઈ જાય છે.

સપનામાં જો કોઈ વ્યક્તિને ખાલી બળદગાડી જોવા મળે તો તેને આર્થિક નુકસાન થાય છે અને જો કોઈ સ્વપ્નમાં ઘરનું ફર્નિચર કે બારી તોડતા જુએ તો તેને ઝડપથી તેની સ્થિતિ ભિખારી જેવી થઈ જાય છે.

-જો કોઈ સપનામાં પોતાને ક્યાંક જતા જુએ તથા અંધારું થઈ જાય તો તે વ્યક્તિને ગંભીર આર્થિક સંકતનો સામનો કરવો પડે છે. જો તે વેપારી છે તો તેને કોઈ કારણવશ કારાવાસ કે જેલમાં સહન કરવી પડી શકે.

-જે વ્યક્તિને સપનામાં સોનું મળતા જોવા મળે તો તેને ધન-સંપતિની હાની થાય છે. સપનામાં જો કોઈ સમાચાર પત્રમાં પોતાના સંબંધીઓના સમાચાર વાંચે તો તેને પણ ધનહાની થઈ શકે છે.

સપનામાં જો કોઈને ઉલ્લૂ જોવા મળે તો તેને પણ ધનહાની થઈ શકે છે તથા અન્ય કષ્ટ પણ તેને ઊઠાવવા પડી શકે છે. જો કોઈ વેપારી પોતાને ખાડામાં પડતો જોવા મળે તો તેને વેપારમાં મોટી નુકસાન થઈ શકે છે.

જો કોઈ ધનવાન સપનામાં પંખીને રડતા જુઓ તો તે ઝડપથી રસ્તા ઉપર આવી જાય છે અર્થાત્ તેને ધન, વૈભવ અને ઐશ્વર્ય વગેરે બધુ જ નષ્ટ થઈ જાય છે.

તમે તંદુરસ્ત છો કે નહીં? તમારી જીભ જ બતાવી દેશે, આ રીતે

Tongue That Tells You A Lot About Your Health

તમે તંદુરસ્ત છો કે નહીં? તમારી જીભ જ બતાવી દેશે, આ રીતે


આપણા શરીરમાં કોઈપણ તકલીફ થાય તો આપણે સીધા ડોક્ટર પાસે જતા હોઈએ છીએ અને ડોકટર જીભ જોઈ પહેલી નજરમાં જ જાણી જાય છે કે શરીરમાં શું બિમારી છે. જેથી આપણી જીભ આપણા શરીરમાં થતી તકલીફો વિશે ઘણુ બધું જણાવે છે. આપણને કોઈપણ શારિરીક તકલીફ થાય ત્યારે તેની અસર આપણી જીભ ઉપર દેખાય જ છે. જોકે એક તંદુરસ્ત વ્યક્તિની જીભનો રંગ ગુલાબી હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું કઈ રીતે જીભ જણાવે છે વ્યક્તિની તંદુરસ્તી વિશે.

આગળ જાણો તમારી જીભ પ્રમાણે તમે સંપૂર્ણ તંદુરસ્ત છો કે નહીં........

ગુટખા, તમાકુ અને પાનના વધુ પડતા સેવનના કારણે જીભનો રંગ બદામી જેવો કાળાશ પડતો થઇ જાય છે. જે સૂચવે છે કે તમારી જીભ સામાન્ય નથી અને તમને શારિરીક તકલીફ હોઈ શકે છે.

જો જીભ પર સફેદ મેલ જમા હો તો તેવા લોકોને તાવ, પેટ, હ્યદય અને આંતરડાની બીમારી હોવાની શકયતા હોય છે. કયારેક જીભની પાછળના ભાગમાં પણ સફેદી જામી જાય છે તો કયારેક જીભ સુકાવાને કારણે પણ જીભ પર મેલ જામી જાય છે. જે આંતરડાના રોગનો સંકેત આપે છે.

શરીરમાં લાહીની ખામી હોય તો શરીરના અંગોમાં શિથિલતા આવી જાય છે જેના કારણે જીભ મોટી અને પહોળી દેખાય છે. ધ્રુજતી જીભ ખરાબ સ્વાસ્થનો પરિચય આપે છે. જીભનુ ધ્રુજવુ મગજની કમજોરીનું કારણ પણ છે.

ડાઘાવાળી જીભ પેટની ગરબડ અને આંતરડાની બિમારીનો સંકેત આપે છે. જો જીભનો રંગ કાચ જેવો થઈ જાય અને મોઢામાં છાલા પડી જાય તો તે કોઈ મોટી બિમારીના સંકેત આપે છે.

જયારે વ્યક્તિની જીભનો રંગ વાદળી અથવા જાંબલી થઇ જાય તો તેને તાત્કાલિક ડોક્ટરની સારવાર માટે લઈ જવું જોઈએ. આવી જીભ ગંભીર બિમારી સૂચવે છે.

જો તમારી જીભ સ્ટ્રોબેરી જેવી લાલાશ પડતી હોય તો તમને લોહીતાંગ જવર (એક પ્રકારનો તાવ જેમાં શરીર ઉપર ઝીણી ઝીણી લાલ ફોલ્લીઓ થાય) હોઈ શકે છે અથવા થવાની સંભાવના હોઈ શકે છે.

જો જીભ પર કાંટા જેવુ નિશાન હોય તો આવા રોગીઓને મુર્છા રોગ થવાની શકયતા રહે છે. મોટી અને પીળી જીભમાં જો દાંત દબાવવાથી ખાડા પડી ગયા હોય તો અમાશય સંબંધી પ્રવાહ થવાની શકયતા છે. રાતે જરુરી આરામ ન મળવાને કારણે પણ આ બીમારી થઈ શકે છે.

હવે જીભની સપાટી તરફ ધ્યાન આપો :

- એક તંદુરસ્ત વ્યક્તિની જીભ આછા ગુલાબી રંગની અને ભીનાશવાળી હોય છે.

- જીભના કુદરતી બંધારણમાં ફેરફાર (સામાન્ય ભાષામાં ‘મોં આવવું’) વિટામીન Bની ઉણપના કારણે થઇ શકે છે.

- જીભ ઉપર ડાઘ અથવા દાણા હોય તેવા વ્યક્તિને એલર્જી થવાની સંભાવના વધારે હોય છે.

- વધારે પડતી કોરી જીભ માનસિક તાણ સૂચવે છે કારણકે માનસિક તાણના કારણે લાળગ્રંથિ તેની ક્ષમતા મુજબ કામ કરતી નથી.

અનેક રોગોને દૂર રાખે, એવા ગુણોની ખાણ છે 'દૂધી'..............

Know The Benefits Of Bottle Gaurd In Ayurved

અનેક રોગોને દૂર રાખે, એવા ગુણોની ખાણ છે 'દૂધી'..............


આપણા રોજિંદા જીવનમાં આપણે ભાવતા અને ક્યારેક ન ભાવતા ભોજન પણ ખાતા હોઈએ છીએ. ભોજનમાં સૌથી મહત્વનું હોય છે જુદા-જુદા શાકભાજી. જો શાક ભાવતું ન હોય તો ખાવાનો મુડ મરી જાય છે. પરંતુ શુ તમે જાણો છો કે આપણા ભોજનમાં આપણે દરેક પ્રકારની શાકભાજીઓનો ઉપયોગ કરવો જોઈએ. પણ જો વાત કરીએ દૂધીની તો દૂધી
આપણા શરીરને અનેક રોગોથી દૂર રાખવામાં મદદરૂપ બને છે અને દૂધીમાં અનેક ઔષધીય ગુણો પણ છે જેથી આજે અમે તમને દૂધીના આવા જ કેટલાક ગુણો વિશે જણાવવાના છે જેથી તમે દૂધી નહીં ખાતા હોવ તો પણ ખાતા થઈ જશો.

આગળ જાણો દૂધી કઈ રીતે છે અનેક રોગોમાં રામબાણ..........

દૂધીને કાચી સલાડ તરીકે પણ ખાઈ શકાય છે અને દૂધીનો રસ તો અનેક સમસ્યાઓમાં કારગર હોય છે. તે પેટને સાફ કરવામાં અસરકારક સાબિત થાય છે અને શરીરને સ્વસ્થ અને શુદ્ધ બનાવે છે. લાંબી તેમજ ગોળ બન્ને પ્રકારની દૂધી વીર્યવર્ધક, પિત્તનાશક, કફનાશક અને ધાતુને પુષ્ટ કરનારી હોય છે. હવે તેના ઔષધિય ગુણો પર એક નજર કરીએ...

- દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઇ, કબજિયાત, કમળો, હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટિસ, શરીરમાં બળતરા અને માનસિક ઉત્તેજના વગેરેમાં બહુ ઉપયોગી છે.

નિયમિત દૂધીનું સેવન કરવાથી વાળની તમામ સમસ્યા દૂર થાય છે. વાળ ખરતા અટકે છે. દૂધીનો રસ વાળમાં લગાવવાથી વાળ સુંવાળા અને ચમકીલા બને છે.

- આંખો માટે પણ દૂધી અત્યંત ગુણકારી માનવામાં આવે છે. દૂધીના સેવનથી આંખોને ઠંડક મળે છે અને આંખોના ચશ્મા પણ દૂર થાય છે.

- કોલેરા થયો હોય તો 25 એમએલ દૂધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્ષ કરી પીવાથી ઘણો ફાયદો થાય છે અને પેશાબ પણ છૂટથી આવે છે.

ઉધરસ, ટીબી, છાતીમાં બળતરા વગેરેમાં પણ દૂધી બહુ ઉપયોગી સાબિત થાય છે.

દૂધીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. જેના કારણે તે કિડનીના રોગોમાં બહુ ઉપયોગી હોય છે અને તેનાથી પેશાબ સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે.

હૃદયરોગમાં ખાસ કરીને ભોજન લીધા પછી એક કપ દૂધીના રસમાં ચપટી મરીનો ભુક્કો અને ફુદીનો નાંખીને પીવાથી હૃદયરોગમાં રાહત મળે છે.

દૂધીના બીજનું તેલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયને શક્તિ આપે છે. તે લોહીની નાડીઓને પણ શુદ્ધ રાખે છે.

આ રંગોથી સજાવશો ઘર તો ધન-ધાન્ય અને સમૃદ્ધિ ક્યારેય નહી ખૂટે

Vastu Tips For Color The Home

આ રંગોથી સજાવશો ઘર તો ધન-ધાન્ય અને સમૃદ્ધિ ક્યારેય નહી ખૂટે


વાસ્તુ માત્ર ભૂખંડ, પ્લોટ, મકાનની બનાવટ ઉપર જ ધ્યાન નથી આપતુ પણ તે ઘરની સજાવટ અને રંગ-વાસ્તુ વગેરેનું પણ પૂરું ધ્યાન રાખે છે. વાસ્તુ પ્રમાણે ઘરનો દરેક ભાગ જેમ કે-ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, કિચન વગેરે વિશિષ્ટ હોય છે. તેની દિવાલો ઉપર કરવામાં આવેલા રંગની ત્યાંના વાતાવરણ ઉપર વ્યાપક અસર થાય છે. એટલા માટે વાસ્તુ પ્રમાણે ઘરના દરેક ભાગ માટે વિશેષ રંગ પસંદ કરવો જોઈએ જેનાથી ત્યાં સકારાત્મક ઊર્જા ફેલાય. ઘરના કયા રૂમમાં કયો રંગ લગાવવો જોઈએ તેની જાણકારી આજે અમે તમને આપવાના છે.

આગળ જાણો ઘરના કયા ભાગ માટે કયો રંગ પસંદ કરવો જોઈએ..........

ડ્રોઈઁગ રૂમમાં સફેદ, ગુલાબી, ક્રીમ અને બ્રાઉન રંગનો ઉપયોગ કરવો જોઈએ.

મુખ્ય બેડરૂમમાં આસમાની, ગુલાબી અને હલકા લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ.

ભોજન કક્ષમાં ગુલાબી, આસમાની અને હલકા લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ.

રસોઈઘરમાં સફેદ અથવા લાઈટ રંગનો ઉપયોગ કરવો જોઈએ.

સ્ટડી રૂમમાં ગુલાબી, બ્રાઉન, આસમાની, હલકા લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ.

અન્ય બેડરૂમમાં લીલો, સફેદ અને વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ.

ટોઈલેટ-બાથરૂમમાં સફેદ અને ગુલાબી રંગનો ઉપયોગ કરવો જોઈએ.

દિશા પ્રમાણે મુખ રાખી મંત્ર બોલશો તો, ક્યારેય નહીં ખૂટે પૈસા......

Know Right Direction For Mantra Jap To Fulfill Desire Of Be Wealthy

દિશા પ્રમાણે મુખ રાખી મંત્ર બોલશો તો, ક્યારેય નહીં ખૂટે પૈસા......


ધર્મ પરંપરાઓમાં દેવ અને ઈષ્ટ સિદ્ધિ માટે મંત્ર જાપનું વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્રો મુજબ મંત્ર જાપ માત્ર ઈચ્છાપૂર્તિ માટે જ નહીં પરંતુ દૈવિક અને આધ્યાત્મિક શક્તિઓની મારફતે મન અને શરીરને ઊર્જાવાન, એકધ્યાન અને સંયમશીલ બનાવે છે. તેનો લાભ ચારિત્ર્ય, સ્વભાવ અને વ્યવહારમાં અનુશાસન અને સારાં ફેરફાર લાવે છે.
મંત્ર જાપથી સાંસારિક ઈચ્છાઓ પૂરી કરવા અંગે વાત કરીએ તો શાસ્ત્રોમાં અલગ-અલગ આઠ દિશાઓ તરફ મુખ રાખી દેવ વિશેષ મંત્ર જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ વિશે જણાવવામાં આવે છે. જાણો કઈ દિશામાં મુખ રાખી જાપ કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં ખાસ કરીને ધન અને વૈભવ પ્રાપ્ત કરવા માટે પણ દિશા વિશેષનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

આગળ જાણો કઈ દિશામાં મુખ રાખી મંત્ર જાપ કરવાથી કયું લાભ થાય છે...........


- સામાન્ય રીતે ઉત્તર અને પૂર્વ દિશામાં મુખ રાખી કોઈ પણ મંત્રનું જાપ કરવું અત્યંત શુભ હોય છે.

- વિશેષ ઈચ્છાઓના સંબંધમાં પૂર્વ દિશા તરફ મુખ રાખી મંત્ર જાપ કરવાથી વશીકરણ સિદ્ધ થાય છે

- પશ્ચિમ દિશા તરફ મુખ રાખી મંત્ર જાપ કરવાથી ધન, વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા પૂર્ણ થાય છે.

- ઉત્તર દિશા તરફ મુખ કરી મંત્ર જાપ કરવાથી અપાર સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.

દક્ષિણ દિશા તરફ મુખ કરી મંત્ર જાપ કરવાથી મારણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

- ઉત્તર-પશ્ચિંમ એટલે કે વાયવ્ય દિશા તરફ મુખ રાખી મંત્ર જાપ કરવાથી દુશ્મન અને વિરોધીઓની હાર થાય છે.

- ઉત્તર-પૂર્વ અટલે કે ઈશાન દિશા તરફ મુખ રાખી મત્ર જાપ કરવાથી જ્ઞાન અને વિદ્યા પ્રાપ્ત થાય છે.


- દક્ષિણ-પૂર્વ દિશા તરફ મુખ રાખી મંત્ર જાપ કરવાથી આકર્ષક વ્યક્તિત્વ અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે.

- દક્ષિણ-પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશા તરફ મુખ રાખી મંત્ર જાપ કરવાથી પવિત્ર વિચાર અને ભગવાનના દર્શનની ઈચ્છા પૂર્ણ થાય છે.

ગાયને રડતા જોઈ તો થશે અનહોની, શુભ સંકેત પણ આપશે ગાય


ગાયને રડતા જોઈ તો થશે અનહોની, શુભ સંકેત પણ આપશે ગાય

શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવી છે. ગાય એક અત્યંત ઉપયોગી પ્રાણી છે. જે અનેક રીતે ઉપયોગી છે. પહેલાના જમાનામાં તો દરેક ઘરમાં ગાય રાખતા જ હતા. આજે પણ ગામડામાં રહેનારા લોકોના ઘરમાં ગાય હોય જ છે.
હિન્દૂ ધર્મગ્રંથોમાં ગાય અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ગાયની પૂજા કરવાથી બધાં દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. ગાયને ઘરમાં રાખવાના અનેક ફાયદા છે અને સાથે જ તેનાથી સંબંધિત કેટલાક શુકન-અપશુકન પણ આપણા સમાજમાં પ્રચલિત છે.

આગળ જાણો ગાયથી જોડાયેલ શુકન-અપશુકન અને કેટલીક ખાસ વાતો........

જો કોઈ યાત્રીને પોતાના બછડાને મળવા માટે રંભાતી ગાય દેખાય તો તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

આનાથી વિપરીત કોઈ પ્રવાસીને અડધી રાત્રે અથવા દિવસના સમયે ગાય રંભાતી દેખાય તો તેને યાત્રામાં કંઈક ભયાનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

યાત્રા કરતી વખતે ડાબી તરફ ગાયનો અવાજ સાંભળવો શુભ હોય છે. રાતે જો ગાય હુંકારો ભરતી દેખાય તો આ પણ શુભ શુકન માનવામાં આવે છે.

યાત્રા પર જનારા વ્યક્તિને જો ગાય પોતાના ચોપગાની ખરીથી જમીન ખોદતી દેખાય તો આવનારા સમયમાં તે વ્યક્તિ રોગથી ઘેરાય શકે છે.

ગાય જ્યાં નિવાસ કરે છે ત્યાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઊર્જા સક્રિય થઈ શકતી નથી અને હકારાત્મક ઊર્જા વધે છે. ગાયથી નિકળવાવાળી ગંધથી વાતાવરણમાં રહેલા કેટલાક કીટાણુ નાશ પામે છે.

ગાયનું દૂધ કેટલીક બિમારીઓમાં ઔષધી તરીકે કાર્ય કરે છે. ગાયને ઘરમાં રાખવાથી બધા પ્રકારના જ્યોતિષ દોષ અને વાસ્તુ દોષ પણ નાશ પામે છે.

ગાયનું મૂત્ર અનેક બિમારીઓ સામે રક્ષણ માટે ઔષધી તરીકે અત્યંત ઉપયોગી છે. ગૌમૂત્રથી કેન્સર જેવા અસાધ્ય રોગનું પણ ઈલાજ થાય છે. ગાયના પ્રભાવમાં રહેનારા લોકોને ક્યારેય આવી કોઈ બિમારી થતી નથી. ગાયનું ગોબર પણ અનેક રીતે ઉપયોગી હોય છે.


શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવી છે. ગાય એક અત્યંત ઉપયોગી પ્રાણી છે. જે અનેક રીતે ઉપયોગી છે. પહેલાના જમાનામાં તો દરેક ઘરમાં ગાય રાખતા જ હતા. આજે પણ ગામડામાં રહેનારા લોકોના ઘરમાં ગાય હોય જ છે.
હિન્દૂ ધર્મગ્રંથોમાં ગાય અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ગાયની પૂજા કરવાથી બધાં દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. ગાયને ઘરમાં રાખવાના અનેક ફાયદા છે અને સાથે જ તેનાથી સંબંધિત કેટલાક શુકન-અપશુકન પણ આપણા સમાજમાં પ્રચલિત છે.

આગળ જાણો ગાયથી જોડાયેલ શુકન-અપશુકન અને કેટલીક ખાસ વાતો........

જો કોઈ યાત્રીને પોતાના બછડાને મળવા માટે રંભાતી ગાય દેખાય તો તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

આનાથી વિપરીત કોઈ પ્રવાસીને અડધી રાત્રે અથવા દિવસના સમયે ગાય રંભાતી દેખાય તો તેને યાત્રામાં કંઈક ભયાનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

યાત્રા કરતી વખતે ડાબી તરફ ગાયનો અવાજ સાંભળવો શુભ હોય છે. રાતે જો ગાય હુંકારો ભરતી દેખાય તો આ પણ શુભ શુકન માનવામાં આવે છે.

યાત્રા પર જનારા વ્યક્તિને જો ગાય પોતાના ચોપગાની ખરીથી જમીન ખોદતી દેખાય તો આવનારા સમયમાં તે વ્યક્તિ રોગથી ઘેરાય શકે છે.

ગાય જ્યાં નિવાસ કરે છે ત્યાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઊર્જા સક્રિય થઈ શકતી નથી અને હકારાત્મક ઊર્જા વધે છે. ગાયથી નિકળવાવાળી ગંધથી વાતાવરણમાં રહેલા કેટલાક કીટાણુ નાશ પામે છે.

ગાયનું દૂધ કેટલીક બિમારીઓમાં ઔષધી તરીકે કાર્ય કરે છે. ગાયને ઘરમાં રાખવાથી બધા પ્રકારના જ્યોતિષ દોષ અને વાસ્તુ દોષ પણ નાશ પામે છે.

ગાયનું મૂત્ર અનેક બિમારીઓ સામે રક્ષણ માટે ઔષધી તરીકે અત્યંત ઉપયોગી છે. ગૌમૂત્રથી કેન્સર જેવા અસાધ્ય રોગનું પણ ઈલાજ થાય છે. ગાયના પ્રભાવમાં રહેનારા લોકોને ક્યારેય આવી કોઈ બિમારી થતી નથી. ગાયનું ગોબર પણ અનેક રીતે ઉપયોગી હોય છે.

તમારી જન્મ તારીખ મેળવીને ઉપાય કરો, ને ખીસુ રૂપિયાથી ભરેલુ રાખો!


Know Your Lucky Number And Become Rich And Get Money


તમારી જન્મ તારીખ મેળવીને ઉપાય કરો, ને ખીસુ રૂપિયાથી ભરેલુ રાખો!


આખા વર્ષમાં તમારું પર્સ હંમેશા પૈસાથી ભરેલુ રહે તેમ ઇચ્છતા હો તો આ સરળ અને અનોખો ઉપાય અપનાવો. આ માટે માત્ર તમારી જન્મતારીખ, મહિનાને અને જન્મવર્ષને જોડો જેમ કે 21- 11 – 1980 જન્મ તારીખ હોય તો 2+1+1+1+1+9+8+0 =23 2+3 = 5 માટે તમારો જન્માંક 5 ગણાય. બસ, આ લકી નંબર પ્રમાણે તમારી સાથે લકી ચાર્મ કે લકી વસ્તુને રાખો કે જે તમને પૈસા જ પૈસા અપાવશે.

તમારી જન્મ તારીખ પ્રમાણે તમારો જે લકી અંક આવે તે પ્રમાણે આગળના અંક ઉપર વાંચો તમારે કયા ઉપાય કરવાથી તમે બની શકો છો.

અંક 1 –

જેમનો જન્માંક એક છે તે લોકોએ રેશમી સફેદ ચોરસ રંગના કપડાં પર પોતાનો જન્માંક 1 નંબર લખીને રવિવારે સવારના સમયે પોતાની પાસે કે પર્સમાં રાખવું.

અંક 2 –

જેમનો અંક 2 છે તે સોમવારની રાતે પોતાની પાસે વાદળી રંગના રેશમી કપડામાં સફેદ રંગના ચમકીલા સિતારાઓ લગાડીને રાખો, આમ કરવાથી ક્યારેય પૈસાની તંગી નહીં રહે.

અંક 3 –

ત્રણ અંકવાળાઓ ગુરૂવારે સવારના સમયે પોતાના પર્સમાં પીળા રંગના રેશમી કપડામાં ચાંદીનો ચોરસ ટુકડો મુકવો.

અંક 4 –

ચાર નંબરવાળાના પર્સમાં વાદળી રંગના રેશમી કપડામાં કાળી મરી બાંધીને રાખવી જોઇએ જેને રાખવાથી તમારું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહેશે. આ વસ્તુને શનિવારના સાંજના સમયે રાખો.

અંક 5 –

જે લોકોનો નંબર 5 છે તે લોકો બુધવારની બપોરે લીલા રંગના રેશમી કપડામાં એક તાંબાનો છેદવાળો સિક્કો લપેટીને લીલા રંગના દોરાથી પોતાના હાથ પર બાંધી લો અથવા તો પર્સમાં રાખી દો.

અંક 6 –

જો તમારો અંક 6 છે તો તમે શુક્રવારની સવારે પોતાના પર્સમાં ગુલાબી રંગના રેશમી કપડામાં સફેદ રંગથી અંક 6 લખીને સફેદ રંગની કોઇપણ મિઠાઇ ખાઇ લો જેનાથી તમને પૈસાથી સંબંધી મુશ્કેલીઓ થશે નહીં.

અંક 7 –

સાત અંકવાળાએ ગુરૂવારના દિવસે સવારે પોતાના પર્સમાં સોનેરી રંગના કપડામાં પીળુ સરસિયું બાંધીને રાખવું.

અંક 8 –

જેમનો અંક 8 છે તે શનિવારે સવારે પોતાના પર્સમાં પીળા રંગના કપડામાં અખંડ ચોખાના 21 દાણા બાંધીને રાખવા જેનાથી પૈસાથી સંબંધિત અડચણો દૂર થવા લાગશે.

અંક 9 –
મંગળવારે સાંજે પોતાના પર્સમાં લાલ રંગના રેશમી કપડાને રાખવાથી આ અંકવાળાનું પર્સ હંમેશા ભરેલુ રહેશે.

રાઝની વાત: જાણો કઈ રીતે લાગે છે ખરાબ નજર ? સત્ય કે વહેમ



Secret Thing: What Is Evil Eye. How Does It.


રાઝની વાત: જાણો કઈ રીતે લાગે છે ખરાબ નજર ? સત્ય કે વહેમ


આપણે બાળપણથી જ આ શબ્દ સાંભળતા આવી રહ્યા છે કે નજર લાગી ગઈ છે. એવી માન્યતા છે કે કોઈ બાળકને નજર લાગી જાય તો તેની તબિયત બગડી જાય છે. જોકે કેટલાક લોકો નજર લાગવાને માત્ર વહેમ માને છે. જ્યારે નજર લાગવી એ કોઈ વહેમ નથી પરંતુ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે.

આગળ જાણો નજર લાગવા પાછળ છુપાયેલો રહસ્ય...........

વિજ્ઞાન મુજબ શરીરમાં વિદ્યુત તરંગો હોય છે. આ વિદ્યુત તરંગોથી કોઈપણ પ્રકારની બાધા ઉત્પન્ન થાય તો શરીર લકવાનો શિકાર થાય છે. જેથી શરીરની વિદ્યુત તરંગોનું નજર લાગવા સાથે સીધો સંબંધ છે.

મોટાની સરખામણીમાં બાળકોને વધુ નજર લાગી જતી હોય છે કારણ કે બાળકોનું શરીર વધુ કોમળ હોય છે. જો કોઈ વ્યેક્તિ બાળકને એકધારું જોયા કરે તો તેમની નજરની ઊર્જા બાળકની ઊર્જાને પ્રભાવિત કરે છે જેના કારણે બાળક બિમાર થઈ જતું હોય છે.

ખરાબ નજર સામે રક્ષણ માટે જ બાળકોને કાળો ટીલું કરવામાં આવે છે. તેની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે.

વિજ્ઞાન માને છે કે કાળો રંગ ઉષ્માનું શોષક છે. જેથી બાળકોને કાળો દોરો પણ બાંધવામાં આવે છે. જેથી તે કોઈપણ ખરાબ નજરને બાળકમાં પ્રવેશવા દેતું નથી અને પોતે જ શોષી લે છે. આ જ કારણથી બાળકોને નજર લાગતી નથી.

સાવધાન! આ ખોરાકોનો ‘કુમેળ’ શરીર માટે બનશે ઝેર! તો શું ખાવું..?


Opposite Food Can Be Poison Be ScienceAlert


સાવધાન! આ ખોરાકોનો ‘કુમેળ’ શરીર માટે બનશે ઝેર! તો શું ખાવું..?


આજના સમયમાં દિન-પ્રતિદન બીમારીઓ વધવાનું કારણ આપણે પોતે જ છીએ કારણ કે આપણે જે ભોજન કરીએ છીએ તે કોઈપણ દ્રષ્ટિએ આપણા માટે સારું નથી હોતુ અને તેનું સૌથી મોટું કારણ છે બેમેળ ભોજન. આ બેમેળ ભોજન શું છે? એન્ટી અર્થાત્ વિપરિત ખાદ્ય પદાર્થોને એકીસાથે લેવાને જ બેમેળ ભોજન કહે છે. આ પ્રકારનું ભોજન લેવાથી આપણા શરીરમાં વિભિન્ન પ્રકારના વિકાર ઉત્પન્ન થાય છે જેમાં ખાટ્ટા ઓડકાર આવવા, ઊલટી આવવી, ગેસ બનવો વગેરે. હવે આવે છે વિપરિત ભોજમાં શું-શું આવે છે. દહીં અને મૂળા વિપરિત ભોજન છે અર્થાત્ આ એકબીજાના એન્ટી છે એટલા માટે દહીંની સાથે મૂળા ખાવાથી ગેસ બને છે.

આગળ વાંચો કયા ખોરાક સાથે ન ખાવા જોઈએ તથા કયા ખોરાક સાથે ખાઈ શકાય છે....

તેનું સીધુ કારણ છે કે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનો એકબીજા સાથે મેળ નથી. તમે વિચારશો કે જો પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટમાં મેળ ન હોય તો ભોજમાં દાળ-ચોખા શા માટે લે છે? જ્યારે બંને એકબીજાના એન્ટી છે. તેનો સીધો જવાબ છે કે જ્યારે આપણે દાળ-ચોખા એકબીજા સાથે ખાઈએ છીએ તો તે વખતે દાળની માત્રા ખૂબ જ ઓછી હોય છે અને ચોખાની માત્રા વધુ હોય છે તેની સાથે જ તેમાં આપણે બીજા પ્રકારના શાક પણ ઉપયોગ કરીએ છીએ. તેનાથી શું થાય છે કે આ બંનેની સાથે સેવન કરવાથી જે નુકસાન થાય છે તે શાકભાજી દ્વારા ઓબઝર્વ કરી લેવામાં આવે છે.

હવે જાણો વિપરિત ભોજનમાં કયા ખાદ્ય પદાર્થોની સાથે કયા ખાદ્યા પદાર્થો ન લેવા જોઈએ....

-દૂધની સાથે દહીં ન લેવું જોઈએ.

-દૂધ કે દહીંની સાથે મૂળા ન ખાવા જોઈએ.

-દૂધ અને દહીંની સાથે કેળા ન લેવા જોઈએ.

-મધની સાથે ગરમ પાણી અને અન્ય ગરમ પદાર્થો ન લેવા જોઈએ.

-મધ અને મૂળાને એકીસાથે ન લેવા જોઈએ.

-ખિચડી અને ખીર એકીસાથે ન લેવા જોઈએ.

-દૂધની સાથે ટેટી, તરબૂચ, કાકડી કે ચીભડા ન ખાવા જોઈએ.

-અડદની સાથે મૂળા ન ખાવા જોઈએ.

-દહીં અને જાંબુ એકીસાથે ન ખાઓ.

-દહીની સાથે ટેટી ન ખાવી જોઈએ.

-ફળોની સાથે શાકભાજી ન ખાવી જોઈએ.

-રાત્રે મૂળા અને દહીં ન ખાઓ.

-દહીં ગરમ કરીને ન ખાઓ.

-કાંસાના વાસણાં દસ દિવસ રાખેલુ ઘી ન ખાઓ.

-દાળોની સાથે શક્કરરીયા, બટાકા, રતાળુ ન ખાઓ.

-તરબૂચ કે ટેટીની સાથે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ ન લેવા જોઈએ.

-દાળ અને ચોખા એકીસાથે ન ખાવા જોઈએ.

-દૂધ અને દહીંની સાથે રોટલી ન ખાઓ.

-રોટલીની સાથે આમલી ન ખાઓ.

-જો રોટલી અને ચોખાની સાથે દાળ ખાવી હોય તો તે વખતે વધુ માત્રામાં કાચા શાકભાજીનું પણ સેવન કરવું જોઈએ.

-શાકભાજી ફળ, અથાણુ, દહીં, મિઠાઈ, પાપડ વગેરે એકીસાથે ન ખાવા જોઈએ.

આપણે કયા ખાદ્યાપદાર્થ સાથે કયા ખાદ્યપદાર્થો લઈ શકીએ છીએઃ-

-કેરી અને ગાયના દૂધને સાથે લઈ શકાય છે.

-દૂધ અને ખજૂર સાથે લઈ શકાય.

આગળ વાંચો વધુ

-રોટલીની સાથે લીલા પત્તાવાળી શાકભાજી ખાઓ.

-અંકુરિત દાળ ને કાચા નારિયેળ સાથે ખાઈ શકાય.-રોટલીની સાથે લીલા પત્તાવાળી શાકભાજી ખાઓ.

-અંકુરિત દાળ ને કાચા નારિયેળ સાથે ખાઈ શકાય.

-ચોખા અને નારિયળના ટુકડા સાથે ખાઈ શકાય.

-દાળ અને દહીને એકીસાથે ખાઈ શકાય છે.

-જામફળ અને વરિયાળી એકીસાથે ખાઈ શકાય.

-તરબૂચની સાથે મૂળાના પત્તા લઈ શકાય.

-ચીલ અને મેથીની ભાજીને એકીસાથે ખાઈ શકાય.

-કેળા અને નાની ઈલાયચી સાથે ખાઈ શકાય.

-ગાજર અને મેથીનું શાક ખાઈ શકાય.

શાક અને ખીચડીને સાથે ખાઈ શકાય.

-ફળ અને અલ્પમાત્રામાં માવાનું સેવન યોગ્ય રહે છે.

આવી સ્ત્રીઓ હોય છે ખતરનાક, અનેક ઘરોને કરે છે બરબાદ.................!



This Type Of Women Can Destroy Number Of Home



આવી સ્ત્રીઓ હોય છે ખતરનાક, અનેક ઘરોને કરે છે બરબાદ.................!


ઘર-પરિવારને બદહાલીથી બચાવવા માટે બોલ, વ્યવહાર સાથે જોડાયેલી ખરાબ વાતથી દૂર રહેવાની શીખ આપવામાં આવે છે

સનાતન ધર્મમાં સ્ત્રીને શક્તિ અને લક્ષ્મીની સ્વરૂપા માનવામાં આવી છે. આ કારણ છે કે ગૃહસ્થ જીવનની ખુશહાલી અને બદહાલી પુરુષ જ નહીં સ્ત્રીના શ્રેષ્ઠ, આચરણ અને ચરિત્ર ઉપર નિર્ભર છે. સ્ત્રી પરિવારની જવાબદારીઓની બાગડોર સંભાળી પોતાના તનની સાથે મન અને ધનને સંતુલન અને પ્રબંધનથી શક્તિ બની પરિવારમાં ખુશીઓ બનાવી રાખે છે.

આ રીતે હિન્દુ ધર્મમાં પણ દેવી લક્ષ્મી ઐશ્વર્ય, ધન અને સુખ-સમૃદ્ધિ આપનારી માનવામાં આવે છે અને એવી પણ માન્યતા છે કે તે દરિદ્રતા પસંદ નથી કરતી. એટલા માટે શાસ્ત્રોમાં પણ સાંસારિક દ્રષ્ટિએ વિવાહિત કે અવિવાહિત લક્ષ્મી સ્વરૂપા સ્ત્રી માટે પોતાની સાથે ઘર-પરિવારને પણ બદહાલીથી બચાવવા માટે બોલ, વ્યવહાર સાથે જોડાયેલી ખરાબ વાતથી દૂર રહેવાની શીખ આપવામાં આવે છે. જેની માટે દરિદ્ર બનાવનારી આવી સ્ત્રીઓના લક્ષણ ઉજાગર કરવામાં આવ્યા છે

આગળ વાંચો આવી સ્ત્રીઓના લક્ષણો..


વડીલ કે મોટી ઉંમરના લોકનું અપમાન કરનારી.

-પર પુરુષને પસંદ કરનારી.

-લજ્જાહીન સ્ત્રી, ઝઘડાળુ, ગુસ્સાવાળી સ્ત્રી.

-જે સ્ત્રી હંમેશા પતિની વિરુદ્ધ કામ કરે.

-પતિને કટુ વેણ બોલે.

-પતિનું ઘર છોડી બીજાના ઘરમાં રહેવાનું પસંદ કરે.

-પતિની અનેક પ્રકારે દુઃખ આપતી રહે.

-વાતે વાતે ચીડ કરે તથા નિર્મમ જવાબ આપે કે વર્તન કરે.

-આળસી અને અસ્વચ્છ રહેનારી.

-વાચળ અર્થાત્ વધુ બોલનારી.

-ઘરને અસ્ત વ્યસ્ત રાખનારી સ્ત્રી.

-અજાણ લોકો સાથે બીનજરૂરી વાતો કરનારી.

-ઘરનો સામના આમ-તેમ ફેંકનારી.

-વધુ સૂતી સ્ત્રી.

તમારા ઘરે જ રોટલીનો આ 1 ચમત્કારી ઉપાય રોજ કરો, જાણો આવું કેમ.......?


Astrology Know The Measure Of Chapati For Money Making


તમારા ઘરે જ રોટલીનો આ 1 ચમત્કારી ઉપાય રોજ કરો, જાણો આવું કેમ.......?


ભોજનમાં ગમે એટલા પકવાન હોય પરંતુ રોટલી વગર ભોજન અધુરુ જ રહે છે. રોટલી આપણા પેટને તૃપ્ત કરે છે છે પરંતુ શાસ્ત્રો પ્રમાણે રોટલીના અનેક અન્ય ફાયદા પણ બતાવ્યા છે.

રોટલી સાથે જોડાયેલા કેટલાક એવા જ કામ છે જે કરવાથી આપણુ કિસ્મત ચમકી જાય છે અને અટકેલા કામ પૂરાં થઈ જાય ચે.

આગળ આપેલ જાણો રોટલી સાથે જોડાયેલો 1 એવો ઉપાય જે રોજ કરવાથી ભાગ્યનો સાથ મળી જાય છે....

ગાય હિન્દુધર્મમાં પવિત્ર અને પૂજનીય માનવામાં આવી છે. શાસ્ત્રો પ્રમાણે ગૌસેવાના પુષ્યનો પ્રભાવ અનેક જન્મો સુધી પ્રાપ્ત થાય છે. એટલા માટે ગાયની સેવન કરવાની વાત કહેવામાં આવી છે. પ્રાચીન સમયથી જ ગોસેવાને ધર્મની સાથે જ જોડવામાં આવે છે. ગૌસેવા પણ ધર્મનું એક અંગ છે. એવું માનવામાં આવે છે કે ગાયના શરીરમાં પણ બધા દેવી-દેવતાઓનો નિવાસ હોય છે. આને લીધે ગાયની સેવાથી જ ભગવાન પ્રસન્ન થઈ જાય છે. આથી દરરોજ આપણે ગાને કમ સે કમ 1 રોટલી ખાવા માટે ચોક્કસ આપવી જોઈએ.

ભગવાન શ્રીકૃષ્ણની સાથે જ ગોમાતાની પણ પૂજા કરવામાં આવે છે. ભગવાતમાં શ્રીકૃષ્ણને પણ ઈન્દ્રની પૂજા બંધ કરાવીને ગોમાતાની પૂજા શરૂ કરાવી હતી. આ વાતથી સ્પષ્ટ થાય છે કે ગાયની સેવા કરવાથી પણ કેટલુ પુષ્ય પ્રાપ્ત થાય છે.

ગાયનું ધાર્મિક મહત્વનું ધ્યાન રાખીને અનેક ઘરોમાં એ પરંપરા હોય છે કે જ્યારે પણ ભોજન બને છે ત્યારે પહેલી રોટલી ગાયને ખવડાવવી. આ પુષ્ય કર્મ બિલકુલ એવું જ છે જેવું ભગવાનને ભોગ લગાવવાનું. ગાયને પહેલી રોટલી ખવડાવવાથી બધા દેવી-દેવતાઓને ભોગ લાગી જાય છે.

બધા જીવોનું ભરણ-પોષણનું ધ્યાન રાખવું પણ માણસોનું જ કર્તવ્ય બતાવ્યું છે. આને લીધે જ એવી પરંપરા શરૂ કરવામાં આવી. પ્રાચીન સમયમાં ગાયને ઘાસ ખવડાવવામાં આવતું હતું પરંતું આજે પરિસ્થિતિઓ બદલાઈ ચૂકી છે. જંગલો કપાઈ ગયા છે અને ત્યાં માણસો માટે શહેર વસી ગયા છે. જેનાથી ગાયમાતા માટે ઘાસ આસાનીથી ઉપલબ્ધ નથી થતું અને સામાન્ય માણસ માટે પણ ગાય માટે લીલુ ઘાસ લઈ આવવું મુશ્કેલ બની ગયું છે. આ કારણે જ ગાયને રોટલી ખવડાવવામાં આવે છે.

જો તમારી કુંડળીમાં શનિનો કોઈ દોષ હોય. અને તેને લીધે દરેક કાર્યોમાં પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યોહોય તો રોટલીનો ઉપાયકરો.

ઉપાય પ્રમામે દર શનિવારે દિવસમાં એક રોટલી ઉપર તેલ લગાવો અને આ રોટલી કોઈ કાળા કૂતરાને ખવડાવી દો. જો કાળો કૂતરો ન હોય તો કોઈ બીજા કૂતરાને પણ આ રોટલી ખવડાવી શકાય છે.

આમ તો આજકાલ શહેરોમાં હાથી નથી જોવા મળતા, પરંતુ જો તમારા ઘરની આસપાસ હાથી જોવા મળે તો તેને કમ સે કમ 1 રોટલી ચોક્કસ ખવડાવો. હાથીને શ્રીગણેશનું જ રૂપ માનવામાં આવે છે હાથીને રોટલી ખવડાવવાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે.

પિતૃઓ સુખ-શાંતિના આશીર્વાદ આપશે, આ 10 વસ્તુ દાન કરો



What Thing Donate In Shradha, Know.



પિતૃઓ સુખ-શાંતિના આશીર્વાદ આપશે, આ 10 વસ્તુ દાન કરો


પિતૃપક્ષના સોળ દિવસમાં શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે કર્મ કરી પિતરોને પ્રસન્ન કરવામાં આવે છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે પિતૃપક્ષમાં દાનનું પણ ખૂબ જ મહત્વ છે. માન્યતા છે કે દાનથી પિતૃઓની આત્માને સંતુષ્ટિ મળે છે અને પિતૃદોષ પણ સમાપ્ત થઈ જાય છે. આવો જાણીએ કયા પ્રકારના દાનથી કેવા પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે...આગળ વાંચો....કઈ વસ્તુનું દાન કરવાથી કયું પુણ્ય મળે છે...

ગાયનું દાનઃ-

-ધાર્મિક દ્રષ્ટિએ ગાયનું દાન બધા દાનમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ શ્રાદ્ધપક્ષમાં કરવામાં આવેલ ગાયનું દાન દરેક સુખ અને ઐશ્વર્ય આપનારું માનવામાં આવે છે.

તલનું દાનઃ-

-શ્રાદ્ધના દરેક કર્મમાં તલનું મહત્વ હોય છે. આ રીતે શ્રાદ્ધમાં દાનની દ્રષ્ટિએ કાળા તલનું દાન સંકટ, વિપત્તિઓ સામે રક્ષણ આપે છે.

ભૂમિ દાનઃ-

જો તમે આર્થિક રીતે સંપન્ન હોવ તો શ્રાદ્ધપક્ષમાં કોઈ નબળા કે ગરીબ વ્યક્તિને જમીનનું દાન તમારી સંપત્તિ અને સંતતિલાભ આપે છે. પરંતુ જો તે શક્ય ન હોય તો જમીનના સ્થાને માટીના કેટલાક ઢેલા દાન કરવા માટે થાળીમાં કોઈ બ્રાહ્મણને દાન કરી શકો છો.

વસ્ત્રોનું દાનઃ-

-આ દાનમાં ધોતી અને દુપટ્ટા સહીત બે વસ્ત્રના દાનનું મહત્વ છે. આ વસ્ત્ર નવા અને સ્વચ્છ હોવા જોઈએ.

ચાંદીનું દાનઃ-

-પિતૃઓના આશીર્વાદ અને સંતુષ્ટિ માટે ચાંદીનું દાન ખૂબ જ પ્રભાવકારી માનવામાં આવે છે.

અનાજનું દાનઃ-

-અન્નદાનમાં ઘઉં, ચોખાનું દાન કરવું જોઈએ. તેના અભાવમાં કોઈ બીજુ અનાજ પણ દાન કરી શકાય. આ દાન સંકલ્પ સહિત કરવાથી મનોવાંછીત ફળ પ્રાપ્ત થાય છે.

ગોળનું દાનઃ-

-ગોળનું દાન પૂર્વજોના આશીર્વાદથી કલેશ અને દરિદ્રતાનો નાશ કરી ધન અને સુખ આપનાર માનવામાં આવે છે.

સોનાનું દાનઃ-

-સોનાનું દાન કલેશનો નાશ કરનાર હોય છે. પરંતુ જો સોનાનું દાન શક્ય ન હોય તો સોના દાનનું નિમિત્ત યથાશક્તિ ધનદાન પણ કરી શકો છો.

ઘીનું દાનઃ-

-શ્રાદ્ધમાં ગાયના ઘી એક પાત્ર(વાસણ)માં રાખી દાન કરવાથી પરિવાર માટે શુભ અને મંગળકારી માનવામાં આવે છે.

મીઠાનું દાનઃ-

પિતૃઓની પ્રસન્નતા માટે મીઠાના દાનનું ખૂબ જ મહત્વ રહે છે.

શ્રાદ્ધ પહેલા જાણો આ 25 વાતો, નહીં તો પિતૃઓ આપી દેશે શ્રાપ.....!







Before Shradha You Know These 26 Things

શ્રાદ્ધ પહેલા જાણો આ 25 વાતો, નહીં તો પિતૃઓ આપી દેશે શ્રાપ.....!


-શ્રાદ્ધના પ્રમુખ અંગ આ પ્રકારે છેઃ-

તર્પણઃ- તેમાં દૂધ, તલ, કુશ, પુષ્પ, ગંધ મિશ્રિત જળ પિતૃઓને તૃપ્ત કરવા માટે આપવામાં આવે છે. શ્રાદ્ધપક્ષમાં તેને નિત્ય કરવાનું વિધાન છે.

ભોજન અને પિંડદાનઃ- પિતૃઓના નિમિત્ત બ્રાહ્મણોને ભોજન આપવામાં આવે છે. શ્રાદ્ધ કરતી વખતે ચોખા કે જવનું પિંડદાન પણ કરવામાં આવે છે.

વસ્ત્રદાનઃ- વસ્ત્ર દાન કરવું તે શ્રાદ્ધનું મુખ્ય લક્ષ્ય હોય છે.

દક્ષિણાદાનઃ- યજ્ઞની પત્ની દક્ષિણા છે જ્યાં સુધી ભોજન કરાવી વસ્ત્ર અને દક્ષિણા નથી આપવામાં આપતી ત્યાં સુધી ફળ નથી મળતું.

કદાચ મનુષ્ય દેવકાર્યમાં બ્રાહ્મણની પસંદગી કરતી વખતે ન વિચારે પરંતુ પિતૃકાર્યમાં યોગ્ય બ્રાહ્મણની જ પસંદગી કરવી જોઈએ કારણ કે શ્રાદ્ધમાંપિતૃઓની તૃપ્તિ બ્રાહ્મણો દ્વારા જ થાય છે.

ધર્મગ્રંથો પ્રમાણે શ્રાદ્ધના સોળ દિવસમાં લોકો પોતાના પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુતિથિ ઉપર શ્રાદ્ધ કરે છે. એવી માન્યતા છેકે પિતૃઓનું ઋણ શ્રાદ્ધ દ્વારા ચુકવવામાં આવે છે. વર્ષના કોઈપણ મહિના તથા તિથિમાં સ્વર્ગવાસી થયેલા પિતૃઓ માટે પિતૃપક્ષની એ તિથિએ શ્રાદ્ધ કરવામાં કહેવામાં આવે છે.

શ્રાદ્ધ સાથે જોડાયેલી એવી વાતે જે ખૂબ જ ઓછા લોકો જાણે છે પરંતુ આ વાતો શ્રાદ્ધ કરતા પહેલા જાણી લેવી ખૂબ જ જરૂરી છે કારણ કે અનેક વાર વિધિપૂર્વક શ્રાદ્ધ ન કરવાથી પિતૃઓ શ્રાપ આપી દે છે. આજે અમે તમને શ્રાદ્ધ સાથે જોડાયેલી ખાસ વિશેષ વાતો બતાવી રહ્યા છીએ.

શ્રાદ્ધકર્મમાં ગાયનું ઘી, દૂધ અને દહીં કામમાં લેવું જોઈ. એ ધ્યાન રાકવું કે ગાયનું બચ્ચુ થયે 10 દિવસથી વધુ થઈ ચૂક્યા હોય. દસ દિવસની અંદરના બચ્ચાને જન્મ આપનારી ગાયનું દૂધનો ઉપયોગ શ્રાદ્ધ કર્મમાં ન કરવો જોઈએ.

શ્રાદ્ધમાં ચાંદીના વાસણોનો ઉપયોગ અને દાન પુષ્યદાયક હોયછે સાથે જરાક્ષસોને નાશ કરનાર પણ હોય ચે. પિતરો માટે ચાંદીના વાસણોમાં માત્ર પાણી આપવામાં આવે તો પણ તે અક્ષય તૃપ્તિકારક હોય છે.પિતૃઓ માટે અર્ધ્ય,પિંડ અને ભોજનના વાસણ પણ ચાંદીના હોયતો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

શ્રાદ્ધમાં બ્રાહ્મણને ભોજન કરાવતી વખતે પીરવવામાં આવતા વાસણોને બંને હાથે પકડીને લાવવા જોઈએ, એક હાથે લાવવામાં આવેલ અન્નપાત્રથી પીરસેલ ભોજન રાક્ષસ છીનવી લે છે.

બ્રાહ્મણોને ભોજન મૌન રહીને તથા વ્યંજનોની પ્રશંસા કર્યા વગર કરાવવું જોઈ કારણ કે પિતૃઓ ત્યાં સુધી ભોજન ગ્રહણ કરે છે જ્યાં સુધી બ્રાહ્મણ મૌન રહીને ભોજન કરે.

જે પિતૃ શસ્ત્ર વગેરે દ્વારા માર્યા ગયાહોય તેમના શ્રાદ્ધ મુખ્ય તિથિ સિવાય ચતુર્દશીએ પણ કરવું જોઈએ. તેનાથી તેઓ પ્રસન્ન થાય છે. શ્રાદ્ધ ગુપ્તગુરૂપથી કરવું જોઈએ. પિંડદાન ઉપર સાધારણ કે નીચ મનુષ્ટોની દ્રષ્ટિ પડવાથી તે પિતૃઓ સુધી નથી પહોંચતું.

-શ્રાદ્ધમાં બ્રાહ્મણને ભોજન કરાવવું જરૂરી છે જે વ્યક્તિ વગર બ્રાહ્મણે શ્રાદ્ધ કરે છે, તેને ઘરમાં પિતૃઓ ભોજન નથી કરતા, શ્રાપ આપીને પાછા જતા રહે છે. બ્રાહ્મણહીન શ્રાદ્ધથી મનુષ્ય મહાપાપી થઈ જાય છે.

બીજાની જમીન ઉપર શ્રાદ્ધ ન કરવું જોઈ. વન, પર્વત, પુણ્યતીર્થ તથા મંદિર બીજાની ભૂમી નથી માનવામાં આવતા કારણ કે તેની ઉપર કોઈનું સ્વામીત્વ નથી માનવામાં આવતું, આતી આ સ્થાનોએ શ્રાદ્ધ કરી શકાય છે.

શ્રાદ્ધમાં કાંગની, મટર અને સરસિયાનો ઉપયોગ શ્રેષ્ઠ રહે છે. તિલની માત્ર વધુ હોવાથી શ્રાદ્ધ અક્ષય થઈ જાય છે. વાસ્તવમાં તેલ પિચાશોથી શ્રાદ્ધનુ રક્ષણકરે છે. કુશ રાક્ષસોથી બચાવે છે.

-શુક્રપક્ષમાં, રાત્રિમાં, યુગ્મદિવસોમાં તથા પોતાના જન્મ દિવસો ઉપર ક્યારેય શ્રાદ્ધ ન કરવું જોઈ. ધર્મગ્રંથો પ્રમાણે સાજના સમયે રાક્ષસો માટે હોય છે આ સમયે બધા કાર્યો માટે નિંદિત છે. આથી સાંજના સમયે પણ શ્રાદ્ધકર્મ ન કરવું જોઈએ.

જે વ્યક્તિ કોઈ કારણવશ એક જ નગરમાં રહેનારી પોતાની બહેન, જમાઈ અને ભાણિયાને શ્રાદ્ધમાં ભોજન નથી કરાવતો, તેને ત્યાં પિતૃઓની સાથે દેવતા પણ અન્ન ગ્રહણ નથી કરતા.

શ્રાદ્ધ કરતી વખતે કોઈ ભિખારી આવી જાયતો તેને આદરપૂર્વક ભોજન કરાવવું જોઈએ. જે વ્યક્તિ એવા સમયે ઘરમાં આવેલા યાચકને ભગાવી દે છે તેનું શ્રાદ્ધ કર્મ પૂર્ણ નથી માનવામાં આવતું અને તેનું ફળ પણ નષ્ટ થઈ જાય છે.

શ્રાદ્ધમાં પ્રસન્ન પિતૃગણ મનુષ્યને પુત્ર, ધન, વિદ્યા, આયુ, આરોગ્ય, લૌકિલ સુખ, મોક્ષ, અને સ્વર્ગ પ્રદાન કરે છે. શ્રાદ્ધ માટે શુક્લપક્ષની અપેક્ષા કૃષ્ણપક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

-રાત્રિને રાક્ષસી માનવામાં આવે છે, આથી રાત્રે શ્રાદ્ધકર્મ ન કરવું જોઈએ. બંને સંધ્યાના સમયે પણ શ્રાદ્ધકર્મ ન કરવું જોઈ. દિવસના આઠમા મૂહુર્ત(કુતપકાળ)માં પિતૃઓ માટે આપવામાં આવેલ દાન અક્ષય હોય છે.

પિતાનું શ્રાદ્ધ પુત્રને જ કરવું જોઈએ. પુત્ર ન હોયતો પત્ની શ્રાદ્ધ કરી શકે છે. પત્ની ન હોય તો સગો ભાઈ અને તે પણ ન હોય તો તેના સંપિંડોએ શ્રાદ્ધ કરવું જોઈએ. એકથી વધુ પુત્ર હોય તો સૌથી મોટા પુત્રએ શ્રાદ્ધ કરવું જોઈએ.

-શ્રાદ્ધમાં સાત પદાર્થો મહત્વપૂર્ણ છે- ગંગાજળ, દૂધ, મધ, તરસનું કપડું, દૌહિત્ર, કુશ અને તલ. કેળાના પત્તા ઉપર શ્રાદ્ધ ભોજન નિષેધ છે. સોના,ચાંદી,કાંસા અને તાંબાના પાત્ર ઉત્તમ છે. તે ન હોય તો પિત્તળનો ઉપયોગ કરી શકાય.

તુલસીથી પિતૃગણ પ્રસન્ન થાય છે. એવી ધાર્મિક માન્યતા છે કે પિતૃગણ ગરુડ ઉપર સવાર થઈ વિષ્ણુલોક ચાલ્યા જાય છે. તુલસીથી પિંડ પૂજા કરવાથી પિતૃઓ પ્રલયકાળ સુધી સંતુષ્ટ રહે છે.

રેશમી, કામળો, ઉન, કાકડી, તૃણ, પર્ણ, કુશ વગેરે આસન શ્રેષ્ઠ હોય છે. આસનમાં લોખંડ કોઈપણ રીતે પ્રયુક્ત ન હોવું જોઈએ.

ચણા, મસૂર, અડદ, કળથી, સત્તૂ, મૂળી, કાળા જીરા, કચનાર, ખીરા, કાળા અડદ, કાળુ મીઠુ, દૂધી, મોટી સરસો, કાળી સરસોના પાન અને બાસી, અપવિત્ર ફળ કે અન્ન શ્રદ્ધમાં નિષેધ છે.

-ભવિષ્ય પુરાણ પ્રમાણે શ્રાદ્ધ 12 પ્રકારના હોય છે જે આ પ્રકારે છે-

1- नित्य, 2- नैमित्तिक, 3- काम्य, 4- वृद्धि, 5- सपिण्डन, 6- पार्वण, 7- गोष्ठी, 8- शुद्धर्थ, 9- कर्मांग, 10- दैविक, 11- यात्रार्थ, 12- पुष्टयर्थ

શ્રાદ્ધ તિથિના પહેલા જ યથાશક્તિ વિદ્વાન બ્રાહ્મણ કે બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રણ આપો. શ્રાદ્ધના દિવસે ભોજન માટે આવેલ બ્રાહ્મણોને દક્ષિણ દિશામાં બેસાડો.

પિતૃઓની પસંદ ભોજન દૂધ, દહીં, ઘી અને મધની સાથે અન્નના બનાવેલ પકવાન જેવા કે ખીર વગેરે છે એટલા માટે બ્રાહ્મણોને એવા ભોજન કરાવવાનું વિશેષ ધ્યાન રાખવું.

તૈયાર ભોજનમાં ગાય, કૂતરા, કાગડા, દેવતા અને કીડીઓ માટે થોડો ભાગ કઢી લો. ત્યારબાદ હાથ જળ, અક્ષત અર્થાત્ ચોખા, ચંદન, ફૂલ અને તિલ લઈ બ્રાહ્મણો પાસેથી સંકલ્પ લો.

કૂતરા અને કાગડાનું નિમિત્ત ભોજન કૂતરા અને કાગડાને જ કરાવો પરંતુ દેવતા અને કીડીઓનું ભોજન ગાયને ખવડાવી દો. ત્યારબાદ જ બ્રાહ્મણને ભોજન કરાવો. પૂરી તૃપ્તિથી ભોજન કરાવ્યા પછી બ્રાહ્મણોના મસ્તક ઉપર તિલક લગાવીને યથાશક્તિ કપડાં, અન્ન અને દક્ષિણાદાન કરી આશીર્વાદ મેળવો.

બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ ઘરના દ્વારા સુધી પૂરાં સન્માનની સાથે વિદાય કરીને આવો. કારણ કે એવું માનવામાં આવે છે કે બ્રાહ્મણોની સાથે-સાથે પિતૃ લોકો પણ સાથે ચાલે છે. બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ જ પોતાના પરિજનો, દોસ્તો અને સંબંધીઓને ભોજન કરાવો.


Parampara Know The Worship Tradition And Rules


પૂજાની ઘડીઃ જ્યારે આરતીમાં દીવો બુઝાઈ જાય ત્યારે શું કરવું જોઈએ............?


આરતી સહિત બધા પૂજા-કર્મની બાબતમાં અનેક નિયમ બતાવ્યા છે. શાસ્ત્રો પ્રમાણે આરતી કરતી વખતે દીવો બુઝાવો તે સારું નથી માનવામાં આવતું. તેથી જ એ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે પૂજા જ્યાં સુધી પૂરી ન થઈ જાય ત્યાં સુધી દીવો પ્રગટેલો રહેવો જોઈએ.

આગળ વાંચો દીવો બુઝાઈ જાય તો શું કરવું જોઈએ....

-જો કોઈ કારણવશ દીવો બુઝાઈ જાયતો તેને અપશુકન માનવામાં આવે છે. જે મનોકામના માટે પૂજા કરવામાં આવે છે તેમાં ચોક્કસપણે કોઈ બાધા ઉત્પન્ન થઈ શકે છે. તેની સાથે જ તે સંકેત પણ આપે છેકે તમારા દ્વારા કરવામાં આવેલી પૂજામાં કોઈ પ્રકારની ત્રુટી રહી ગઈ છે. આથી ભગવાન સાથે જાણતા-અજાણતા થયેલી પોતાની ભૂલની ક્ષમા યાચના કરવી જોઈએ.

આરતી માટે દીવો તૈયાર કરતી વખતે ધ્યાન રાખવું કે દીવામાં પર્યાપ્ત માત્રામાં તેલ ભરેલું છે કે નહીં. દીવાની બત્તી જે રૂથી બનાવવામાં આવે છે તે સારી રીતે બનેલી છે કે નહીં, સાથે જ પૂજા-અર્ચના કરતી વખતે તે ક્ષેત્રમાં પંખો કે કૂલર વગેરે પણ ચલાવવું ન જોઈએ. જેની હવાથી દીવો બુઝાઈ જાય. પૂજા કાર્યમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ભગવાનની આરાધનાથી પહેલા પોતે સારી રીત પવિત્ર થઈ જાઓ.

આરતી માટે આ પ્રકારે તૈયારી કરોઃ-

આરતી માટે એક થાળી લો અને તેમાં સ્વસ્તિકનું ચિન્હ બનાવો. ત્યારબાદ સ્વસ્તિક ઉપર ચોખા, ફૂલ વગેરે ચઢાવો. હવે સાફ દીવો લો અને તેમાં ઘી કે તેલ નાખો. રૂની બત્તી લગાવો. ત્યારબાદ ઘંટ વગાડવાની સાથે જ આરતીની શરુઆત કરો.

આરતી કરતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે આરતીની થાળી લગાતાર એક દિશામાં ન ઘુમાવો. આરતીના દેવી-દેવતાઓના ચરણોમાં નાભિ-સ્થાન ઉપર અને મુખ ઉપર ફેરવવા જોઈએ. તેની સાથે જ ભગવાનની પૂરી મૂર્તિની આરતી પણ કરો. આ દરમિયાન આ વાતનું ધ્યાન પણ રાખવું કે દીવો બુઝાવવો ન જોઈએ. એટલા માટે ધીરે-ધીરે કરો.

-આરતી પૂરી થાય ત્યારે સાફ જળથી ભરેલ શંખને મૂર્તિની આસપાસ અને ચારેય દિશાઓમાં ફેરવો. શંખથી આરતી કરો. જળથી હથેળીને ભિંજવો અને દીવાની જ્યોતિ ઉપર હાથ ફેરવો. ત્યારબાદ આરતી દેવી-દેવતાઓને અર્પિત કરો. અંતે ભગવાન સાથે જાણતા-અજાણતા થયેલી ભૂલોની ક્ષમા કરવી જોઈએ.

શાસ્ત્રોમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે અનેક માર્ગ બતાવ્યા છે. જેમ કે હવન કરવું, દાન કરવું, ગ્રંથ વાંચવા, મંત્ર જાપ કરવા, આરતી કરવી. આ અલગ અલગ વિધિઓ ભગવાનની કૃપા અપાવે છે, જેનાથી આપણી બધી મનોકામનાઓ પરી થાય છે. ઈશ્વરને પ્રસન્ન કરવા માટે સૌથી પ્રચલિત ઉપાય છે ભગવાનની આરતી કરવાનું.

આરતી કરતી વખતે જો દીવો બુઝાઈ જાય તો ભગવાનની ક્ષમા યાચના કરતા ફરીથી દીવો પ્રગટાવીને આરતી કરવી જોઈએ. સાથે જ જે કાર્ય માટે પૂદા કરવામાં આવી હોય તે કાર્ય કરતી વખતે પૂરી સાવધાની રાખવી જોઈએ. નહીંતર સફળતા પ્રાપ્ત કરવાનું ઘણુ મુશ્કેલ થઈ જાય છે.

કોઈ જગ્યાએ કૂતરો વારંવાર સૂંઘે, તો ત્યાં હોઈ શકે છે દાટેલુ ધન.........!

The Place Where The Dog Again And Again In This Work Can Be Coined Money There!



કોઈ જગ્યાએ કૂતરો વારંવાર સૂંઘે, તો ત્યાં હોઈ શકે છે દાટેલુ ધન.........!


આપણા સમાજમાં શુકન-અપશુકનની માન્યતા પ્રાચીન કાળથી જ ચાલતી આવી છે. આ માન્યતાને જાનવરોની સાથે પણ જોડવામાં આવી છે. કૂતરો પણ તેમાંથી એક છે. કૂતરાને શુકનશાસ્ત્રમાં શુકન રત્ન કહેવામા આવે છે, કારણ કે કૂતરો માણસનો ઘણો નજીક હોય છે. એવી વખતે તેના ક્રિયા કલાપોને જોઈ શુકન-અપશુકન વિશે આસાનીથી જાણી શકાય છે.

જો તમે પણ કૂતરા સાથે જોડાયેલ શુકન-અપશુકન વિશે જાણવા માગતા હોવ તો આગળ અને જુઓ કૂતરાની હરકતો.....

-શુકનશાસ્ત્ર પ્રમાણે કૂતરો જો અચાનક ધરતી ઉપર પોતાનું માથું રગડે અને આ ક્રિયા વારંવાર કરે તો તે સ્થાન ઉપર દાટેલું ધન હોવાની સંભાવના હોય છે.

જો યાત્રા કરતી વખતે કોઈ વ્યક્તિનો કૂતરો પોતાના મુખમાં રોટલી, પૂરી કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ લાવતો જોવા મળે તો તે વ્યક્તિને સદાય ધનનો લાભ થાય છે.

જે ઘરમાં કોઈ કૂતરો મોડી રાત સુધી આકાશ, ગોબર, માંસ, વિષ્ઠા જુએ તો તે મનુષ્યને સુંદર સ્ત્રીની પ્રાપ્તિ અને ધનનો લાભ થાય છે.

જે કોઈ રોગીની સામે કૂતરો પોતાની પૂંછડી વારંવાર ચાટે તો શુકનશાસ્ત્ર પ્રમાણે ખૂબ જ ઝડપથી તે રોગીનું મૃત્યુ થવાની સંભાવના રહે છે.

જો કોઈ કૂતરું જનાર વ્યક્તિની ડાબી બાજુ ચાલે તો તેને સુંદર સ્ત્રી અથવા ધન મળે છે. જો જમણી તરફ ચાલે તો ચોરી કે ધનહાની થવાની સૂચના આપે છે.

-જો કોઈ જુગારી જુગાર રમવા જતો હોય તે વખતે જમણી તરફ કૂતરો મૈથન કરતા જોવા મળે તો તેને જુગારમાં અત્યધિક લાભ થાય છે.

જો કોઈ સ્થાન ઉપર ઘણા કૂતરા એકઠા થઈને ભસે તો ત્યાં રહેનાર લોકો ઉપર કોઈ મોટી આપત્તિ આવે છે કે પછી ત્યારના લોકોમાં ભયંકર ઝઘડો કે લડાઈ થાય છે.

-જો કૂતરો ડાબા ઘૂંટણમાં સૂંઘે તો ધન પ્રાપ્તિ થાય છે તથા જમણા પગની ઘૂંટીને સૂંઘે તો પત્ની સાથે ઝઘડો થાય છે. ડાબી જાંઘને સૂંઘે તો સ્ત્રી સાથે સમાગમ અને જમણી તરફની સૂંઘે તો મિત્રો સાથે વેર થવાની સંભાવના રહે છે.

ભોજન કરતી વખતે જો કોઈ કૂતરો પોતાની પૂંછડી ઊઠાવીને માથુ હલાવે તો ભોજન ન કરવું જોઈએ, કારણ કે તે ભોજન કરવાથી રોગ થવાની સંભાવનાઓ રહે છે.

જો કોઈ યાત્રાને જોઈને કૂતરો ભયથી કે ક્રોધથી ઘૂરતો હોય અથવા કારણ વગર આમતેમ ચક્કર કાપતો હોય તો તે યાત્રા કરનાર વ્યક્તિને ધનહાની થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિને ચારપાઈની નીચે ઘૂસીને કૂતરો ભસતો હોય તો તે ચારપાઈ ઉપર સૂનારને રોગ ને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જો કૂતરો ઝાડની નીચે ઊભો ભસતો હોય તો તે વર્ષાકાળમાં સારા વરસાદના સંકેત આપતો હોય છે.

કોઈ ખેડૂતને હળ લઈ જતા રસ્તામાં કોઈ કૂતરો ડાબી તરફ મળી જાય અને પછી ઘરે આવતી વખતે જમણી તરફ મળે તો તેને સારી ઊપજ મળે છે.

કૂતરો જો પોતાની જીભથી પોતાના જણણા અંગને ચાટે અથવા ખંજવાળે તો તે કાર્ય સિદ્ધિની સૂચના છે અને જીભથી પેટને ચાટતો જોવા મળે તો લાભ થાય છે.

યાત્રા ઉપર જતી વખતે કૂતરો જૂતા લઈને ભાગી જાય કે કોઈ બીજાના જૂતા લઈને સામે આવી જાય તો ચોક્કસપણે તે વ્યક્તિનું ધન ચોર ચોરી લે છે.

શ્રાદ્ધ વિશેષ: શ્રાદ્ધની આ સરળ વિધિથી પિતૃઓને કરો તૃપ્ત............




Know Easy Procedure Of Shradhskarma For Busy Person

શ્રાદ્ધ વિશેષ: શ્રાદ્ધની આ સરળ વિધિથી પિતૃઓને કરો તૃપ્ત............


શાસ્ત્રો મુજબ ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ભાદરવા મહિનામાં જે 15 દિવસોમાં શ્રાદ્ધ તિથિ આવે તે દિવસોમાં પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ વિધિ-વિધાનથી કરાવવું જોઈએ. પરંતુ જો તમે કોઈ કારણવશ શાસ્ત્રોક્ત વિધાનથી ન કરી શકતા હોવ તો અહીં બતાવેલી શ્રાદ્ધની સરળ વિધિ અપનાવો....

આગળ જાણો શ્રાદ્ધ કરવાની સરળ વિધિ...........

-સવારે વહેલા ઉઠી સ્નાન કરી દેવ સ્થાન અને પિતૃ સ્થાને ગાયના ગોબરથી લીંપણ કરી ગંગાજળથી પવિત્ર કરો.

-ઘર આંગણામાં રંગોળી બનાવો.

-મહિલાઓ શુદ્ધ થઈ પિતૃઓ માટે ભોજન બનાવો.

-બ્રાહ્મણ પાસે પિતૃઓની પૂજા તથા તર્પણ વગેરે કરાવો.

-પિતૃઓના નિમિત્ત અગ્નિમાં ગાયનું દૂધ, દહીં, ઘી તથા ખીર અર્પિત કરો અને ધૂપ કરો.


-ગાય, કૂતરા, કાગડા તથા અતિથિઓ માટે ભોજનમાંથી ચાર ગ્રાસ નિકાળો.

-શ્રાદ્ધના અધિકારી શ્રેષ્ઠ બ્રાહ્મણ( કે કુળના અધિકારી જેવા કે જમાઈ, ભત્રીજાઓ વગરે)ને આમંત્રણ આપી બોલાવો.


-બ્રાહ્મણને આદરપૂર્વક ભોજન કરાવો, મુખશુદ્ધિ, વસ્ત્ર, દક્ષિણા વગેરેથી સન્માન કરો.

-બ્રાહ્મણ સ્વસ્તિવાચન અથવા વૈદિક પાઠ કર્યા બાદ દાન આપી વડવાઓનો આશીર્વાદ લેવો.

સાવધાન:ઘરમાં વારંવાર બિલાડી આવે તો થઈ શકે કંઈક આવું

When Cat Coming At Home 


સાવધાન:ઘરમાં વારંવાર બિલાડી આવે તો થઈ શકે કંઈક આવું


જોકે આજકાલ કેટલાક લોકોને બિલાડી પાળવાનો શોખ જાગ્યો છે. 

આ કારણોસર બિલાડી હોય છે અશુભ-

જો તમારા ઘરમાં અચાનક જ બિલાડીઓ આવવા લાગે તો તેને સામાન્ય બાબત સમજીને અણદેખું કરવું ભારે પડી શકે છે. આ ભવિષ્યમાં થનારી ઘટનાનો સંકેત હોઈ શકે છે. જેથી જો તમારા ઘરમાં પણ વારંવાર બિલાડી આવતી હોય તો ચેતી જજો અને ઘરમાં સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવવી અથવા કોઈ યજ્ઞ કરાવવું.

આગળ જાણો વારંવાર બિલાડી આવવાથી કેવા સંકેત મળે છે...........

બિલાડી વારંવાર ઘરમાં આવવાથી તેની સાથે નકારાત્મક ઊર્જા પણ ઘરમાં આવે છે. નારદ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, બિલાડીના પગની ધૂળ જ્યાં પડ પડે છે ત્યાં હકારાત્મક ઊર્જા દૂર થાય છે અને કંઈક અશુભ થાય છે.

તંત્ર-મંત્રની સાધના કરનારા બિલાડીને કાળી શક્તિનું પ્રતીક માને છે અને બિલાડીની પૂજા પણ કરતા હોય છે્. બિલાડીઓનું પિતૃઓ સાથે પણ સંબંધ હોય છે એવું માનવામાં આવે છે. જેથી બિલાડીઓનું ઘરમાં આવવું અશુભ માનવામાં આવે છે.

જે ઘરમાં વારે વારે બિલાડીની અવર-જવર રહેતી હોય તે ઘરના લોરોનું સ્વાસ્થ્ય પણ નરમ-ગરમ રહે છે. એક પછી એક કંઈકને કંઈક સમસ્યાઓ આવવાથી ઘરનો વડીલ પણ ચિંતામાં રહે છે.

એવું માનવામાં આવે છે કે ભોજન કરતી વખતે બિલાડી આવીને જુએ તો દુખ થાય છે. જો મળ-મૂત્ર કરે ઘરમાં તો કોઈ મોટું નુકસાન થાય છે. જોકે આજકાલ કેટલાક લોકોને બિલાડી પાળવાનો શોખ જાગ્યો છે.

જે લોકોના ઘરે કંઈક અશુભ થાય છે તો તે લોકોના ઘરમાંથી પાળેલી બિલાડી પણ ભાગી જાય છે. તેનું કારણ એ છે કે બિલાડીની છઠી ઈન્દ્રીય બહુ સક્રિય હોય છે. જેથી તેને ઘટના વિશે પહેલાથી જ જાણ થઈ જાય છે અને તે ઘર છોડીને ભાગી જાય છે.

દિવસ પ્રમાણે આ દેવની કરો પૂજા, બની જશો માલામાલ

Make Fortune By Worship Different Deity On Different Day Of Week


દિવસ પ્રમાણે આ દેવની કરો પૂજા, બની જશો માલામાલ


સામાન્ય રીતે મહેનતથી કામ કરનારા લોકો માટે કોઈપણ સમય ક્યારેય ખરાબ હોતું નથી. પરંતુ ધર્મ અને ઈશ્વરની આસ્થા અને વિશ્વાસ રાખવાવાળા લોકો જીવનમાં કર્મો પર ઈશ્વરની કૃપાને પણ ખાસ અને મંગળકારી માને છે. આવા કર્મોની શક્તિથી ભાગ્ય ખુલી જાય છે.
દેવ કૃપાથી જ વિશેષ કાર્ય અને તેના સારા પરિણામ પ્રાપ્ત કરવા માટે અહિંયા બતાવવામાં આવી છે શાસ્ત્રોમાં જણાવેલું વાર પ્રમાણે કરવામાં આવતી દેવપૂજા અને તે દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો વિશે.

આગળ જાણો કયા દિવસે કોની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.........

રવિવાર- ભગવાન સૂર્ય દેવની પૂજા. ગોળ અને લાલ ફુલ ચઢાવવા. ગૃહ પ્રવેશ સંબંધી કાર્યો અને સ્વાસ્થ્ય સંબંધી ઉપચાર કરવા.

સોમવાર- શિવ અને અગ્નિદેવની પૂજા. શિવને સફેદ ચંદન અને સફેદ ફુલ ચઢાવવા. અગ્નિથી જોડાયેલા કાર્યો, યજ્ઞ, હવન, લીપણ, પોતા, ગૃહ નિર્માણ શરૂ કરવું.

મંગલવાર- મંગલદેવ, હનુમાન પૂજા. હનુમાનજીને સિંદૂર અને જનોઈ ચઢાવી પદગ્રહણ, પરાક્રમ, શૌર્ય અને શસ્ત્ર અભ્યાસથી જોડાયેલ કાર્યો કરવા.

બુધવાર- શ્રીગણેશ અને બુધ ગ્રહની પૂજા. ગણેશજીને દુર્વા અને લાલ ફુલ ચઢાવી દરેક કાર્યસિદ્ધિ, વિચાર-વિમર્શ, યાત્રા, વેપાર કરવું.

ગુરૂવાર- ગુરૂ, બૃહસ્પતિદેવ, વિષ્ણુ અને દત્તપૂજા. ગુરૂ અને વિષ્ણુ ભગવાનની પૂજા પીળા ફુલ અને પીળા રંગની મીઠાઈ ચઢાવી ધાર્મિક અને દેવ કાર્ય, વેદપાઠ, નવા વસ્ત્રો અને ઘરેણાં પહેરવા.

શુક્રવાર- દેવી અને શુક્ર પૂજા. દેવીને લાલ કમળ અને લાલ ચૂંદડી ચઢાવી દાન, કન્યાદાન, સ્ત્રીથી જોડાયેલ કાર્યો, વાહન સંબંધી કાર્ય કરવું.

શનિવાર- શનિ, શિવ પૂજા. શિવ અને શનિ દેવને આસમાની ફુલ અને શનિદેવને સરસિયાનું તેલ ચઢાવી ગૃહસ્થીથી જોડાયેલ કાર્ય, ગૃહપ્રવેશ, વ્યવસાય શરૂ કરવું.

યમલોકથી શું પાછી આવે છે આત્મા, પિંડદાનથી કઈ રીતે બને છે પ્રેતનું શરીર......?



Why Soul Comes Back From Hell, How Makes Phantom's Body Of Pind Dan?



યમલોકથી શું પાછી આવે છે આત્મા, પિંડદાનથી કઈ રીતે બને છે પ્રેતનું શરીર......?


મૃત્યુ એક સનાતન સત્ય છે. હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી સ્વર્ગ-નરકની માન્યતા પણ છે. પુરાણ અનુસાર જે માણસ સારું કર્મ કરે છે, તેના પ્રાણ હરનાર દેવદૂત આવે છે અને તેને સ્વર્ગ જાય છે. જે માણસ જીવનભર ખરાબ કામમાં કરતા રહે છે, તેના પ્રાણ હરનારા યમદૂત આવે છે અને તેને નરકમાં લઈ જાય છે, પણ તેના પહેલા તે જીવાત્માના યમલોક લઈ જાય છે, જ્યાં યમરાજ તેના પાપના આધારે તેને સજા આપે છે. મૃત્યુ પછી જીવાત્મા યમલોક સુધી કઈ રીતે જાય છે, તેનું વિસ્તૃત વર્ણન ગરૂડ પુરાણમાં જણાવાયું છે. ગરુડ પુરાણમાં એ પણ જણાવાયું છે કે કઈ રીતે માણસના પ્રાણ નિકાળે છે અને કઈ રીતે તે પ્રાણ પિંડદાન પ્રેતના રૂપમાં પ્રાપ્ત કરે છે. જો આપ પણ માણસના પ્રાણ નીકળે ત્યારથી યમલોક જવાના માર્ગ વિશે જાણવા ઈચ્છો છો તો આગળ

ગરુડ પુરાણ પ્રમાણે જે મનુષ્યનું મૃત્ય થઈ જાય છે તે બોલવાની ઈચ્છા હોવા છતા પણ બોલી નથી શકતો. અંત સમયમાં તેમાં દિવ્યદ્રષ્ટિ ઉત્પન્ન થાય છે અને તે સંપૂર્ણ સંસારને એકરૂપ સમજવા લાગે છે. તેની બધી ઈન્દ્રિઓ નષ્ટ થઈ જાય છે અને તે જડ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે અર્થાત્ હાલવા-ચાલવામાં અસમર્થ થઈ જાય છે.

ત્યાર પછી તેના મુખમાં ફીણા નીકળવા લાગે છે અને લાળ ટપકવા લાગે છે. પાપી પુરુષના પ્રાણ નીચેના માર્ગથી નીકળે છે. તે સમયે બે યમદૂત આવે છે, તે મોટા ભયાનક તથા ક્રોધીનેત્રોવાળા તથા પાશદંડને ધારણ કરનાર નગ્ન અવસ્થામાં આવે છે. તે પોતાના દાંત કકડાવે છે.

- યમદૂત કાગડા જેવા કાલા વાળ હોય છે, તેના મુખ આડાઅવળા હોય છે, નખ જ તેના શસ્ત્ર હોય છે. આવા યમદૂતોને જોઈને પ્રાણી ભયભીત થઈને મળમૂત્ર ત્યાગ કરવા લાગે છે. તે સમયે શરીર માંથી અંગૂઠા જેવડો જીવ હા..હા... શબ્દ કરતા નીકળે છે, જેને યમદૂત પકડી લે છે.

યમરાજના દૂત તેને ભોગવાળા શરીરને પકડીને ગાળીયો ગળામાં બાંધે છે, તે ક્ષણ યમલોકમાં લઈ જાય છે. જે રીતે રાજાના સૈનિક દંડપાત્ર પ્રાણીને પકડીને લઈ જાય છે. તે રીતે પાપી જીવાત્માને રસ્તામાં થાકવાથી પણ યમરાજના દૂત ભયભીત કરે છે અને તેને નરકના દૂઃખને વારંવાર સંભળાવે છે.

યમદૂતની એવી ભયાનક વાતો સાંભળી પાપાત્મા જોરજોરથી રડવા લાગે છે, પરંતુ યમદૂત તેના પર દયા ખાતા નથી. ત્યાર પછી તે અંગૂઠા જેવડો જીવ યમદૂતોથી ડરે છે, કૂતરાઓ તેને કરડવાથી દુઃખી થાય છે અને પોતાના પાપને યાદ કરે છે.

- ગુરુડ પુરાણ અનુસાર યમલોક 99 હજાર યોજન (વૈદિક કાળની હિન્દુ લંબાઈ માપનનું પરિમાણ છે. એક યોજન બરાબર ચાર કોસ એટલે કે 13-16 કિ.મી.) છે. ત્યાં પાપી જીવને બે, ત્રણ મુહૂર્તમાં લઈ જાય છે, ત્યાર પછી યમદૂત તેના ભયાનક નરક યાતના આપે છે. તેનાથી તે જીવાત્મા યમ તથા યમની યાતના જોઈને થોડીવારમાં યમરાજની આજ્ઞાથી યમદૂત દ્વારા આકાશમાર્ગથી ફરી પોતાના ઘરને આવે છે.

ઘરમાં આવીને તે જીવાત્મા આપના શરીરમાં ફરી પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદૂતના પાશ બંધનથી તે મુક્ત ન થઈ શકે અને ભૂખ-તરસના કારણે રડે છે. પુત્ર વગેરે જે પિંડ અને અંત સમયમાં દાન કરે છે, તેનાથી પણ પ્રાણીને તૃપ્તિ થતી નથી કારણ કે પાપીને દાન, શ્રદ્ધાંજલી દ્વારા તૃપ્તિ મળતી નથી, આ પ્રકારે ભૂખ-તરસથી યુક્ત થઈને તે જીવ યમલોકમાં જાય છે.

ત્યાર પછી જે પરમાત્માના પુત્ર વગેરે પિંડદાન નથી આપતા તો તે પ્રેત રૂપ થઈ જાય છે અને લાંબા સમય સુધી નિર્જન વનમાં દુઃખી થઈને ફરતા રહે છે. એટલો સમય પસાર થયા પછી પણ કર્મને ભોગવવું જ પડે છે કારણ કે પ્રાણી નરક યાતના ભોગ વગર માણસનું શરીર પ્રાપ્ત થતું નથી.

ગરૂડ પુરાણ અનુસાર માણસનું મૃત્યુ પછી 10 દિવસ સુધી પિંડદાન જરૂર કરવું જોઈએ. તે પિંડદાનને દરરોજ ચાર ભાગ થઈ જાય છે. તેમાં બે ભાગ તો પંચમહાભૂત દેહને પુષ્ટિ આપનાર હોય છે, ત્રીજો ભાગ યમદૂતને થાય છે તથા ચોથો ભાગ પ્રેત ખાય છે. નવમા દિવસે પિંડદાન કરવાથી પ્રેતનું શરીર બને છે, દસમા દિવસે પિંડદાનથી તે શરીરને ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે.

ગરૂડપુરાણ અનુસાર શવને અગ્નિમાં વિલિન કર્યા પછી પિંડથી હાથ બરાબરનું શરીર ઉત્પન્ન થાય છે. ત્યાં યમલોકના માર્ગથી શુભ-અશુભ ફળને ભોગવે છે. પહેલા દિવસે પિંડદાનથી મૂર્ધા (માથુ), બીજા દિવસથી ગર્દન અને ખંભા, ત્રીજા દિવસથી હૃદય, ચોથા દિવસનું પીડથી પીઠ, પાંચમા દિવસથી નાભિ, છઠ્ઠા અને સાતમા દિવસથી કમર અને નીચેના ભાગ, આઠમા દિવસથી પગ, નવમા અને દસમા દિવસથી ભૂખ-તરસ વગેરે ઉત્પન્ન થાય છે. એવા પિંડ શરીરને ધારણ કરી ભૂખ-તસથી વ્યાકુળ પ્રેત આત્મા અગાય અને બારમા દિવસનું ભોજન કરે છે.

યમદૂત દ્વારા તેરમા દિવસે પ્રેતને વાંદરાની જેમ પકડીને લઈ જાય છે. ત્યાર પછી તે પ્રેત ભૂખ-તરસથી તરફડી યમલોકમાં એકલા જ જાય છે. યમલોક સુધી પહોંચવાનો રસ્તો વૈતરણી નદીને છોડીને છ્યાંસી હજાર યમલોક પહોંચે છે.

આ પ્રકારે માર્ગમાં સોળહજાર પુરિઓને પાર કરી પાપી જીવ યમપુરિમાં યમરાજાના ઘરે જાય છે. આ સોળ પુરિઓના નામ આ પ્રકારે છે – સોમ્ય, સૌરિપુરિ, નગેન્દ્રભવન, ગંધર્વ, શૈલાગમ, ક્રોચ, ક્રૂરપુર, વિચિત્રભવન, બાહ્યાપાદ, દુઃખદ, નાનાક્રંદપુર, સુતપ્તભવન, રોદ્ર, પયોવર્ષણ, શીતઢ્ય, બહુભીતિ. આ સોળ પુરિઓને પાર કર્યા પછી આગળ યમરાજપુરિમાં આવે છે.

શું તમને વારંવાર ભુલી જવાની બિમારી છે? તો વાંચો આટલું

Know The Solution For The Memory Loss Problem


શું તમને વારંવાર ભુલી જવાની બિમારી છે? તો વાંચો આટલું


અમુક વસ્તુ અમુક સમયે ભુલી જવી તે સામાન્ય બાબત છે, પણ જ્યારે ઉંમર વધે પછી આપણે આવી યાદશક્તિની તકલીફથી વધુ ચિંતિત રહીએ છીએ. યાદ ન રહેવાના કેટલાક સામાન્ય લક્ષણો ક્યારેક એપોઇન્ટમેન્ટ્સ ભુલી જવી, હમણાં કરેલી વાતચીત કે વાંચેલું યાદ ન રહેવું, ક્યારેક અચાનક ધ્યાન ભંગ થવો. ‘હૈયે છે પણ હોઠે નથી’ તેવી લાગણી થવી. ચાવી, ચશ્માં, પર્સ ભૂલી જવું, ક્યારેક નામ ભૂલી જવાં, ઉપરનાં મોટાભાગનાં ઉદાહરણ સામાન્ય સંજોગોમાં દરેકની સાથે બનતાં હોય છે, એટલે એ કોઇ મોટી બિમારી ન કહી શકાય.

આગળ જાણો યાદશક્તિ ઘટવાના કારણો અને મેમરીને પાવરફુલ બનાવવા કેટલીક ટિપ્સ.........

યાદશક્તિની બિમારી ક્યારે કહેવાય?

બિલ ચૂકવવું, કપડાં પહેરવાં, સાફ-સફાઇ રાખવી જેવી રોજબરોજની વસ્તુઓમાં વારંવાર ભૂલ થવી, જે ઘટના ભૂલી

જવાય છે તે યાદ નથી આવતી, જાણીતી જગ્યામાં પણ ભૂલા પડી જવું, વાતચીતમાં શબ્દો ન જડવા, ખોટા શબ્દોનો

ઉપયોગ, વારંવાર એકની એક વાતનું પુનરાવર્તન, જજમેન્ટ ન આવવું, તમારું સ્વાસ્થ્ય, વાતાવરણ અને જીવનશૈલી
યાદશક્તિમાં મહત્વનો ભાગ ભજવે છે. આમ છતાં કેટલાંક એવાં કારણો છે કે જેની સારવાર લેવાથી યાદશક્તિ સતેજ
બની શકે છે જેમ કે-

-ડિપ્રેશન: હતાશા, બેચેની, એકાગ્ર ન થઇ શકવું, અનિદ્રા વગેરે યાદશક્તિમાં ઘટાડો કરે છે.

વિટામિન ‘બી-12’ની ઊણપ: વિટામિન ‘બી-12’ મગજના કોષોને પોષણ પૂરું પાડે છે. જેથી બી-12ની ઊણપ કાયમી યાદશક્તિની તકલીફ કરી શકે.

-થાઇરોઇડ: થાઇરોઇડ ગ્રંથિ શરીરના ચયાપચયને કંટ્રોલ કરે છે. થાઇરોઇડ હોર્મોન્સમાં વધઘટ યાદશક્તિને આડઅસર કરી શકે છે.

-દારૂનું વ્યસન: વધુ પડતું દારૂનું સેવન મગજના કોષોને નુકસાન કરી શકે છે અને યાદશક્તિ નષ્ટ કરે છે.

-દવાઓની આડઅસર: શરદી, ઊંઘ, બ્લડપ્રેશર, પેઇનકિલર વગેરે દવાઓ યાદશક્તિને આડઅસર કરે છે.

-ડિહાઈડ્રેશન: શરીરમાં પાણી અને ઇલેકટ્રોલાઇટનું અસંતુલન યાદશક્તિ ઉપર આડઅસર પાડી શકે છે.

યાદશક્તિને તેજ રાખવા કેટલીક ટિપ્સ-

- કસરત: જોગિંગ, સ્વિમિંગ, વોકિંગથી મગજની અંદર નવા કોષોનું સર્જન થાય છે. તેનાથી ડાયાબિટીસ, બ્લડપ્રેશર,

કોલેસ્ટરોલ પણ કંટ્રોલમાં રહે છે.

- ઊંઘ: દરરોજની 6થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. ઊંઘમાં આપણી યાદશક્તિનું પ્રોસેસિંગ અને સ્ટોરિંગ થાય છે, જે ફરી વખત કોઇ વસ્તુ યાદ કરવામાં મદદરૂપ બને છે.

- વ્યસન: તમાકુ, બીડી, દારૂ કે કોઇપણ પ્રકારનાં અન્ય વ્યસન બંધ કરવાં જોઈએ.

- ખોરાક: ખોરાકમાં પૂરતા પ્રમાણમાં લીલાં શાકભાજી, કઠોળ, ફળ લેવા. ચરબીવાળા ખોરાકનો ત્યાગ કરવો.

-સામાજિક પ્રવૃત્તિ કરવી: મિત્રો, કુટુંબીજનો, સહાધ્યાયીઓને મળતા રહો. કોઇ શોખ વિકસાવો જેથી તમારું મગજ
સતત કાર્યરત રહે.

શ્રીગણેશજીની એ ગુપ્ત વાતો, જે જાણે છે ખૂબ ઓછા લોકો...........!



Know To Lord Ganesh S Secret And Interesting Things That Very Few People Know.



શ્રીગણેશજીની એ ગુપ્ત વાતો, જે જાણે છે ખૂબ ઓછા લોકો...........!


ભગવાન શ્રીગણેશને વિઘ્નહર્તા, મંગલમૂર્તિ, લંબોદર, વક્રતુંડ વગેરે અનેક વિત્રિત્ર નામોથી ઓળખવામાં આવે છે. જેટલા વિચિત્ર તેમના નામ છે એટલી જ તેમની સાથે જોડાયેલી કથાઓ પણ છે. અનેક ધર્મોમાં ભગવાન શ્રીગણેશની કથાઓનું વર્ણન મળે છે. આ કથાઓમાં ભગવાન શ્રીગણેશ સાથે જોડાયેલી એવી વાતો છે જે ખૂબ ઓછા લોકો જાણે છે. આજે અમે તમારી માટે લઈ આવ્યા છીએ એવી ગુપ્ત વાતે જે રોચક છે અને ઘણા લોકો તેને જાણતા નથી.

-શિવમહાપુરાણ પ્રમાણે માતા પાર્વતીએ શ્રીગણેશનું નિર્માણ કરવાનો વિચાર તેમની સખીઓ જયા અને વિજયાએ આપ્યો હતો. જયા-વિજયાએ પાર્વતીને કહ્યું કે નંદી વગેરે બધા ગણ માત્ર મહાદેવની આજ્ઞાનું જ પાલન કરે છે. આથી તમારે પણ એક ગણની રચના કરવી જોઈએ જે માત્ર તમારી આજ્ઞાનું જ પાલન કરે. આ પ્રકારે વિચાર આવવાથી માતા પાર્વતીએ શ્રીગણેશની રચના પોતાના શરીરનો મેલ ઊતારીને કરી હતી.

-શિવમહાપુરાણ પ્રમાણે શ્રીગણેશના શરીરનો રંગ લાલ અને લીલો છે. શ્રીગણેશને દૂર્વા ચઢાવવામાં આવે છે, તે જડરહિત, બાર આંગળી લાંબી અને ત્રણ ગાંઠોમાં હોવો જોઈએ. એવી 101 કે 121 દૂર્વાથી શ્રીગણેશની પૂજા કરવી જોઈએ.

-બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે માતા પાર્વતીએ પુત્ર પ્રાપ્તિ માટે પુણ્યક નામ વ્રત કરવામાં આવ્યું હતું, આ વ્રતનું ફળસ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણ પુત્ર રૂપમાં માતા પાર્વતીને પ્રાપ્ત થયું હતું.

-બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે જ્યારે પણ બધા દેવતા શ્રીગણેશને આશીર્વાદ આપી રહ્યા હતા ત્યારે શનિદેવ માથુ નીચે કરીને ઊભા હતા. પાર્વતી દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે શનિદેવે કહ્યું કે મારા દ્વારા જોવાથી તમારા પુત્રનું અહિત થઈ શકે ચે પરંતુ જ્યારે માતા પાર્વતીને કહેવાથી પણ શનિદેવ બળકને જોયું તો તો તેમનું માથુ ધડથી અલગ થઈ ગયું હતું. (અર્થાત્ શિવજી દ્વારા કાપી નાખવામાં આવ્યું હતું)

બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે જ્યારે શનિ દ્વારા જોવામાં આવ્યું ત્યારે માતા પાર્વતીના પુત્રનું મસ્તક કપાઈ ગયું હતું તો ભગવાન શ્રીહરિ ગરુડ ઉપર સવાર થઈને ઉત્તર દિશા તરફ ગયા અને પુષ્પભદ્રા નદીના તટે હથિનીની સાથે સૂઈ રહેલા એક ગડબાળકનું માથુ કાપી લઈ આવ્યા. એ ગજબાળકનું માથુ શ્રીહરિએ માતા પાર્વતીના મસ્તક વિહિન પુત્રના ધડ ઉપર રાખીને તેને પુનર્જિવીત કરી દીધો.

બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે એકવાર કોઈ કારણવશ ભગવાન શિવે ક્રોધમાં આવીને સૂર્ય ઉપર ત્રિશુળનો પ્રહાર કર્યો આ પ્રહારથી સૂર્ય ચેતનાહીન થઈ ગયા. સૂર્યદેવના પિતા કશ્યપે જ્યારે આ જોયું તો તેમને ક્રોધમાંઆવીને શિવજીને શ્રાપ આપી દીધો કે જે રીતે આજે તમારા ત્રિશુળથી મારા પુત્રનું શરીર નષ્ટ થયું છે એ જ રીતે તમારા પુત્રનું મસ્તક પણ કપાઈ જશે. આ શ્રાપના ફળ સ્વરૂપે જ ભગવાન શ્રીગણેશના મસ્તક કાપવાની ઘટના બની હતી.

બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે એકવાર તુલસીદેવી ગંગા તટથી પસાર થઈ રહ્યા હતા, તે વખતે ત્યાં શ્રીગણેશ પણ તપ કરી રહ્યા હતા. શ્રીગણેશને જોઈને તુલસીનું મન તેમની તરફ આકર્ષિત થઈ ગયું. ત્યારે તુલસીએ શ્રીગણેશને કહ્યું કે તમે મારા સ્વામી બની જાઓ પરંતુ શ્રીગણેશે લગ્ન કરવાની ના પાડી દીધી. ક્રોધાવશ તુલસીએ શ્રીગણેશને લગ્ન કરવાનો શ્રાપ આપી દીધો અને શ્રીગણેશે તુલસીને વૃક્ષ બનવાનો.

શિવમહાપુરાણ પ્રમાણે શ્રીગણેશના લગ્ન પ્રજાપતિ વિશ્વરૂપની પુત્રીઓ સિદ્ધિ ને બુદ્ધિ સાથે થયા હતા. શ્રીગણેશના બે પુત્ર છે તેના નામ ક્ષેત્ર(શુભ) અને લાભ છે.

શિવમહાપુરાણ પ્રમાણે જ્યારે ભગવાન શિવ ત્રિપુરનો નાશ કરવા જઈ રહ્યા હતા ત્યારે આકાશવાણી થઈ કે જ્યાં સુધી તમે શ્રીગણેશની પૂજા નહીં કરો ત્યાં સુધી ત્રણેય પુરોનો સંહાર નહીં કરી શકો. ત્યારે ભગવાન શિવે ભદ્રકાળીને બોલાવીને ગજાનંદની પૂજા કરી અને યુદ્ધમાં વિજય મેળવ્યો.

બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે એકવાર પરશુરામ જ્યારે ભગવાન શિવના દર્શન કરવા કૈલાશ પહોંચ્યા તો ભગવાન ધ્યાનમાં હતા. ત્યારે શ્રીગણેશે પરશુરામજીએ ભગવાન શિવ સાથે મળવા ન દીધા. આ વાતથી ક્રોધિત થઈને પરશુરામે ફરશીથી શ્રીગણેશ ઉપર વાર કર્યો. તે ફરોશી સ્વયં ભગવાન શિવે પરશુરામને આપી હતી. શ્રીગણેશ તે ફરશીનો વાર ખાલી ન જવા દેવા માગતા હતા એટલા માટે તેમને એ ફરશીનો વાર પોતાના દાંત ઉપર ઝીલી લીધો, જેને લીધે તેમનો એક દાંત તૂટી ગયો. ત્યારથી તેમને એકદંત પણ કહેવામાં આવવા લાગ્યા.

-મહાભારતનું લેખન શ્રીગણેશે કર્યું છે એ વાત બધા જાણે છે. પરંતુ મહાભારત લખતા પહેલા તમને મહર્ષિ દેવવ્યાસની સામે એક શરત રાખી હતી તે વિશે ખૂબ ઓછા લોકો જાણે છે, શરત એવી હતી કે શ્રીગણેશે મહર્ષિ વેદવ્યાસને કહ્યું કે જો લખતી વખતે મારી લખની ક્ષણભર માટે ન અટકે તો હું આ ગ્રંથનો લેખક બની શકું છું.

ત્યારે મહર્ષિ વેદવ્યાસે આ શરત માની લીધી અને શ્રીગણેશને કહ્યું કે હું જે પણ બોલુ તેને તમે સમજ્યા વગર ન લખતા. ત્યારે વેદવ્યાસ વચ્ચે-વચ્ચે એવા શ્લોક બોલતા ગયા જે સમજવામાં શ્રીગણેશને થોડો સમય લાગતો હતો. તે દરમિયાન વેદવ્યાસ અન્ય કામ કરી લેતા હતા.
શ્રી ગણેશ પુરાણ પ્રમામે છન્દશાસ્ત્રમાં 8 ગણ હોય છે, મગણ, નગણ, ભગણ, યગણ, જગણ, રગણ, સગણ, તગણ. તેના અધિષ્ઠાતા દેવતા હોવાને લીધે પણ તેમને ગણેશની સંજ્ઞા આપવામાં આવી છે. અક્ષરોના ગણ પણ કહેવામાં આવે છે. તેના ઈશ હોવાને લીધે તમને ગણેશ કહેવામાં આવે છે, એટલા માટે તેઓ વિદ્યા બુદ્ધિના દાતા પણ કહેવામાં આવ્યા છે.

-ગણેશ પુરાણમાં શરીરમાં સ્થિત મૂળાધાર ચક્રને ગણેશ સ્થાન પણ કહેવામાં આવે છે. કબીર વગેરેને જ્યારે જુદા-જુદા ચક્રોનું વર્ણન કર્યું છે તો પ્રથમ સ્થાન ગણેશજીના સ્થાનને જ ગણાવ્યું છે.